Book Title: Jain Tirth Margdarshikka
Author(s): Pradip Jain
Publisher: Jain Mitra Karyalay
Catalog link: https://jainqq.org/explore/004584/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેનાથી માર્ગદર્શિકા મુલ્ય 8 રૂ.૪૦/ ભારતના ઉધામાં રાજ્યોના જીલ્લા પ્રમાણ જેના તીર્થોની યાત્રાએ જવા માટેની એક ઉપયોગી માહિતી. પ્રકાશક :જૈનમિત્ર કાર્યાલય સંકલન = સંપાદન : પ્રદીપ જૈન (ડભોઇવાળા) મોબાઇલ : ૯૩૭૭૨૧૦૫૧૧, ૯૮૨૫૯૦પપ૭૫ શાંતિધામાં સ્વ. દિલીપ-પરેશ અશોકચંદશાહ સાર્વજનિક પાંજરાપોળ 'આમારી ખબર પૂઘવાઆમ આપતા રહેજો આપણી સંસ્કૃતિનું પ્રતીક પાંજરાપોળ છે, તેને સાચવવાની જવાબદારી આપણા સૌની છે. 2800 Porate & Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ દર્શનાર્થે પધારો શ્રી ધર્મસૂરિધામ dીધે જ આ કાર્યક્ષ તથી વિનય મનસૂરીજી મહારાજ dies કાશ al Rere Here શ્રી પાર્શ્વપાલીદાદા વડોદરા-મુબઇ ને.હા.નં.૮, મુ.વરણામા, જી.વડોદરા.(ગુજરાત) ફોન : ૦૨૬૫-૨૮૩૦૯૫૧ અલૌકિક આશીર્વાદ પૂ.યુગદિવાકર આ.શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. મુળનાયક શ્રી નિલકમલ પાર્શ્વનાથ ભગવાનની અત્યંત દેદીપ્યમાન અને ચમત્કારીક મર્તિ જ્યાં બિરાજમાન છે એવા શ્રી પાર્શ્વપદ્માવતી ધર્મ ધામ તીર્થના પ્રેરક પૂ.આ.વિ. શ્રી મહાનંદસૂરિજી મ. સા., વ. જાપધ્યાનસાધક આ.દેવ શ્રી મહાબલસુરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શન મુજબ વડોદરાની સમીપમાં વરણામા ગામે નેશનલ હાઇવે નં.૮પર વિશાળ જગ્યાપર આ તીર્થનું નિર્માણ થયું છે. આ સંકુલમાં સાધુ-સાધ્વી ભગવંતને ઉતરવા માટે ઉપાશ્રય તથા યાત્રીકો માટે સુવીધાજનક ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. ખાસ કરીને અમદાવાદ મુંબઇ ને.હા.પર રોડ ટચ આ તીર્થ આવેલું હોવાથી યાત્રીકોને અને સાધુ-સાધ્વી ભગવંતોને વધારે અનુકુળ રહે છે. અહીથી વડોદરા ૧૫ કિ.મી. દૂર છે. તીર્થ માર્ગદર્શક : પ.પૂ.આચાર્ય દેવ વિજય મહાપદ્મસુરિજી મ. સા. 2B0OTORate & Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ભારતના તમામ રાજ્યોના જિલ્લા પ્રમાણે જેન તીર્થોની યાત્રા એ જવા માટેની ઉપયોગી માહિતી આપતું એક અનોખું પુસ્તક જેની તીર્થ બીહક્કિો| JAIN PUSTAK BHANDAR 110, Guruwar Peth, Pune - 42. Ph.0242051,R-24125 સંપાદક પ્રદીપ જેન, ડભોઇવાળા Jainheducation memanona-20uFWate:-personaluse omy www.jamne moraty.org Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક જેનમિત્ર કાર્યાલય જૈનવાગા, ચંદ્રપ્રભસ્વામીની શેરી, મુ.ડભોઈ-૩૯૧ ૧૧૦.જિ વડોદરા મોબાઇલ: ૯૮૨૫૭૫૫૭૫ ૯૩૭૭૨૧૦૫૧૧ પ્રાપ્તિ સ્થાના જેનમિત્ર કાર્યાલય જેનવાગા, ચંદ્રપ્રભસ્વામીની શેરી, મુ.ડભોઇ-૩૯૧ ૧૧૦.જિ.વડોદરા. દ્વિતિય આવૃત્તિ ૦૯-૦૩-૨૦૦૫ વિક્રમ સંવત-૨૦૬૧ કિંમત : રૂા. ૪૦/- (ચાલીસ રૂપિયા) 2000 Forjate & Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ © જુલા વાંચતા પહેલા રાજા ઇ.સ.૧૯૯૯ માર્ચની ૨૩ તારીખે જેનમિત્ર સમાચાર પત્રનો પ્રથમ અંક પ્રગટ થયો. જેન સમાજમાં અનેક સામાયિકો અને સમાચાર પત્રો પ્રગટ થતા હતા. પરંતુ જેનમિત્ર અખબાર માત્ર સમાચાર જ નહિ પણ ખૂબજ જાણવાલાયક અને ઉપયોગી માહિતી શોધી લાવીને પ્રગટ કરતા હતા. અમે શરૂઆતના અંકોમાં જ સમગ્ર ભારતના જૈન તીર્થોની ખૂબજ સુંદર અને જરૂરી માહિતી પ્રગટ કરી હતી. ત્યાર બાદ આજે આ અખબારને છઠ્ઠું વર્ષ પુરૂ થયું અને સો(૧૦૦)મા અંકથી પણ અમે આગળ પહોંચ્યા ત્યાં સુધીમાં અમે જેનમિત્રના સેંકડો વાચકોને ખૂબ સુંદર માહિતી આપી હતી. અમારા જૈનમિત્રના નિયમીત વાચકોનું કહેવું એમ હતું કે તમો આ માહિતી જે અલગ અલગ અંકોમાં આપી છે તેનું સંકલન કરીને માત્ર એક બુક બનાવો તો સૌ કોઈને ઉપયોગી થાય. અમો વાચકોના આજવિચારને અમલમાં મુકીને આપની સામે ભારતના જૈન તીર્થોની માહિતી જિલ્લા પ્રમાણે રજૂ કરી છે. આ પુસ્તક પ્રગટ કરતા અમે અમુક જૈન તીર્થોના પુસ્તકોનો સહારો પણ લીધેલ છે. આ સિવાય અમે ફોન દ્વારા ટ્રસ્ટીઓ સાથે વાર્તાલાપ કર્યો છે. માહિતી મેળવી છે. ચોકકસ અને કાળજીપૂર્વક આ માહિતી આપવાનો અમે પ્રયાસ કર્યો છે. છતાં કયાંક ક્ષતિ દોષ રહી ગેઓ હોય તો અમોને જાણ કરવાથી નવી આવૃત્તિમાં તે સુધારો ચોક્કસ કરીશું. સંવત-૨૦૧૧ શુભાભિલાષી ૦૯-૦૩-૨૦૦૫, ડભોઇ પ્રદીપ જેના 2000 porate & Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ [, .. " : : : :::: જેનમિત્રના કાયમી આધારસ્થંભ શશિકાન્ત ચશ્માવાળા રાવપુરા, વડોદરા. સુમેરૂ નવકાર તીર્થ મીયાગામ, કરજણ શ્રી દિલીપ-પરેશ અશોકચંદ શાહ સાર્વજનિક પાંજરાપોળ મીયાગામ, કરજણ જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરા (શ્રી મુકેશભાઈ શાહ) સંઘવી ફોરજીંગ એન્ડ એજીનિયરીંગ લિ. મહા બ્રેકો - શાહ ઇલેક્ટ્રીકલ્સા (શ્રી પંકજભાઇ,શ્રી હિતેશભાઈ) પાર્થ લાસીસ વડોદરા (શ્રી પ્રકાશભાઇ કે.ભાવસાર) આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત - શ્રી આશુભાઇ વ્યાસ અમદાવાદ, લોકલાડીલા જેન સંગીતકાર - કર્ણિક શાહ, વડોદરા સમસ્ત જેનમિત્ર પરિવાર ઉપરોક્ત તમામ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર માને છે. 2500 Porate & Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ “s જે છે કે રે ધું છે : (E આ ન ક મ દ ર્શ ન ગુજરાત રાજ્યમાં આવેલા જૈન તીર્થો તીર્થ સ્થાન શ્રી શંખેશ્વરતીર્થ(અણસ્તુ) શ્રી સુમેરૂનવકારતીર્થ શ્રી વરણામા તીર્થ શ્રી વણછરા તીર્થ શ્રી વડોદરા શહેર શ્રી ઓમકાર તીર્થ શ્રી ડભોઇ તીર્થ શ્રી બોડેલી તીર્થ શ્રીપાવાગઢ તીર્થ શ્રી પારેલી તીર્થ શ્રી નવગ્રહ આરાધના તીર્થ શ્રી ભરૂચ તીર્થ શ્રી ઝગડીયાજી તીર્થ શ્રી ગંધારતીર્થ શ્રી કાવી તીર્થ શ્રી સૂર્યપુર(સુરત) તીર્થ શ્રી નવસારી તીર્થ શ્રી તપોવન સંસ્કારધામ તીર્થ શ્રી તીથલતીર્થ ............. શ્રી અલીપોર તીર્થ શ્રી બગવાડા તીર્થ ................