Book Title: Duniyano Sauthi Prachin Dharm
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 187
________________ ૧૭૬ ખંડ બીજે-પ્રકરણ ૩ જું. ઉત્પન્ન થતી નથી તેમજ, અગ્નિમાં પણ છવ વગર ગરમી થતી નથી; કદિપણ મરણ પામેલા શરીરમાં તાવની ગરમી ઉત્પન્ન થતી નથી, તેનું કારણ પણ એજ છે. આથી અગ્નિ સચેતન છે એમ સહ જણાશે. (૪) વાયુ-જેમ દેવતાઓનાં શરીર શક્તિ પ્રભાવથી, અને મનુષ્યોનાં શરીર વિદ્યા બળથી, અદસ્ય રહે છે અને ચક્ષુથી નજરે પડતાં નથી, તેમ વાયુકાય સુક્ષ્મ પરિણામ હોવાથી પરમાણુંની જેમ, આંખોથી દેખાતા નથી તે છતાં વિધમાન ચેતનાવાળાં છે. (૫) વનસ્પતિ-એ વિષે આ પ્રકરણની શરૂઆતમાં લંબાણથી બોલવામાં આવ્યું છે. – – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220