________________
ખંડ પહેલા-પ્રકરણ ૪.
સૂર્યવ′શની ઉત્પત્તિ,
→ *** =
-
ચંદ્રવંશની ઉત્પત્તિ વિષે અગાડી જણાવવામાં આવ્યુ છે. અને તેજ રીતે સૂર્યવંશની ઉત્પત્તિ છે. ભરત રાજાને સૂયશા નામે પુત્ર થયા, તેનાથી તેના પછી થનારા રાજાએ સૂર્યવંશી કહેવાયા.
રૂષભદેવ
।
ભરતરાજા–જેનાથી આ દેશનુ નામ ભ્રસ્ત I ખંડ પડતુ, અને જેણે ચારવે અનાવ્યા તે બ્રાણાની સત્તા દાખલ કરી.
સૂર્યયશા—સૂર્યવંશ સ્થાપક અને સુવર્ણની । જનાઈ કરનાર. મહાયશારૂપાની જનાઈ કરનાર.
અતિખલ
અલા
શીતવીર્ય
।
જળવીર્ય-સુતરની જનાઈ કરનાર
ચાર વેઢાની ઉત્પત્તિ ૨ તેમાં થયલા ફેરફાર,
જ્યારે ભરત રાજાએ બ્રાહ્મણેાને મેજન આપવા માંડ્યુ. અને તેમને માન આપવા માંડયું, ત્યારે ભરતરાજાની પ્રામે પણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com