૭ ૧૦. ૧૧. ••••••••••••••••• ૧૨. ૧૩. ...પ •••••••••...૫ ૧૪. ૧૫. - ૧૬, ૧૭. ............... ............ ૧૮. ૧૯. ૨૦. ૨૧. 2060 Porate & Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ર A ................. ................ A ૨૪. A શ્રી ૨૬. ૦ ................ .................. ૨૯. ૦ ૦ ૩૧. ................. ૦ ..... ૦ ૩૩. હ ૩૪, શ્રી નંદીગ્રામતીર્થ શ્રી વાલવોડતીર્થ શ્રી ખંભાત તીર્થ ............... ૨૫. શ્રી માતર તીર્થ ................ શ્રી કલિકુંડ તીર્થ ................ ૨૭. શ્રી ભોંયણી તીર્થ ................. ૨૮. શ્રી સાવસ્થી તીર્થ શ્રી મેરૂધામ તીર્થ ૩૦. શ્રી કોબા તીર્થ શ્રી ચંદ્રપ્રભલબ્ધીધામ તીર્થ ૩૨. શ્રી બોરીજતીર્થ શ્રી વામજ તીર્થ .................. ...૧૧ શ્રી મહુડી તીર્થ ............ ૩૫. શ્રી શેરીસાતીર્થ શ્રી પાનસરતીર્થ. ................. ૩૭. શ્રી મહેસાણા તીર્થ શ્રી નંદાસણ તીર્થ ૩૯. શ્રી રાંતેજ તીર્થ ............ ૪૦. શ્રી વીજાપુરતીર્થ .....૧૪ શ્રી આગલોડતીર્થ શ્રી આનંદપુરતીર્થ ....૧૪ ૪૩. શ્રી શંખલપુર તીર્થ શ્રી મોઢેરા તીર્થ ૪૫. શ્રી વાલમ તીર્થ ૪૬. શ્રી તારંગાજી તીર્થ ................... Jalusalureasonryternational P aese personaruse only www.jainelibrary.dg .............. હ ,,, હ ૩૬, બ •••••••••...... ૩૮. ...૧૩ બ •..................... ૪૧. .......... બ ૪૨. .......... .......... દ ............... •••..૧૫ દ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪૭. પણ પર 6 6 ૫૦. ૫૧. 6 ૫૨. થીએ. N ૫૩. ...... N પ૩. A ૫૪. ................. ( ......•••••• ૦ પપ. ૫૬. પ૭. ૫૮. ૦ શ્રી ગાંભુ તીર્થ શ્રી કંબોઇ તીર્થ શ્રી પાટણ તીર્થ શ્રી ચારૂપ તીર્થ શ્રી ચાણસમાતીર્થ શ્રી મેત્રાણા તીર્થ શ્રી શંખેશ્વરજીતીર્થ શ્રી જમણપુરતીર્થ શ્રી મુજપુરતીર્થ શ્રી કુંભારીયાજી તીર્થ શ્રી પાલનપુરતીર્થ શ્રી થરાદતીર્થ શ્રી ભીલડીયાજી તીર્થ શ્રી ભોરોલ તીર્થ શ્રી ભદ્રેશ્વરતીર્થ શ્રી કટારીયાતીર્થ શ્રી વાંકી તીર્થ શ્રી બોંતેરજીનાલયતીર્થ શ્રી કોઠારા તીર્થ શ્રી સુથરી તીર્થ શ્રી તેરા તીર્થ શ્રી નલિયા તીર્થ શ્રી માંડવી તીર્થ શ્રી ઈડરતીર્થ શ્રી વડાલી તીર્થ ...... .......................... ........... ૦ ૦ . $ $ $ 6 - જે છે કે . ૬૨. ૬૩. ય ............. ................... ....... મ ૬૫. છ છ હ .......... બ ,,,, ,,,૨ ...................... બ ૭૦. ૭૧. બ 2000 Pobrate & Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭૨. ર ................... ........ ... દ ૭૩. ૭૪. ૭૫. ૭૬. છે ......... ........... ••••.૨S ૭૭. M ......... •••• ... ૨૭ ૭૮. ૭૯. 6 ૮ ૮૦. ૧ ૮૨. ....... ૧ ૧ ૮૩. ૮૪. H શ્રી મોટાપોસીના તીર્થ શ્રી નાનાપોસીના તીર્થ શ્રી હસ્તગીરી તીર્થ શ્રી ઘેટીનીપાગ તીર્થ શ્રી શેત્રુંજીડેમતીર્થ શ્રી તળાજાતીર્થ શ્રી દાકાતીર્થ શ્રી મહુવા તીર્થ શ્રી ઘોઘા તીર્થ શ્રી કદમ્બગીરી તીર્થ શ્રી વલ્લભીપુરતીર્થ શ્રી અયોધ્યાપુરમ તીર્થ શ્રી ભાવનગર તીર્થ શ્રી ગીરનારજી તીર્થ શ્રી ચોરવાડતીર્થ શ્રી વંથલી તીર્થ શ્રી અજાહરાજી તીર્થ શ્રી ઉના તીર્થ શ્રી દેલવાડાતીર્થ શ્રી પ્રભાસપાટણ તીર્થ શ્રી વેરાવળ તીર્થ શ્રી દીવતીર્થ શ્રી જામનગરતીર્થ શ્રી હાલાર તીર્થ શ્રી શીયાણીતીર્થ ........... ............. ૧ ... •૨૦ ૮૫. ૮૬. ૦ ૦ ૮૭. ૮૮. ૦ ૩ ૮૯. ૯૦. ............. - ............ .............. ........... ૯૨. છે આ ૯૩. ......... ................ ૯૪. ................. ૯૫. ૯૬. •• • . ...... 3 2500 Porate & Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૯૭. =. ૯૯. શ્રી •••••••••• ૦ = ૦ ...૩૫ ૦ •..૩૫ .......૩૫ ,, વ ૩૬ ..૩૬ 6 શ્રી ઉપરીચાળાજી તીર્થ .............૩૩ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા જૈન તીર્થો ૯૮. શ્રીકોંકણશત્રુંજય તીર્થ ................ શ્રી અગાસી તીર્થ શ્રી પિયુષપાણી તીર્થ શ્રી ભુનભાનુ માનસ મંદિરમ્ તીર્થ ........................ શ્રી શંખેશ્વરધામ તીર્થ ........ ૧૦૩. શ્રી તલાસરી જેનવિહારધામ તીર્થ .................. ૧૦૪. શ્રી સુયશ શાંતીલામતીથી ૧૦૫. શ્રી કોસબાડ જેન તીર્થ ૧૦૬. શ્રી પાર્શ્વપદમાલય તીર્થ ૧૦૭. શ્રી શત્રુંજય ભક્તામર તીર્થ ૧૦૮, શ્રી કાત્રજ તીર્થ ૧૦૯. શ્રી બલસાણા તીર્થ ............... ૧૧૦. શ્રી નેરતીર્થ ૧૧૧. શ્રી ધુલિયા તીર્થ ૧૧૨. શ્રી શીરડી તીર્થ ૧૧૩. શ્રી અમલનેરતીર્થ .............. ૧૧૪, શ્રી ધર્મચક્રપ્રભાવતીર્થ ૧૧૫. શ્રી ભદ્રાવતી તીર્થ ૧૧૬. શ્રી કુંભોજગીરી તીર્થ ૧૧૭. શ્રી પાર્શ્વપ્રજ્ઞાલય તીર્થ ....................... ૧૧૮. શ્રી અંતરીક્ષજીતીર્થ ....................૪૧ ૧૧૯. શ્રી આકોલાજી તીર્થ ..............૪૧ ..................... 6 ...૩૭ .............. A A •..................... A A ( ................. m ૦ ••••૪૦ Jam Lamotronuntemaional 2013PCIEGO personal use only www.janonorary dig Page #12 -------------------------------------------------------------------------- ________________ ....... .......... - ૧૨૬. ૧ શ્રી •••••૪૪ ૪ ૨૯. ...................... ક ૧૨૦. શ્રી કરાડતીર્થ ૧૨૧. શ્રી તાલનપુરતીર્થ ....................