________________
૪૭
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ. સર્વ જગતનો વ્યવહાર ચલાવી, ભરતને વિનિતાનગરીનું તથા બહુ બળને લક્ષિતાનું રાજ્ય આપ્યું. એ સિવાયના બીજા પુત્રને બીન દેશનાં રાજ્ય વહેંચી આપ્યાં અને જેમને જે રાજ્ય મળ્યું, તેમના નામ ઉપરથી તે રાજ્યને તે નામ આપવામાં આવ્યું. હમણની પ્રચલિત રીતિ પણ એ જ છે; જો કોઈ રાજા નવું શહેર વસાવે છે તો તેને પિતાનું નામ આપે છે, ઔરંગાબાદ, ઔરંગજેબના વખતમાં સ્થાપવામાં આવ્યું હતું; અહમદનગર, વિજયનગર, જલાલાબાદ, દેલતાબાદ, વીકા ટારિયા, ન્યુયોર્ક, વગેરે શહેરોનાં નામે કોઈ મોટા માણસ અથવા રાજાનનામ ઉપરથી જેમ પડેલાં છે, તેમજ ભરતખંડ એ નામ ભરત જે શષભદેવના પુત્ર હતા, તેના નામ ઉપરથી પડ્યું, અંગદેશ, મગધદેશ, બંગદેષ, વગેરે જેઓ શ્રી રૂષભદેવના પુત્ર હતા તેમના નામ ઉપરથી પડયાં અને જેમાંનાં કેટલાંક નામ તો હજી પણ આપણે સાંભળીએ છીએ.
રાજ્યની વહેંચણી કર્યા પછી રૂષભદેવ, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દિક્ષા લીધી, અને તેમની સાથે બીજા ચાર હજાર પુરૂષોએ પણ દિક્ષા લીધી, અને રાજ્યસુખ છોડી, આત્મિક સુખપર ધ્યાન દેડાવ્યું.
પણ આપના નામ
અને તેમની પળ
તાપની ઉત્પત્તિ
રૂષભદેવે દિક્ષા ગ્રહણ કરી, સાધુઓના જેવા આચાર પાળવા માંડય હતા, તેમાંના કેટલાક હમણાનાં જૈન સાધુઓમાં જોવામાં આવે છે, “દશ વૈકાલિક સૂત્ર” માં જૈન સાધુઓના આચારવિચાર વિષે ઘણુ જ સારી રીતે માહિતી આપેલી છે, અને તેના ઉપરથી જણાય છે કે જૈન સાધુએનો ધર્મ ઘણજ સપ્ત, ક્રિયાઓ ઘણીજ મજબુત તથા આચાર વિચારે, ઈદ્રયદમન કરવામાં તથા સત્ય રીતે વર્તવામાં સમાયેલો છે.
એ સત્રના દશમા અધયયનમાં જણાવ્યું છે કે “જે સાધુ ભાવ સહિત દિક્ષા લઈ સંસારમાંથી મુક્ત થાય કે થયા હોય, તેમણે સદાકાળ ચિત્તની સમાધિ રાખી વિતરાગના ઉપદેશ પ્રમાણે સંયમ પાળવે જોઈએ ” પ્રથમ વીતરાગી રૂષભદેવ (આ કાળમાં ) હોવાથી તેમણે જે આચારો ઘડો કહાડયા, તેજ પોતે પાળ્યો અને હમણુના સાધએ પણ તેજ આચારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com