________________
ખ’ડ ખીજો–પ્રકરણ ૧ કુ
ભાવાર્થ: —જેના હાથમાં ત્રિશૂલ, ધનુષ્ય, અને ચક્રાદિ આયુષ નથી. જેને હાસ્ય. નૃત્ય, અને ગીતાદિનુ` કરવાપષ્ણું નથી અને જેના નેત્રમાં, ગાત્રમાં અને મુખમાં વિકાર નથી, તે પરાત્મા જીનેદ્ર એકજ મારી ગતિ થાઓ, ૮
૧૨૪
न पक्षी न सिंहो वृषो नापि चापं न रोषप्रसादादिजन्मा विडंबः । न नियैश्वरित्रैर्जने यस्य कंपः
स एकः परात्मा गतिर्मे जिनेंद्रः || ९ ||
ભાવાર્થ:--જે ભગવ'તને પક્ષા, સિ'હ તથા વૃષભના વાહન નથી, તેમ પુષ્પનું પણ ધનુષ્ય નથી, જેમને રાષ તથા પ્રસન્નતાથી થયેલી વિડંબના નથી અને નિ'દવા યાગ્ય ચરિત્રાથી જેમના લેાકમાં ભય નથી, તે શ્રી અનેદ્ર પ્રભુ એકજ મારી ગતિ હા, ૯
न गौरी न गंगा न लक्ष्मीर्यदीयं पुर्वा शिरोवाप्युरोवा जगाहे । यमिच्छाविमुक्तं शिवश्रीस्तु भेजे स एकः परात्मा गतिर्मे जिनेंद्रः ॥ १० ॥
ભાવાથ:—જૈના શરીર ઉપર ગારી ( પાવતી ) એઠાં નથી, જેના મસ્તકમાં ગંગા રહ્યાં નથી અને જેના વક્ષસ્થલમાં લક્ષ્મી રહેલાં નથી, તેમજ ઇચ્છાએથી મુક્ત એવા જે પ્રભુને મેક્ષ લક્ષ્મી ભજે છે, તે શ્રી જિતેંદ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. ૧૦.
जगत्संभवस्थेमविध्वंसरूपै रलीकेंद्रजालैर्नयो जीव लोकम् । महामोहकूपे निचिक्षेप नाथः स एकः परात्मा गतिर्मे जिनेंद्रः ॥ ११ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com