૪૨ ૧૨૨. શ્રી માંડવગઢતીર્થ .............૪૨ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા જૈન તીર્થો ૧૨૩. શ્રી મોહનખેડાતીર્થ ૧૨૪. શ્રી ભોંપાવર તીર્થ ••••••••••••••...૪૩ ૧૨૫. શ્રી અમીઝરા તીર્થ શ્રી બદનાવરતીર્થ ૧૨૭. શ્રી રાજગઢ તીર્થ ૧૨૮. શ્રી બીમ્બદોડતીર્થ શ્રી સેમાલીયા તીર્થ •••••.૪૫ ૧૩૦. રતલામ શહેર ૩૧. શ્રી કરમદી તીર્થ ................ ૩૨. શ્રી સાગોદીયા તીર્થ ...................... ૧૩૩. શ્રી અલોકીક પાર્શ્વનાથ તીર્થ ૧૩૪. શ્રી ઉન્હલતીર્થ ............... ૧૩૫. શ્રી ઉજેનતીર્થ ૧૩૬. શ્રી પરાસલી તીથી ૧૩૭. ઈદોર શહેર ............... ૧૩૮. શ્રી લક્ષ્મણી તીર્થ ૧૩૯. શ્રી અલીરાજપુરતીર્થ ................. ૧૪૦. શ્રી ધરાનગરીતીર્થ ...૫૧ ૧૪૧. શ્રી વહીતીર્થ ............૫૧ ૧૪૨. શ્રી કુટેશ્વરતીર્થ .........................પર ત લ •••••••••••••...જલ્ડ •••••.૪૭. •.... ૪૮ ........... •••.૪૮ ••••.૪૯ ............. ૦ ૦. 2000 PORate & Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ K - - - - - ......... ....પ૩ ....૫૪ વિ ૧૪૩. શ્રી ઈગલપથ તીર્થ ૧૪૪. શ્રી મક્ષી તીર્થ ૧૪૫. શ્રી દેવાસ તીર્થ ................... ૧૪૬. શ્રી ઉવસગ્ગહરતીર્થ ............... ૧૪૭. શ્રી ભલવાડાતીર્થ .............. ૧૪૮. નવી દિલ્હી ....................પપ ૧૪૯. નવી દિલ્હી ...................પ૬ પંજાબ રાજ્યમાં આવેલા જેન તીર્થો ૧૫૦. શ્રી અમૃતસર તીર્થ ................૫૭ ૧પ૧. શ્રી લુધિયાના તીર્થ ..................પ૭ ૧૫૨. શ્રી જલંધર તીર્થ ............. ૧૫૩. શ્રી હોંશિયારપુરતીર્થ .............................. ૧પ૪. શ્રી સરહિન્દતીર્થ ૧૫૫. શ્રીકાંગડાજી તીર્થ ..............પ૯ બિહાર રાજ્યમાં આવેલા જૈન તીર્થો ૧૫૬. શ્રી રાજગૃહી તીર્થ ........................ ૧પ૭. શ્રી કુંડલપુરતીર્થ ૧૫૮. શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ •••••••••••• ૧પ૯, શ્રી પાટલીપુત્ર તીર્થ ૧૬૦. શ્રી ગુણીયાજી તીર્થ ........... ૧૬૧. શ્રી કાકંદી તીર્થ ૧૬૨. શ્રી ચંપાપુરી તીર્થ ....... ૧૬૩. શ્રી જુબાલુકા તીર્થ શ્રી સમેતશીખરજીતીર્થ .......................... . .............. ... * 2500 PORate & Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ •... ૭ G K ••••૮ A શ્રીપાવાપુરી તીર્થ .............૬૪ પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા જૈન તીર્થો ૧૬૪. શ્રી કલકત્તાતીર્થ ............ ૧૬૫. શ્રીજીયાગંજતીર્થ ................... ૧૬૬. શ્રી અજીમગંજતીર્થ ........................ ૧૬૭. શ્રી કઠગોલા તીર્થ .............૧૬ કર્ણાટક રાજ્યમાં આવેલા જૈન તીર્થો ૧૬૮. શ્રી બેંગ્લોર(ચીકપેટ) તીર્થ ................... ૧૬૯. શ્રી બેંગ્લોર(ગાંધીનગર) તીર્થ ૧૭૦. શ્રીમૈસુરતીર્થ ................ ૧૭૧. શ્રી સિધ્ધાચલતીર્થ ૧૭૨. શ્રી દેવપલ્લી તીર્થ ............. તામિલનાડુ રાજ્યમાં આવેલા જૈન તીર્થો ૧૭૩. શ્રી ચેન્નાઇ તીર્થ ................. ૧૭૪. શ્રી પુડલ તીર્થ ...................૬૯ ૧૭૫. શ્રી કલિકુંડતીર્થ (કેરળ) ........૭૦ આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલા જૈન તીર્થો ૧૭૬. શ્રી કુલપાકજી તીર્થ ..................૭૧ ૧૭૭. શ્રી હીંકારતીર્થ .................... ૧૭૮. શ્રી પેદમીરમતીર્થ ૧૭૯. શ્રી ગુડીવાડા તીર્થ ૧૮૦. શ્રી અમરાવતી તીર્થ ૧૮૧. શ્રી કાકટુરતીર્થ ૧૮૨. શ્રી ગુમ્મિલેરૂતીર્થ .................... ૪ ••••૬૯ .................... .......... ••••••••••••......૭૩ 2000 PORate & Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ છે કે ...................... ..................... ( M) ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલા જૈન તીર્થો ૧૮૩. શ્રી હસ્તિનાપુરતીર્થ .............૭૫ ૧૮૫. શ્રી કમ્પલાજી તીર્થ ••••••••••••••• ૧૮૬. શ્રી શ્રાવસ્તિતીર્થ ૧૮૭. શ્રી આઝાતીર્થ .............. ૭૭ ૧૮૮. શ્રી સૌરીપુરતીર્થ .૭૭ ૧૮૯. શ્રી હરિદ્વાર તીર્થ .......................... ૧૯૦. શ્રી અહિરછત્રા તીર્થ •••••••.................... ૧૧. શ્રી રત્નપુરી તીર્થ ૧૯૨. શ્રી કૌસમ્બિતીર્થ ................. ૧૯૩. શ્રી અયોધ્યા તીર્થ ૧૯૪. શ્રી પરિમલાલતીર્થ ૧૯૫. શ્રી ભેલપુરતીર્થ ૧૯૬. શ્રી ભદૈની તીર્થ ............... ૧૭. શ્રી સિંહપુરી તીર્થ ............................ ૧૯૮. શ્રી ચંદ્રપુરી તીર્થ ............૮૨ રાજસ્થાન રાજ્યમાં આવેલા જૈન તીર્થો ૧૯૯. શ્રીઆબુદેલવાડા તીર્થ ૨૦૦. શ્રી અચલગઢતીર્થ ૨૦૧. શ્રીપાવાપુરી તીર્થ ૨૦૨. શ્રી જીરાવાલાજી તીર્થ ૨૦૩. શ્રી દાંતરાઇ તીર્થ ............ ૨૦૪. શ્રીમંડારતીર્થ ................. ૨૦૬. શ્રી ભેરૂતારકધામ તીર્થ ................. ..........•••• •••••••••............ ...૮૫ 2000 rovate & Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ..............૮૭ •••••........૮૭ \ \ n ............. ...................... ......................... ............... CN) ૨૦૭. શ્રીનિંબજતીર્થ ૨૦૮. શ્રી વરમાણ તીર્થ ૨૦૯. શ્રી વીરવાડાતીર્થ ૨૧૦. શ્રી બામણવાડાજી તીર્થ ૨૧૧. શ્રી નાંદીચા તીર્થ શ્રી લોટાણા તીર્થ ૨૧૩. શ્રી પિંડવાડા તીર્થ ૨૧૪. શ્રી અજારી તીર્થ ૨૧૫, શ્રી ઓરતીર્થ ૧૬. શ્રી મુંડસ્થળતીર્થ ૨૧૭. શ્રીમીરપુરતીર્થ ૨૧૮, શ્રી દિયાણા તીર્થ શ્રી ઝાડોલી તીર્થ ૨૨૦. શ્રી શિરોહીતીર્થ ૨૨૧. શ્રી લુણાવાતીર્થ ૨૨૨. શ્રીરાતામહાવીરતીર્થ શ્રી રાણકપુરતીર્થ શ્રી સાદડી તીર્થ ૫. શ્રી નાડલાઇ તીર્થ ૬. શ્રી મુછાળા મહાવીરતીર્થ ૨૨૭. શ્રી ધાણેરાવ તીર્થ ૨૨૮. શ્રી વરસાણા તીર્થ ૨૨૯. શ્રી નાડોલતીર્થ ૨૩૦. શ્રી ખડાલા તીર્થ ૨૩૧. શ્રી સાંડેરાવ તીર્થ .............. VVVVUUUUUUUUUUUUUUUUU ................ ૨૨૪. ..... ............. .......... ............... .............૯૮ ...................૯૯ 2000 Porate & Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખીમેલતીર્થ ત્રીજાલોરતીર્થ શ્રી માંડવલા તીર્થ શ્રીસેવાડીતીર્થ શ્રી આહોર તીર્થ શ્રીસાંચોરતીર્થ ૨૩૨. ૨૩૩. ૨૩૪. ૨૩૫. ૨૩૬. ૨૩૭. ૨૩૮. ૨૩૯. ૨૪૦. ૨૪૧. ૨૪૨. ૨૪૩. ૨૪૪. ૨૪૫. ૨૪૬. ૨૪૭, ૨૪૮. ૨૪૯. ૨૫૦. ૨૫૧. ૫૨. ૨૫૩. ૨૫૪. ૨૫૫. શ્રી ઉદયપુર તીર્થ ૨૫૬. શ્રી આયડતીર્થ શ્રીભીનમાલતીર્થ શ્રી નાકોડાજી તીર્થ શ્રી જેસલમેર તીર્થ શ્રીબાડમેરતીર્થ શ્રીબ્રમસરતીર્થ શ્રીઅમરસાગરતીર્થ શ્રી લોદ્રવાતીર્થ શ્રી પોકરણ તીર્થ શ્રીજોધપુરતીર્થ શ્રીઓશિયાજીતીર્થ શ્રીગંગાણીતીર્થ શ્રી કાપરડાજી તીર્થ શ્રી ફલોંઘી તીર્થ શ્રી ઉમેદપુરતીર્થ શ્રી બીકાનેર તીર્થ શ્રી નાણાતીર્થ શ્રી ડુંગરપુર તીર્થ O 2560 Bate & Personal Use Only ..EE ૧૦૦ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૨ ૧૦૨ ..૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૪ ૧૦૫ .૧૦૫ ૧૦૬ ૧૦૬ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ P) ૨૫૭. શ્રીદેલવાડા-ઉદયપુરતીર્થ ૨૫૮. શ્રી પાલી તીર્થ ૨૫૯. શ્રી ચિતોડગઢતીર્થ ૨૬૦. શ્રી નાગહદતીર્થ ૨૬૧. શ્રી કરેડાતીર્થ શ્રી રાજનગર-કાંકરોલી તીર્થ શ્રી નાગરતીર્થ ૨૬૪. શ્રી મેડતા તીર્થ ૨૬૫. શ્રી કેશરીયાજી તીર્થ ૨૬૬. શ્રી નાગેશ્વરજી તીર્થ ...........૧૧૨ .........૧૧૨ ................૧૧૩ ............૧૧૩ ...........૧૧૪ ....... ...........૧૧૪ ••••• ............૧૧૫ ...................૧૧૫ ..................૧૧૬ ૬૨. ૨૬૩. ..................... ૧૧૭ ૧૨૫ ગુજરાતના જૈન તીર્થોની યાત્રા પ્રવાસે જનારા માટે ૧૧૮ ખુબજ સરળ અને સુંદરમાહિતી થી ૧૨૪ રાજસ્થાનના જેન તીર્થોની યાત્રા પ્રવાસે જનારા માટે ખુબજ સરળ અને સુંદર માહિતી થી ૧૨૮ મધ્યપ્રદેશના જૈન તીર્થોના રૂટના કિ.મી. અંતર ...૧૨૯થી ૧૩૩ ઉત્તરપ્રદેશના જૈન તીર્થોના રૂટના કિ.મી. અંતર ...૧૩૧ થી ૧૩૨ બિહાર-ઝારખંડના જૈન તીર્થો ના રૂટના કિ.મી. અંતર .......૧૩૩ મહારાષ્ટ્રના જૈન તીર્થો ના રૂટના કિ.મી. અંતર .....૧૩૩થી ૧૪૧ પશ્ચિમબંગાળના જેન તીર્થો ના રૂટના કિ.મી. અંતર............૧૪૧ શંખેશ્વરતીર્થમાં આવેલ જેન ધર્મશાળાના ફોન નં..................૧૪૨ પાલીતાણા તીર્થમાં આવેલ જેન ધર્મશાળાના ફોન નં...૧૪૩-૪૯ Jain Education international 280 Portate & Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ | વડોદરા જિલ્લામાં આવેલા તીર્થોના | ' ફોન નંબર અને સ૨નામાં (૧) શ્રી શંખેશ્વરતીર્થ (અણસ્તુ): સરનામું: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, જેન પેઢી, મુ.પો. અણસ્તુ, તા. | કરજણ-૩૯૧૨૪૦. જિ.વડોદરા ફોન નં. : ૦૨૬૬૬–૨૩૨૨૨૫, ૨૩૪૦૪૯ નજીકમાં આવેલ તીર્થઃ સુમેરુઃ ૬ કિ.મી., ડભોઇ-૪૦ કિ.મી., ભરૂચ-૪૫ કિ.મી. * (૨)શ્રી સુમેરૂ નવકારતીર્થ સરનામું શ્રી સુમેરૂ નવકારતીર્થ, સુમેરૂ ધામ, મુ.પો. મીયાગામ, તા. કરજણ, જિ.વડોદરા. ફોન નં. : ૦૨૬૬૬ ૨૩૧૦૧૦ નજીકમાં આવેલ તીર્થ : અણસ્તુ-ઉકિ.મી, પાંજરાપોળા –૧ કિ.મી., આમોદ-૩૬કિ.મી.,પાદરા–૨૮ કિ.મી. (૩) શ્રી વરણામા તીર્થ ઃ સરનામું પૂ. યુગદિવાક્ય ધર્મસૂરીજી પુણ્ય સ્મારકઃ શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ, વડોદરા-મુંબઇને. હા.નં.-૮, મુ.પો. વરણામા, જિ. વડોદરા ફોન નં. : ૦૨૬૫- ૨૮૩૦૯૫૧ નજીકના તીર્થો : વડોદરા-૧૫ કિ.મી., શંખેશ્વરુતીર્થ અણસ્તુ-૩૦ કિ.મી., ડભોઇ-૩૫ કિ.મી. 2800 Porrate & Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ (૪)શ્રી વણછરા તીર્થ સરનામું શ્રી વણછરા પાર્શ્વનાથ જૈન દેરાસર જૈન તીર્થ મુ.પો. વણછરા,વાયામોભારોડ, તા. પાદરા,જિ. વડોદરા. ફોન નં. : ૦૨૬૬૨– ૨૪૨૫૧૧ નજીમાં આવેલ તીર્થોઃ મોભા-૧૨ કિ.મી. સવાલ૧૨કિ.મી. પાદરા-૨૫ કિ.મી.,વડોદરા-૪૨કિ.મી., કાવી-૭૦ કિ.મી. (૫)શ્રી વડોદરાઃ સરનામું શ્રી અચલગચ્છ જૈને ભવન પ્રતાપ રોડ, રાવપુરા, ભાલેરાવ ટેકરી,વડોદરા. ફોન નં. : ૦૨૬૫ - ૨૪૩૨૮૫૮, ૨૪૨૩૭૦૯ શ્રી વિજય વલલ્મ જૈન ધર્મશાળા : ઘડિયાળીપોળ, માંડવી રોડ, વડોદરા સ્થાનક્વાસી જૈન ભોજનશાળા ઃ કોઠી ચાર રસ્તા, શાસ્ત્રી પોળ, વડોદરા (૬)શ્રી ઓમકાર તીર્થઃ સરનામું શ્રી ઓમકાર જેનતીર્થ, મુ.પો. પદમલા-૩૯૧૩૫૦, તા. છાણી, જિ. વડોદરા ફોન નં. : ૦૨૬૫- ૨૨૪૨૭૯૨ નજીકમાં આવેલ તીર્થોઃ વડોદરા-૧પકિ.મી.,છાણી-પI કિ.મી.,વાસદ-૯કિ.મી., આણંદ-૨૪કિ.મી.,બોરસદ-૨ કિ. 2560 Porrate & Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ (૭) શ્રી ડભોઈતીર્થઃ સરનામું શ્રી શેઠ દેવચંદ ધરમચંદની પેઢી, જેનવાગા, શામળાજીની શેરી, મુ. ડભોઈ – ૩૯૧ ૧૧૦, જિ.વડોદરા ફોનનં. ૦૨૬૬૩ ૨૫૮૧૫૦/ભોજનશાળા-૨૫૮૮૦૧ નજીકમાં આવેલ તીર્થો બોડેલી-૪૦ કિ.મી., અણસ્તુ –૪૦ કિ.મી.,પાવાગઢ-૮૯ કિ.મી., સુમેરૂ-૩૫, વરણામા-૪૦,ઓમકાર–૫૦, લક્ષ્મણી-૧૨પાકિ.મી, (૮) શ્રી બોડેલી તીર્થક સરનામું શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભા, ઠે. બજારમાં) મુ.પો. બોડેલી૩૯૧૧૩૫, જિ. વડોદરા શેન નં. : ૦૨૬૬૫– ૨૨૨૦૬૭, નજીકમાં આવેલ તીર્થો પાવાગઢ-૩પકિ.મી.,ડભોઇ--૪૦ | કિ.મી., વડોદરા-૭૦ કિ.મી. 