________________
દુનિયાના સાથી પ્રાચિન ધર્મ.
ઉપાદાન કારણ વિના જગત બની શકે નહિ.
~*~
૧૩.
( ૨ ) કાઈ એમ કહેશે કે ઈશ્વરે પાતાની શક્તિથી જગત રચ્યુંછે, ને તેની શકિતજ ઉપાદાન કારણ છે, તે તેમાં પણ ધણા દેશ નજરે પડેછે:
એ ઈશ્વરની શક્તિથી જગત ઉત્પન્ન થયુ, તે એ સવાલ ઉઠે છે કે, ઇશ્વરની શકિત. ઇશ્વરથી ભિન્નછે તેા પછી. તે જડ કે ચેતન એ માંથી એક હોવી જોઇએ. જો જડ હાયતા તે નિત્ય કે અનિત્ય ખેમાંથી એક હાવી જોઇએ.
તે નિત્ય ડ્રાયતા સષ્ટિની પહેલાં એ શક્તિ પણ હતી, એ સિદ્ થાયછે અને તેથી ઇશ્વર એકલાજ પ્રથમ હતા, તે ખેાટુ' થાયછે.
જો એમ ધારવામાં આવે કે એ શક્તિ અનિત્ય, ભિન્ન અને જડ છે, તે। પછી તેના ઉપાદાન કારણરૂપ બીજી ઇશ્વરની શક્તિ થઈ; તે શક્તિને ઉત્પન્ન કરનારી ત્રીજી શક્તિ થઈ અને એ રીતે અનવસ્થા દૂષણ આવે છે.
જો એમ ધારીએ કે એ શક્તિ ચેતન છે, તે તે પણ નિસ્ર કે અનિત્ય હાવી જોઇએ. આમાં પણ ઉપલાંજ દૂષણે ઉત્પન્ન થાયછે.
અભિન્ન છે, તે અશય છે; કેમકે
જે એમ ધારીએ કે ઈશ્વરની શક્તિ ઇશ્વરથી તે સર્વ વસ્તુને ઈશ્વરજ કહેવી જોઇએ, જે તદ્દન એમ ધારવાથી સારૂં' કે નરસ, પુણ્ય કે પાપ, ન કે સ્વર્ગ, ધર્મ કે અધર્મ, સુખી તેમજ દુ:ખી વગેરે સર્વે ઈશ્વરજ ઈશ્વરે જગત પેદા કર્યું નથી, એ સિદ્દ થાય છે.
ગણવાં પડશે. આથી
(૩) પ્રત્યક્ષ પ્રમાણથી ઈશ્વર સૃષ્ટિકતા સિદ્ધ થતા નથી. દરેક ચીજ જે પ્રત્યક્ષ નજરે પડેછે, તેમાં તે કાઇ પણ માસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com