________________
૧૩૮
પડ બી-મકરણ ર જે. વળા ___ सदेव सौम्येदमग्रआसीदेक मेवाद्वितयं तदक्षर. बहुः स्वां प्रजायेयेति.
(છાંદોગ્ય ઉપનિષદ્ ) વળી
नासदासांचो सदासीतदानीमा सीद्रजोन व्योम परोयत् किमावरीव कुहकस्य शर्मण्यभ्यः किमासीङ्गहन गंभीर
(રવેદ) યાહુદીઓ અને ખ્રીસ્તીઓ પણ એમજ માને છે અને તેમની શાહદત આજ પ્રકરણની શરૂઆતમાં યંકવામાં આવી છે.
In the beginning God created the heaven and the earth' વગેરે.
જ્યારે એકમતવાળા શરૂઆતમાં ફક્ત ઇશ્વરજ હતા એમ માને છે, ત્યારે બીજા મતવાળા એમ માને છે કે શરૂઆતમાં ઇશ્વર સાથેજીવ, પરમાણુંઆકાશ, કાળ આદિ–જગત રચવાની સામગ્રી પણ હતી.
હવે આપણે પહેલા મતને માનનારાઓની શું ભૂલ છે, તે તપાસીશું-એમ માનવામાં નીચલી ભૂલા નજરે પડે છે
(૧) કેઈ પણ ચીજ ઉપાદાન કારણ વગર થઈ શકતી નથી જગતનું ઉપાદાન કારણ ન હોવાથી જગત કાપિ ઉત્પન્ન થઈ શકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com