'પંચમહાલ જિલ્લામાં આવેલા તીર્થોના 'ફોન નંબર અને સરનામા (૯) શ્રીપાવાગઢતીર્થઃ સરનામું શ્રી પરમાર ક્ષત્રીય જેન સેવા સમાજ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર, .પો. પાવાગઢ-૩૮૯૩૬૦, જિ. પંચમહાલ ફોન નં. : ૦૨૬૭૬-૨૪૫૦૬ નજીકમાં અાવેલ તીથ: હાલોલ-૭ કિ.મી.,કલોલ-૨૦ ગોધરા-૪૬ કિ.મી.,બોડેલી-૩૬ કિ.મી. ડભોઇ૮૯ કિ.મી. 2500 Porrate & Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૦)શ્રી પારોલી તીર્થ સરનામુંઃ શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન દેરાસર, મુ.પો. પારોલી, વાયા, વેજલપુર, જિ.પંચમહાલ ફોન નં.:૦૨૬૭૬-૨૩૪૫૩૯, ૨૩૪૫૧૦ નજીક્માં આવેલ તીર્થો ગોધરા-૪૧કિ.મી., વડોદરા-૫૦ કિ.મી., બોડેલી-૫૫કિ.મી. (૧૧) શ્રી નવગ્રહ આરાધના તીર્થ સરનામું: શ્રી આરાધના ધામ જૈન ટ્રસ્ટ, જૈન દેરાસર શાંતિનગર, મુ.ગોધરા, જિ.પંચમહાલ-૩૮૯૦૦૧ ફોન નં. : ૦૨૬૭૨-૨૪૪૫૬૩, ૨૬૫૦૩૫ નજીક્માં આવેલ તીર્થ : ગોધરા-૪કિ.મી.,હાલોલ૩૯ કિ.મી.,પાવાગઢ-૪૭ કિ.મી.,વડોદરા-૮૫કિ.મી. ભરૂચ જિલ્લામાં આવેલા તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૨)શ્રી ભરૂચ તીર્થઃ સરનામું: શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર પેઢી, શ્રીમાળીપોળ,મુ.ભરૂચ ૩૯૨૦૦૧,ફોન નં.:૦૨૬૪૨-૨૬૨૫૮૬,૨૨૧૭૫૦ નજીકમાં આવેલ તીર્થઃ ઝઘડીયા-૨૨કિ.મી.,ગંધાર ૫૦કિ.મી.,કાવી-૭૫કિ.મી.,સુમેરૂનવકારતીર્થ-૪૬ કિ. જ 2560 Bate & Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રી ઝઘડીયાજી તીર્થઃ સરનામું શ્રી જેન રિખવચંદજી મહારાજની પેઢી, મુ.પો.ઝઘડીયા – ૩૯૩ ૧૧૦, જિ.ભરૂચ ફોન નં. : ૦૨૬૪૫ – ૨૨૦૮૮૩ નજીકમાં આવેલ તીર્થો : ભરૂચ-૨૨ કિ.મી., ગંધાર-૬૫ કિ.મી. કાવી-૧૧ કિ.મી. (૧૪)શ્રી ગંધાર તીર્થઃ સરનામું શ્રી ગંધાર જૈન દેરાસર ટ્રસ્ટ, મુ.પો. ગંધાર-૩૯૨૧૪૦, તા.વાગરા, જિ.ભરૂચ ફોન નં. : ૦૨૬૪૧ – ૨૩૨૩૪૫ નજીકમાં આવેલ તીર્થો ઝઘડીયા-૬૫ કિ.મી., વાગરા-૨૧ કિ.મી., કાવી –૬૫ (૧૫)શ્રી કાવી તીર્થ સરનામું શ્રી રિખવદેવજી મહારાજ જેન દેરાસર, અ.પો.કાવી –૩૯૨ ૧૭૦, તા.જંબુસર,ભરૂચ. ફોનનં.૦૨૭૪૪-૨૩૦૨૨૯ નજીકમાં આવેલ તીર્થો : ગંધાર-૬૫ કિ.મી., ભરૂચ-૭પકિ.મી., ઝઘડીયા-૧૧ કિ.મી. સુરત-નવસારી જિલ્લામાં આવેલા 'તીર્થોના ફોન નંબર અને સરનામા --- ---- - -~ 2500 Por ate & Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૬)શ્રી સૂર્યપુર (સુરત) તીર્થઃ ભરૂચ શહેરમાં કુલ ૧૪પજિનાલયો આવેલા છે. ખાસ કરીને સુરતનું આગમ મંદિર જિનાલચ જોવા જેવું છે. સુરતમાં દસથી વધુધર્મશાળા છે. જેમાં ગોપીપૂરા, કાજીના મેદાનમાં યાત્રિક ભવન, સ્ટેશન રોડપરની ધર્મશાળા આદિ ખૂબ જ જાણીતી છે. (૧૭) શ્રી નવસારી તીર્થ : સરનામું શ્રી નવસારી જે.મૂ. જૈન સંઘ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, મધુમતી, નવસારી(ધર્મશાળા-ભોજનશાળાની સગવડ મળી શકશે) ફોન નં. : ૦૨૬૩૭ - ૨૫૮૮૮૨ નજીક્યાં આવેલા તીર્થો : સૂરત-૩૦કિ.મી. તપોવન-૬ (૧૮)શ્રી તપોવન સંસ્કારધામઃ સરનામું * તપોવન સંસ્કારધામ, મ.ધારાગિરિ, પો. બીલપોર – ૩૯૬૪૨૪,જિ.નવસારી. ફોન નં. : ૦૨૬૩૭ - ૨૫૮૯૫૯ /૨૫૮૯૨૪ નજીકમાં આવેલ તીર્થો નવસારી-ઉકિ.મી.,ચીખલી૩૦ કિ.મી., સુરત-૩૦ કિ.મી. 'વલસાડ જિલ્લામાં આવેલા તીર્થોના 'ફોન નંબર અને સરનામા 2500 Porrate & Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૯)શ્રી તીથલ તીર્થ : સરનામું : શ્રી શાન્તિનિકેતન સાધના દ્ર, મુ.તીથલ, જિ.વલસાડ ફોન નં.: ૦૨૬૩૨-૨૪૮૦૭૪ નજીકમાં આવેલા તીર્થોઃ સાપુતારા-૧૩૫ કિ.મી., સુરત-૮૦ કિ.મી. અહીંથી વલસાડ ૩ કિ.મી. દૂર છે. (૨૦)શ્રી અલીપોર તીર્થઃ સરનામું શ્રી આલિપોર તીર્થ,મુ. આલીપોર-૩૯૬૪૦૯વિશેષ સંપર્ક માટે શ્રી જયકુમાર દુર્લભભાઈ શાહ, અગિયારી સ્ટ્રીટ, બિલીમોરા ફોન નં. ૦૨૬૩૪-૨૩૨૯૭૩ નજીકમાં આવેલ તીર્થો ચિખલી-૩કિ.મી., નવસારી૧૫ કિ.મી.,બિલીમોરા,-૧૫ કિ.મી., વલસાડ-૩૦ કિ. (૨૧) શ્રી બગવાડા તીર્થ સરનામુંઃ શ્રી બગવાડા પરગણા જેન દેરાસર પેઢી, મુ.પો. બગવાડા- ૩૯૬૧૮૫ વાયા-ઉદવાડા, તા. પારડી, જિ. વલસાડ ફોન નં. : ૦૨૬૦– ૨૩૪૨૩૧૩ નજીકમાં આવેલ તીર્થોઃવાપી-૬ કિ.મી., ઉદવાડા૩ કિ.મી., વલસાડ-૨૧ કિ.મી. ૭. 2500 Por ate & Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૨)શ્રી નંદીગ્રામ તીર્થ સરનામું શ્રી ઓસિયાજી નગર જૈન તીર્થ, મુ.પો. નંદીગ્રામ, સ્ટેશનઃ ભીલાડ, જિ.વલસાડ ફોન નં.: ૦૨૬૦ – ૨૭૮૨૦૮૯ નજીકમાં આવેલા તીર્થોઃ વાપી-૧૭ કિ.મી.,તલાસરી૧૫ આ તીર્થ ભિલાડ સ્ટેશનથી ૪ કિ.મી. દૂર છે. 'આણદ-ખેડા જિલ્લામાં આવેલા 'તીર્થોના ફોન નંબર અને સરનામા (૨૩)શ્રી વાલવોડતીર્થ સરનામું શ્રી વાલવોડ જેન જે.ચંદ્રમણી તીર્થ પેઢીમ. વાલવોડ, તા.બોરસદ, જિ.આણંદ ફોન નં. : ૦૨૬૯૧-૨૮૮૧૫૮ નજીકમાં આવેલા તીર્થો બોરસદ-૧૧,વડોદરા-૬૦ કિ.મી. (૨૪) શ્રી ખંભાત તીર્થઃ સરનામું શ્રી સ્તંભન પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, ખારવાડા મુ.પો. ખંભાત૩૮૮૧૨૦ જિ.આણંદ . ફોન નં. : ૦૨૬૯૮-૨૨૩૬૯૬. નજીકમાં આવેલા તીર્થો વડોદરા-૮૦ કિ.મી., - માતર-પ૦ કિ.મી., કલિકુંડ-૬૫ કિ.મી. - ૮) - ન - 2500 Porrate & Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ -- - - - -- -- - - ( ૯ (૨૫) શ્રી માતર તીર્થ સરનામું શ્રી સાચાદેવ કારખાના પેઢી, મુ.પો. માતર૩૮૭પ૩૦, જિ.ખેડા ફોન નં. : ૦૨૬૯૪-૨૮૫૫૩૦ નજીકમાં આવેલા તીર્થો : નડિયાદ-૨૧કિ.મી., અમદાવાદથી માતર ૫૪ કિ.મી., ક્લીકુંડ–૨૮ કિ.મી. અહીંથી ખેડા ૫ કિ.મી. દૂર છે. અમદાવાદ જિલ્લામાં આવેલા તીર્થોના 'ફોન નંબર અને સરનામા (૨૬)શ્રી કલિકુંડ તીર્થઃ સરનામું શ્રી તેજપાલ વસ્તુપાલ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ, મુ.કલિકુંડ,પો.