________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ.
૧૩ પગે પૂર્વના ભવનું બાંધેલું હોય છે, અને બાકી બીજા સર્વે નવા પ્રાણ અને નવી પર્યાપ્ત જન્મતી વખતે બાંધે છે.
વળી જૈન શાસ્ત્રોમાં એમ જણાવવામાં આવ્યું છે કે, જે જીવોને ધર્મની પ્રાપ્તિ થઈ નથી એવા જીવોને, આ સંસારમાં અનંતવાર પ્રાણ વિયાગરૂપ મરણ પ્રાપ્ત થાય છે.
–તે જ – (૪) લાખ નીએ. +
જેને શાસ્ત્રોનું જ્ઞાન છે સબંધમાં એટલું બધું તો ઉંડ જણાય છે કે, એ ધર્મની ઉંડાણમાં ઉતરનાર આશ્ચર્યમાં ગરકાવ થયા વગર રહેજ નહિ. જીવની યોનીએ બધી મળીને ૮૪ લાખ છે. એમ જિન શાસ્ત્રો જણાવે છે કે તે આ રીતે છે નામ.
નીની સંખ્યા પૃથ્વીકાય
૭૦૦૦૦૦અપકાય
૭૦૦૦૦૦ તેઉકાય વાઉકાય
૭૦૦૦૦૦ પ્રત્યેક વનસ્પતિકાય
૧૦૦૦૦૦૦ સાધારણ વનસ્પતિકાય
૧૪૦૦૦૦૦ બેંદ્રિયજીવો
૨૦૦૦૦૦ તેંદ્રિયજીવો
૨૦૦૦૦૦
૪ અસંજ્ઞી-સભાઇમ તિર્યંચ તથા મનુષ્ય અસંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે. અને દેવ, નારકી, ગર્ભુજ, તિર્યંચ અને મનુષ્ય સંજ્ઞા પંચંદ્રિય કહેવાય છે. * જે સ્થાનમાં પણ છવાને એક વર્ણ, એક ગંધ, એક રસ, એક અર્શ, એટલાં વાનાં સરખાં ને બરોબર હોય, તે સર્વ જીવોની એક ની કહીએ. એની એટલે જીવની ઉત્પત્તિનું સ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com