________________
ખંડ પહેલે–પ્રકરણ છે. જતી રહી; તેઓને આ સંસાર મિયા લાગે–દુનિયાની માયા રસ વિનાની લાગી–અને રાજ્ય લક્ષ્મી ત્યાગ કરવાનું મન થયું.
દુનિયાં ! દુનિયાં ! તારી માયા તારા રસ્તા–અને તારા લોભ કેવા વિચિત્ર છે! ઘડીકમાં જે સુખપાલમાં બેસતા હોય–જે ગાડી ઘોડે. ફરતા હય,–ત્રી રત્નથી સુખ ભોગવતા હેય,–લાખ રૂપીઆનો. ઉપયોગ કરતા હેય-તેજ મનુષ્ય, બીજી ઘડીએ ફેરવાઈ જાય છે; સુખપાલને ગાડી ઘડાને બદલે પગે ચાલવા માટે પણ તેની પાસે શકિત નથી રહેતી; સુખપાલ વગેરે જતાં રહે છે; લાખો રૂપીઆમાંથી ફટી બદામ પણ રહેતી નથી; અને તેથી ઉલટું એ ફુટી બદામ માટે પણ ઠામે ઠામ રખડવું પડે છે ! સંસારની એજ મેડી વિચિત્રતા છે ! એજ સંસારની માયા ખોટી છે તેને મોટો પુરાવે છે ! અને શાણું, સમજુ અને દયાળુ માણસે એ જ કારણે એ સંસારપર કાંઈ પણું મન ન લગાડતાં, એની માયા ખેટી ગણી, પિતાના આત્માની આસપાસ વિંટળાયેલા કર્મરૂપી મળને ત્યાગ કરવાના ઉપાય છે મોક્ષરૂપી લક્ષ્મીને વરે છે.
૪૮ ભાઈઓ ઉપર દુનિયાની અસારતાની અસર થતાંજ તેઓએ રાજ્યલક્ષ્મી ત્યાગ કરી અને પોતાના પિતાજીની પાસે હતુર હૃદયે દિક્ષા. લીધી ભરતેશ્વરને પોતાના ભાઈઓએ દિક્ષા ગ્રહણ કરી છે અને ખબર મળતાંજ, જેમ તારાઓના પ્રકાશને ચંદ્ર ગ્રહણ કરે છે,–જેમ અગ્નિના તેજને સૂર્ય સ્વીકાર કરે છે તેમ–ભરત મહારાજે પોતાના ૯૮ ભાઈઓનાં રાજ્ય લઈ પોતાના રાજ્ય જોડે જેડી નાખ્યાં હતું તે નહતું થઇ ગયું; જ્યાં ૮૮ જુદા જુદા રાજાએ હતા ત્યાં એકજ ભરત મહારાજની આણ ફરવા લાગી.
ભરતરાજાએ પોતાના ૯૮ ભાઈઓનાં રાજે પોતાના રાજ્ય સાથે જોડી નાંખ્યા છતાં, તેની તષ્ણાનો અંત આવ્યો નહીં. તેને ચક્રવર્તી થવાનું મન હતું. અને તેથી દુનિયામાં હવે કેણ જીતવાનું બાકી હતું તેનો વિચાર કરવા લાગ્યા.
બાહુબળી, ભરતરાજાના નાનાભાઈ અને રૂષભદેવના પુત્ર હતા. અને કાણું ભાઈઓએ દિક્ષા ગ્રહણ કરી હતી પણ બાહુબળીનું જોર ઘણું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com