ધોળકા. ફોન નં. ૦૨૭૧૪–૨૨પ૭૩૯/૨૨૫૨૧૮ નજીકમાં આવેલા તીર્થોઃ માતર-૩૬કિ.મી., ખેડા-૩૦ કિ. શંખેશ્વર-૧૩પમી.,અમદાવાદ-૪૦કિ.,ધોળકા-૧કિ. (૨૭)શ્રી ભોયણી તીર્થ સરનામું શેઠજીવનદાસ ગોડીદાસ પેઢી, શ્રી મલ્લિનાથ જેન કારખાના ટ્રસ્ટ, મુ.પો. ભોયણી, તા. વિરમગામ, જિ.અમદાવાદ | ફોન નં. : ૦૨૭૧૫ -૨૫૦૨૦૪ નજીકમાં આવેલા તીર્થો રાંતેજ-૨૨, મહેસાણા૪૫, અમદાવાદ-૬૦ કિ.મી.ડી-૧૬કિ.મી. 2560 Porrate & Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦ F(૨૮) શ્રી સાવસ્થી તીર્થઃ સરનામું શ્રી સાવસ્થી તીર્થ, મુ.પો.બાવળા,તા.ધોળકા,જિ.અમદાવાદ-૩૮૨૨૨૦ ફોન નં. : ૦૨૭૧૪-૨૩૨૬૧૨/૨૩૨૦૮૧ નજીક્યાં આવેલા તીર્થો : ધોળકા-૧પકિ.મી., સરખેજ-૨૨ કિ.મી., અમદાવાદ-૩૪ કિ.મી., બગોદરા-૩૦ અમદાવાદ ભાવનગર હાઇવે પર આ તીર્થ આવેલું છે. ગાંધીનગર જિલ્લામાં આવેલા તીર્થોના 'ફોન નંબર અને સરનામા (૨૯) શ્રી મેરૂધામ તીર્થ સરનામું શ્રી મેરૂધામ જૈન તીર્થ, સાબરમતી ગાંધીનગર હાઇવે, મુ.અમીયાપુર, ગાંધીનગર ફોન નં. ૦૭૯-૩૨૭૬૦૭૭ નજીકમાં આવેલા તીર્થોતપોવનસંસ્કારપીઠ-૧ કિ.મી (૩૦)શ્રી કોબા તીર્થ સરનામું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, મુકોબા, જિ. ગાંધીનગર ફોન નં. : ૦૭૯-૩૨૭૬૨૦૪ નજીકમાં આવેલા તીર્થો તપોવનસંસ્કાર પીઠ-૪ કિ.મી., મેધામ-૩ કિ.મી., લબ્ધિધામ-ચિલોડા-૧૩ કિ.મી., સાબરમતી-૯ કિ. 2000 Porrate & Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૧ (૩૧)શ્રી ચંદ્રપ્રભલબ્ધિ ધામઃ સરનામુંઃ શ્રી ચન્દ્રપ્રભ લબ્ધિધામ,મુ.પો.ધણપ, ને.હા.નં.-૮, ચિલોડા ચોક્ડી, જિ.ગાંધીનગર ફોન નં. : ૦૭૯-૩૨૭૨૦૦૯ નજીક્માં આવેલા તીર્થો : અમદાવાદ-૨૮ કિ.મી., અમદાવાદ-અંબાજી હાઇવે પર આ તીર્થ આવેલું છે. કોબા-૧૩ કિ.મી., ગાંધીનગર-૧૦ કિ.મી. (૩૨) શ્રી બોરીજ તીર્થઃ સરનામુંઃ શ્રી વિશ્વમૈત્રી ધામ, શ્રી બોરીજ તીર્થ પેઢી, “જ” રોડ,અક્ષરધામ સામે, ગાંધીનગર ફોન નં. : ૦૭૯-૩૨૨૬૩૮૦/૩૨૪૩૧૮૦ નજીકમાં આવેલા તીર્થો : ગાંધીનગર-૧૦કિ.મી., અમદાવાદ-૧૫કિ.મી.,કોબા તપોવન અને મેરૂધામ તીર્થો નજીકમાં જ છે. (૩૩) શ્રી વામજ તીર્થ સરનામું : શેઠ શ્રી આણંદજી કલયાણજી પેઢી,મુ.પો. વામજ-૩૮૨૭૨૧ નજીકમાં આવેલા તીર્થો શેરીસા-૧૦ કિ.મી., અહીંથી ક્લોલ શહેર ૬ કિ.મી.દૂર ત્યાંથી મુખ્ય સડકથી ૮ કિ.મી આદરેજ તથા ત્યાંથી વામજ ૫ કિ.મી.દુર છે. 2560 Bate & Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ (૩૪)શ્રી મહુડી તીર્થ સરનામું શ્રી મહુડી જૈન છે.] મૂર્તિ પૂજકટ્રસ્ટ,મુ.પો.મહુડી-૩૮૨૮૫૫,જિ.ગાંધીનગર ફોન નં. ૦૨૭૬૩–૨૮૪૬૨૬,૨૮૪૬૨૭ નજીકમાં આવેલા તીર્થો વિજાપુર-૧૦ કિ.મી., - મહેસાણા-પ૫ કિ.મી., ગાંધીનગર-૩૩ (૩૫) શ્રી શેરીસા તીર્થઃ સરનામું શેઠ શ્રી આણંદજી કલ્યાજી પેઢી, મુ.પો.શેરીસા-૩૮૨૭૨૧, જિ.ગાંધીનગર ફોન ન. : ૦૨૭૬૪–૨૫૦૧૨૬. નજીકમાં આવેલા તીર્થો : વામજ-૧ પકિ.મી., પાનસર-૧૪ કિ.મી., ભોયણી-૪૨કિ.મી.કલોલ સ્ટેશનથી ૮ કિ.મી. દૂર છે.અમદાવાદથી ૩૭ કિ.મી. દૂર છે. (૩૬)શ્રી પાનસર તીર્થઃ સરનામું શ્રી પાનસર મહાવીર સ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ, મુ.પો. પાનસર૩૮૨૭૪૦, તા. કલોલ, જિ. ગાંધીનગર ફોન નં. : ૦૨૭૬૪–૨૮૮૨૪૦, ૨૮૮૪૦૨ નજીકમાં આવેલા તીર્થો શેરીસા-૧૪ કિ.મી., મહેસાણા-૪૦ કિ.મી. ક્લોલથી ૭ કિ.મી. દૂર છે. સરત-નવસારી જિલ્લામાં આવેલા 'તીર્થોના ફોન નંબર અને સરનામા 2500 Porate & Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૩ (૩૭)શ્રી મહેસાણા તીર્થઃ સરનામું: શ્રી સીમંધર સ્વામી જિનમંદિર પેઢી, મેઇન હાઇવે, મુ.પો.મહેસાણા ૩૮૪૦૦૨ ફોન નં. : ૦૨૭૬૨-૨૫૧૬૭૪,૨૫૧૦૮૭ નજીકમાં આવેલા તીર્થોઃ શંખેશ્વર-૯૫ કિ.મી., મહુડી-૫૮ કિ.મી., શેરીસા-૬૦ કિ.મી. (૩૮)શ્રી નંદાસણ તીર્થઃ સરનામું: શ્રી જયત્રિભોવન (મનમોહન પાર્શ્વનાથ ટ્રસ્ટ)મુ.પો. નંદાસણ૩૮૨૭૦૬, તા. ડી, જિ.મહેસાણા. ફોન નં. : ૦૨૭૬૪-૨૭૩૨૬૫/૨૬૭૨૦૫ નજીકમાં આવેલા તીર્થો: પાનસર-૧૪ કિ.મી., શેરીસા-૨૫ કિ.મી., ભોયણી-૨૬ કિ.મી. કડીથી આ તીર્થ-૧૩ કિ.મી. દૂર આવેલું છે. (૩૯)શ્રી રાંતેજ તીર્થઃ સરનામુંઃ શ્રી નેમીનાથ પ્રભુટ્રસ્ટ,મુ.પો.રાંતેજ-૩૮૪૪૧૦,તા.બેચરાજી, જિ.મહેસાણા ફોન નં.:૦૨૭૩૪-૨૬૭૩૨૦ નજીક્માં આવેલા તીર્થો: ભોયણી-૨૫ કિ.મી., ગાંભુ-૨૫ કિ.મી., ચાણસમા-૩૦ કિ.મી., મહેસાણા-૩૦ કિ.મી.,મોઢેરા-૨૦ કિ.મી. 2560 Bate & Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૪૦)શ્રી વીજાપુર તીર્થઃ સરનામુંઃ શ્રીબુદ્ધિસાગર સૂરિ જૈન સમાધિ મંદિર, મુ.પો. વિજાપુર, જિ.મહેસાણા ફોન નં. : ૦૨૭૬૩-૨૨૦૨૦૯ નજીક્માં આવેલા તીર્થોઃ મહેસાણા-૫૦ કિ.મી., મહુડી-૧૦ કિ.મી., હિંમતનગર-૨૪ કિ.મી. (૪૧)શ્રી આગલોડ તીર્થઃ સરનામું: શ્રી માણિભદ્રવીર જૈન તીર્થ પેઢી,મુ.પો.આગલોડ, તા.વિજાપુર, જિ.મહેસાણા-૩૮૨૮૭૦ ફોન નં. : ૦૨૭૬૩–૨૮૩૬૧૫/૨૮૩૭૩૪ નજીકમાં આવેલા તીર્થોઃ મહુડી-૧૪ કિ.મી., વક્તાપુર-૪૦ કિ.મી. (૪૨)શ્રી આનંદપુર તીર્થઃ સરનામું: શ્રી વડનગર શ્વેતામ્બર મૂર્તિપૂજકજૈન સંઘ, મહાવીર માર્ગ જૈન દેરાસર પાસે, વડનગર-૩૮૪૩૫૫, જિ.મહેસાણા. ફોન નં. : ૦૨૭૩૪-૨૮૧૩૧૫ નજીકમાં આવેલા તીર્થો વિસનગર-૧૩ કિ.મી., મહેસાણા-૩૫ કિ.મી., મહુડી – ૩૫ કિ.મી. વડનગર સ્ટેશનથી ૧ કિ.મી. દૂર આવેલું છે. : 2560 Bate & Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૫ (૪૩) શ્રી શંખલપુર તીર્થ સરનામું: શ્રી શંખલપુર જૈન શ્વે. મુ. સંઘ, મુ.પો.શંખલપુર-૩૮૪૨૧૦, તા. બેચરાજી, જિ. મહેસાણા ફોન નં. : ૦૨૭૩૪-૨૮૬૪૦૮ નજીક્માં આવેલા તીર્થોઃ શંખેશ્વર-૩૦કિ.મી., ગાંભુ૨૦કિ.મી.,ભોયણી-૫૫ કિ.મી., રાંતેજ-૧૫કિ.મી., મહેસાણા-૪૦કિ.