________________
દુનિયાના સૌથી પ્રાચિન ધર્યું.
ભાઇ વહાલા કે આબરૂ ?
—
૧
હાય, તેા તે ઉત્તમ છે. દુશ્મન દુનિયાંમાં રહે, તે આબરૂ છે. આબરૂ આબરૂની રક્ષા પૈસાથી,
સુષેણ સેનાપતિએ ભરત રાજાને કહ્યું, ઉત્તમ વસ્તુ છે ! તે છતાં તે તેના યાગ્ય લેનાર છતાં પ્રતાપને વધારનાર એકે દુશ્મન પણ પાતાના ભાઈના પ્રતાપના નાશ કરનાર પણ મેગ્ય નથી. દુનિયાંમાં સૌથી કીમતી વસ્તુ વગરનું જીવીત નકામું છે. રાજાએ પેાતાની સૈન્યથી, ભેદથી ને દંડથી કરે છે ! આપે એ આબરૂ માટેજ દુનિયા જીતવા પ્રયત્ન કર્યો! એક વખત જે સતીએ પેાતાનું શીયળ ગુમાવ્યું, તે સતી નથી કહેવાતી, તેમ એક વખત જે રાજા માનરહીત થયા તેણે હંમેશ માટે પેાતાનુ ભાન ગુમાવ્યું છે એમાં સંદેહ નથી 1 ષટ્સડને આપે વિજય કર્યા છતાં આપ ને તમારા ભાઈ સામે વિજય નહિ મેળવા, તે સમુદ્ર તરી ખાખાચીયામાં ડુબી મર્યાં જેવું થાય 1 કદી એવી વાત સાંભળી છે કે અવિનયી માણુસનું અપમાન એક ચક્રવર્તી સાંભળી શકે?”
“ મહારાજ ! ક્ષમા એ એક સ્થાનેજ શાલે છે !
જીવને
ભરતરાજાની વૃત્તિ સુષેણુ સેનાપતિના શબ્દોથી પૂરી ગઇ ! દરેક શબ્દે શબ્દ તેને કાંઢાના ધા જેવા તિક્ષ્ણ લાગ્યા 1 એક તરફ્ ભાઈ અને બીજી તરફ્ આબરૂ એ એમાં આબરૂની રક્ષા કરવી એમ તેને વિચાર આવ્યા ! સુષેણુ સેનાપતિને બીજા મંત્રીઓએ ટેકો આપ્યા ! એવા કાણુ હાય, કે જે પેાતાના રાજાનું માન વધારવા નહિ ઇચ્છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભરત રાજાને જયારે આવી સલાહ મળી, ત્યારે તેણે લડાયક તૈયા રીએ મેટા પાયાપર કરી અને બાહુબળી રાજાને જીતવા મેટા લશકર સાથે નીકળ્યા.
સારા સલાહકારોની રાજાઓને કેટલી બધી જરૂર છે, તે આ વાત ઉપરથી સમજાશે. સુલેહ સંપ કરનારા સલાહકારા જેટલું ઉત્તમ કાર્ય કરી શકેછે, તેવું કામ કદી પણ લડાઈને ચ્છનારા કરી
શકતા નથી એ
નિશ’સય છે,
www.umaragyanbhandar.com