મી. (૪૪)શ્રી મોઢેરા તીર્થઃ સરનામુંઃ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, મુ.પો. મોઢેરા-૩૮૪૨૧૨, તા. બેચરાજી, જિ. મહેસાણા ફોન નં. : ૦૨૭૩૪-૨૮૪૩૯૦ નજીકમાં આવેલા તીર્થોઃ ગાંભુ-૭ કિ.મી., કંબોઈ-૩૦ કિ.મી., મહેસાણા-૨૫ કિ.મી. (૪૫) શ્રી વાલમ તીર્થઃસરનામુંઃ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજકપેઢી, મુ.પો. વાલમ-૩૮૪૩૧૦, તા. વિસનગર, જિ. મહેસાણા ફોન નં. : ૦૨૭૬૫-૨૮૫૦૪૩ નજીકમાં આવેલા તીર્થો: મહુડી-૪૦ કિ.મી., તારંગા-૫૫ કિ.મી. 2560 Bate & Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૪૬) શ્રી તારંગાજી તીર્થ સરનામું શ્રી આણંદજી કલ્યાણજી એ. મુ. જે ન પેઢી, મુ.પો. તારંગા૩૮૪૩પ૦, તા. સતલાસાણા જિ. મહેસાણા ફોન નં. : ૦૨૭૬૧-૨૫૩૪૧૧ નજીકમાં આવેલા તીર્થોઃ વડનગર-૩૮ કિ.મી., કુંભારીયાજી-૬૧ કિ.મી.અંબાજી–પ૯ કિ.મી. (૪૭) શ્રી ગાંભુ તીર્થ સરનામું શ્રી ગાંભુ જેવ ઍ.મુ.સંઘ ટ્રસ્ટ, મુ.પો. બેચરાજી-૩૮૪૦૧૧, તા. બેચરાજી. ફોન નં. : ૦૨૭૩૪-૨૮૨૩૨૫ નજીમાં આવેલા તીર્થોઃ ચાણસ્મા–૨૨ કિ.મી., કંબોઈ–૩૬ કિ.મી., મોઢેરા-૩કિ.મી., પાટણ-૩૦ કિ.મી., અમદાવાદ-૯૬ કિ.મી., (૪૮)શ્રી કંબોઈ તીર્થઃ સરનામું: શ્રી મનમોહન પાર્શ્વનાથ તીર્થ ટ્રસ્ટ,મુ.પો.કંબોઇ-૩૮૪૨૩૦, તા.ચાણસમાં ફોન નં. : ૦૨૭૩૪-૨૮૧૩૧૫ નજીકમાં આવેલા તીર્થોઃ શંખેશ્વર-૪૫ કિ.મી., મહેસાણા-૫૦ કિ.મી. 2500 Por ate & Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ -----૧૭ પાટણ જિલ્લામાં આવેલા તીર્થોના ' ફોન નંબ૨ અને સરનામા (૪૯)શ્રી પાટણ તીર્થઃ સરનામું શ્રી પંચાસરા પાર્શ્વના જૈન દેરાસર ટ્રસ્ટ, શ્રી હેમચંદ્રાચાર્ય રોડ, બી.એમ. સ્કૂલ પાસે, મુ.પો.પાટણ-૩૮૪૨૬૫, જિ.પાટણ ફોન નં. : ૦૨૭૬૬-૨૨૨૨૭૮/૨૨૦૨૫૯ નજીકમાં આવેલા તીર્થો શંખેશ્વર–૭૦ કિ.મી., ચારૂપ૮ કિ.મી., મેત્રાણા-૩૫ કિ.મી., મહેસાણા-પ૦ કિ.મી. )શ્રી ચારૂપ તીર્થઃ સરનામું શ્રી ચારૂપ જેના શ્વેતામ્બર શ્રી શામલા પાર્શ્વનાથ પેઢી,મુ.પો.ચારૂ૫૩૮૪૨૮૫ ફોન નં. : ૦૨૮૬૬-૨૭૭પ૬૨ નજીકમાં આવેલા તીર્થો: પાટણ-૧૦કિ.મી., ભિલાડીયાજી-૪૦ કિ.મી.,કંબોઈ-૩૮ કિ.મી., મેત્રાણા-૨૪ કિ.મી., વાલમ-૫૦ કિ.મી. (૫૧)શ્રી ચાણસમાતીર્થઃ સરનામું શ્રી ચાણસમાં જૈન મહાજન પેઢી, નાની વાણીયાવાડના નાકે, બજાર, મુ.પો. ચાણસમા-૩૮૪૨૨૦, જિ.પાટણ ફોન નં. : ૦૨૭૩૪-૨૨૩૨૯૬ નજીકમાં આવેલા તીર્થોઃ મહેસાણા-૩૨,કંબોઈ–૧૬કિ. 2560 Pobate & Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮ (૫૨)શ્રી મેત્રાણા તીર્થ સરનામું શ્રી રિખવદેવ ભગવાન, શ્રી જૈન શ્વેતામ્બર દેરાસર, મુ.પો.મેત્રાણા૩૮૪૨૯૦, તા. સિદ્ધપુર, જિ. પાટણ ફોન નં.૦૨૭૬૭-૨૮૧૨૪૨ નજીકમાં આવેલા તીર્થો : પાટણ-૩૫ કિ.મી., પાલનપુર-૪૦ કિ.મી., સિદ્ધપુર–૧૨ કિ.મી. (૫૩)શ્રી શંખેશ્વરજી તીર્થઃ સરનામું શ્રી જીવનદાસ ગોડીદાસ પેઢી,શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, વાયા-હારીજ,મ.પો.શંખેશ્વર-૩૮૪૨૪૬, તા.સમી, જિ.પાટણ ફોન નં. : ૦૨૭૩૩- ૨૭૩પ૧૪/૨૭૩૩૨૪ નજીકમાં આવેલા તીર્થો : મહેસાણા-૯૫ કિ.મી., અમદાવાદ–૧૨૦ કિ.મી.(શંખેશ્વરના બાકીની ધર્મશાળાના ફોન નંબર જાણવા માટે (વાંચો પેજ. નં-૧૪૨) (૫૩) શ્રી જમણપુર તીર્થઃ સરનામું શ્રી જેના દેરાસર પેઢી, મુ.પો. જમણપુર, તા. ટાંટીજ, જિ.પાટણ નજીકમાં આવેલા તીર્થોઃ સમી-૨૩ કિ.મી., શંખેશ્વર-૨૦ કિ.મી., હારીજ-૮ કિ.મી. મનના કાન 2500 Pobate & Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧ ૧૯) (૫૪)શ્રી મુજપુરતીર્થ સરનામું શ્રી મુજપુર જૈન સંઘ, તા.સમી, જિ.પાટણ-૩૮૪૨૪૧ ફોન નં. : ૦૨૭૩૩–૨૮૧૩૪૩/૨૮૧૩૪૪ નજીકમાં આવેલા તીર્થોઃ શંખેશ્વર–૧૦ કિ.મી. બનાસકાંઠા જિલ્લામાં આવેલા તીર્થોના ફોન નંબર અને સરનામા (પપ) શ્રી કુંભારીયાજી તીર્થ સરનામું શ્રી આણંદજી કલ્યાજીની પેઢી, કુંભારીયાજી શાખા પેઢી, મુ.પો. અંબાજી ફોન નં. ૦૨૭૪–૨૬૨૧૭૮ નજીકમાં આવેલા તીર્થોઃ મોટા પોસીના-૩૦ કિ.મી., તારંગાજી-પપ કિ.મી.,માઉન્ટ આબુ-પાકિ.મી., આબરોડ–૨૨ કિ.મી. (૫૬) શ્રી પાલનપુર તીર્થ સરનામું શ્રી જેના છે.મુ. સંઘ,શ્રી પલ્લવીચપાર્શ્વનાથ જેન જે. મંદિર, હનુમાન શેરી, મુ.પો. પાલનપુર-૩૮૫૦૦૧, જિ. બનાસકાંઠા ફોન નં.: ૦૨૭૪૨-૨૫૩૭૩૧ નજીકમાં આવેલા તીર્થો મહેસાણા-૬૮ કિ.મી., આબુરોડ-૪૭ કિ.મી. અંબાજી–૫૭કિતારંગા ૭૧ કિ 2500 Porrate & Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ - ૨૦ (૫૭) શ્રી થરાદતીર્થ:સરનામું શ્રી થરાદ જૈન છે. મુ. પુ. સંઘ, મેઇન બજાર, મુ.પો. થરાદ-૩૮૫૫૬પ. ફોન નં. : ૦૨૭૩૭–૨૨૨૦૩૬ નજીકમાં આવેલા તીર્થોઃ ભોરોલ–૨૨ કિ.મી., ડીસાથી પપ કિ.મી. આ તીર્થ આવેલું છે. (૫૮)શ્રી ભીલડીયાજી તીર્થ સરનામું શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ જૈન પેઢી,મ.પો.ભીલડી–|| ૩૮૫૫૩૦, જિ. બનાસકાંઠા ફોન નં.: ૦૨૮૩૬-૨૩૨૫૧૬ નજીકમાં આવેલા તીર્થો ડીસા-૨૦ કિ.મી., રાધનપુ– ૬૦ કિ.મી., થરાદ-૪૮ કિ.મી.,પાલનપુર-૪૯ કિ.મી. (પ૯) શ્રી ભોરોલ તાથઃ સરનામું શ્રી નેમીનાથ ભગવાન જેન પેઢી, મુ.પો. ભારોલ-૩૮પપ૬૫, જિ.બનાસકાંઠા, ફોન નં. : ૦૨૭૩૭–૨૧૪૩૨૧ નજીકમાં આવેલા તીર્થોટીમા-૭ કિ.મી., થરાદ–૨૨ કિ.મી.,ભીલડીયાજી-૪૦કિ.મી.,ડીસા-૬૦ કિ.મી., ભાભર-૪૦ કિ.મી. 2500 Porate & Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - . મ મ મ 'કચ્છ જિલ્લામાં આવેલા તીર્થોના ફોન ‘નંબર અને સરનામા (૬૦)શ્રી ભદ્રેશ્વર તીર્થ સરનામું શ્રી વર્ધમાન લ્યાણજી ટ્રસ્ટ, વસઈ જૈન તીર્થ, મહાવીર નગર, મુ.પો. ભદ્રેશ્વર-૩૭૦૪૧૧, તા.મુદ્રા, જિ. કચ્છ ફોન નં. : ૦૨૮૩૮-૨૮૨૩૬૧/૨૮૨૩૬૨ નજીકમાં આવેલા તીર્થો : ગાંધીધામ-૩૫ કિ.મી., મુદ્રા-૩૦કિ.મી., ભૂ૮૦કિ.મી., વાંકી-૩૦ કિ.મી. (૬૧)શ્રી કટારીયા તીર્થ સરનામું શેઠ શ્રી વર્ધમાન આનંદજીની પેઢી,વલ્લભપુરી, અ.પો.ક્ટારીયા૩૭૦૧૪૫, તા.ભચાઉ, જિ. કચ્છ ફોન નં. ૦૨૮૩૭–૨૭૩૩૪૧ (ટારીયા બોર્ડીંગ) નજીકમાં આવેલા તીર્થોઃ ભૂજ-૧૦૦ કિ.મી. લક્કડીયાથી ૭ કિ.મી દૂર આ તીર્થ આવેલું છે. (૧૨)શ્રી વાંકી તીર્થ સરનામું શ્રી વર્ધમાન તત્ત્વ જ્ઞાન જે ન વિદ્યાલય, મ.વાંકી તીર્થ, તા. મદ્રા૩૭૭૪૨૫, જિ. કચ્છ ફોન નં. ૦૨૮૩૮-૨૭૮૨૪૦ નજીકમાં આવેલા તીર્થો ભદ્રેશ્વર-૩૦કિ.મી., ગુંદાલા-૧૫ કિ.મી., અંજાર-પ૬ કિ.મી. 2500 PORate & Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ (૨૨ (૬૩) શ્રી બોંતેર જિનાલચ તીર્થ સરનામું શ્રી ચશોધન બોંતેર જિનાલય ટ્રસ્ટ, ગુણનગર, મિ.પો.તલવાણા, તા.માંડવી-૩૭૦૪૬૫ જિ. ચ્છ ફોન નં. ૦૨૮૩૪-૨૪૪૧૫૯, ૨૭૫૪૫૪,૨૨૦૪૨૬ નજીકમાં આવેલા તીર્થો બીદડા-૮કિ.મી., ભુજપુર-૨૮ કિ.મી.,ભુજ-૫૦ કિ.મી., વાંકી-૬૦ કિ. માંડવી-૧૦ કિ.મી., (૬૪) શ્રી કોઠારા તીર્થઃ સરનામું શ્રી શાંતિનાથ, જિન દેરાસર પેઢી, મુ.પો.કોઠારા, તા.અબડાસા૩૭૦૬૪૫, જિ. ચ્છ. ફોન નં. : ૦૨૮૩૧-૨૮૨૨૩૫ નજીકમાં આવેલા તીર્થોઃ સુથરી-૧૦ કિ.મી., નલીયા-૨૦ કિ.મી.,ઝખો તીર્થ-૩૦ કિ.મી. (૬૫) શ્રી સુથરી તીર્થ સરનામું શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસર, મુ.પો.સથરી૩૭૦૪૯૦, તા.અબડાસા, જિ. કચ્છ ફોન નં. : ૦૨૮૩૧-૨૮૪૨૨૩ | નજીમાં આવેલા તીર્થોઃ કોઠારા–૧૦ કિ.મી, ઝખો ૪૪ કિ.મી., સાંધણ–૧૦ કિ.મી. 2500 Porate & Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૩ (૬૭)શ્રી તેરાતીર્થ : સરનામું: શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, મુ.પો. તેરા-૩૯૦૬૬૦, તા.અબડાસા, જિ.ચ્છ ફોન નં. : ૦૨૮૩૧-૨૮૯૨૨૩/૨૮૯૨૨૪ નજીકમાં આવેલા તીર્થો નલિયા તીર્થ-૧૪ કિ.મી., જખૌ-૧૪ કિ.મી.,મોથાળા-૨૨ કિ.મી., (૬૮)શ્રી નલિયા તીર્થઃ સરનામુંઃ શ્રી શાંતિનાથ જૈન દેરાસર પેઢી, મુ.પો.નલીયા-૩૭૦૬૫૫, તા.અબડાસા, જિ. ક્ચ્છ ફોન નં. : ૦૨૮૩૧-૨૨૨૩૨૭ નજીક્માં આવેલા તીર્થો: તેરા-૧૪ કિ.મી., કોઠારા- ૨૦ કિ.મી., જખૌ-૧૩ કિ.મી., (૬૯) શ્રી માંડવી તીર્થ : સરનામુંઃ શ્રી મેઘજી સોજપાલ જૈન આશ્રમ, ભૂજ રોડ,મુ.માંડ્વી ૩૭૦૪૬૫, ફોન નં. : ૦૨૮૩૪-૨૨૦૮૮૦/ ૨૨૦૦૪૬ નજીક્માં આવેલા તીર્થોઃ બોંતેર જિનાલય-૧૦ કિ.મી., માંડવી આશ્રમ-૬ કિ.મી. 2560 Bate & Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ (૨૪ સાબરકાંઠા જિલ્લામાં આવેલા તીર્થોના 'ફોન નંબર અને સરનામા (૭૦)શ્રી ઇડર તીર્થ : સરનામું શ્રી આનંદજી મંગલજીની પેઢી, કોઠારાવાડા, ગોડીજી જૈન દેરાસર પાસે, મુ.પો. ઇડર-૩૮૩૪૩૦, ફોન નં. ૦૨૭૭૮-૨૫૦૦૮૦/પડાડપર-૨૫૦૪૪૨ નજીકમાં આવેલા તીર્થોઃ અહીંથી ૩ કિ.મી.પાવાપુરી જળમંદિરનું નિર્માણ થયેલું છે. તથા હાઇવે પરધામનું - નિર્માણ થયેલું જ્યાં બધી સુવિધા ઉપલબ્ધ છે. (૭૧) શ્રી વડાલી તીર્થ સરનામું શ્રી વડાલી આદીનાથ જૈન શ્વે. મુ.પુ. તીર્થ, પો.વડાલી-૩૮૩૨૩૫, ઇડર-વડાલી હાઈવે, જિ. સાબરકાંઠા ફોન નં. : ૦૨૭૭૮-૨૨૦૩૧૯/૨૨૦૪૧૯ નજીકમાં આવેલા તીર્થો આ તીર્થની બહાર અમદાવાદ હાઈવે પર ખૂબ જ સુંદર ૨૪ તીર્થકર તીર્થનું નિર્માણ થયેલું છે. આ તીર્થ ૪૦ પ્રતિમાઓ થોડા સમય પહેલા જ જમીનમાંથી પ્રાપ્ત થયેલ છે.ત્યાં ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. ઇડરથી ૧૪ કિ.મી.,હિંમતનગરથી ૪૪ કિ.દૂર છે. 2500 PORate & Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ (૭૨)શ્રી મોટાપોસીનાતીર્થ સરનામું: શ્રી મોટા પોસીના શ્વે.મુ. દેરાસર ટ્રસ્ટ, મુ.પો.મોટાપોસીનાં૩૮૩૪૨૨, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા ફોન નં. : ૦૨૭૭૫–૨૮૩૪૭૧/ ૨૮૩૩૩૦ નજીકમાં આવેલા તીર્થોઃ કુંભારીયાજી-૨૯ કિ.મી., ખેડબ્રહ્મા-૪૫ કિ.મી., ઈડર-૭૦ કિ.મી. (૭૩) શ્રી નાના પોસીનાતીર્થઃ સરનામુંઃ શ્રી આણંદજી મંગલજીની પેઢી, શ્રી પાર્શ્વનાથ જૈનદેરાસર, મુ.પો. નાના પોસીના, તા. ઇડર, જિ.સાબરકાઠા ફોન નં. : ૦૨૭૭૮-૨૬૬૩૬૭ નજીકમાં આવેલા તીર્થો વડાલી-૧૨ કિ.,ઇડર-૨૨ કિ. ભાવનગર જિલ્લામાં આવેલા તીર્થોના ફોન નંબર અને સરનામા (૭૪) શ્રી હસ્તગિરિતીર્થ : સરનામુંઃ શ્રી ચંદ્રોદય રીલીજિયસ ટ્રસ્ટ ઓફિસ, (નૂતનમંદિરો અને ધર્મશાળાના વ્યવસ્થાપક)મુ.પો.જલિયા(અમરાજી)-૩૬૪૨૭૦ ફોન નં. ૦૨૮૪૮-૨૮૪૧૦૧ - નજીકમાં આવેલા તીર્થોઃ પાલિતાણા-૧૬કિ.મી., ડેમ-૨૭ કિ.મી.,દમગીરી-૪૨કિ.મી.,તળાજા-૫૦ ૨૫ 2560 Bate & Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ (૭૫) શ્રી ઘેટીનીપાગ તીર્થ : સરનામું શ્રી સિદ્ધાચલ શણગાર ટુક, C/o લુણાવા મંગલ ભુવન, તળેટી રોડ, પાલીતાણા ફોન નં. : ૦૨૮૪૮-૨૫૨૩૧૬ નજીકમાં આવેલા તીર્થો : શિહોર-૨૦ કિ.મી. ઘેટીનીપાગ જવા માટે પાલીતાણા તળેટીથી જઇ શકાય છે. (૭૬)શ્રી શેત્રુંજી ડેમતીર્થ સરનામું: શ્રી શેત્રુંજય ડેમ તીર્થ પેઢી, શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિકટ્રસ્ટ, પાલીતાણા તળાજા રોડ,મુ.પો.શેત્રુજ્યડેમ,તા. પાલિતાણા, ફોન નં.: ૦૨૮૪૮-૨૫૨૨૧૫ નજીકમાં આવેલા તીર્થો કદંબગિરિ--૧૯કિ.મી., તળાજા-૨૮ કિ.મી. પાલીતાણા-૧૨ કિ.મી. (૭૭)શ્રી તળાજા તીર્થ સરનામું: શ્રીતળાજા તાલધ્વજ જૈન શ્વેતામ્બર તીર્થ સમિતિ, બાબુની જૈન ધર્મશાળા, મુ.પો. તળાજા, જિ. ભાવનગર ફોન નં. ૦૨૮૪૨-૨૨૨૦૩૦ (પહાડ૫૨) ૨૨૨૨૫૯ નજીક્માં આવેલા તીર્થો પાલીતાણા-૩૮કિ.મી., ઘોઘા-૪૭ કિ.મી., દાઠા-૨૮ કિ.મી., મહુવા-૪૫ કિ.મી., ક્દમ્બગિરિ-૪૩કિ.મી. ૨૬ 2560 Bate & Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ (૭૮)શ્રી દાઠા તીર્થ સરનામું શ્રી વિશાશ્રીમાળી જનમહાજન પેઢી,મ.પો.ઘા-૩૬૪૧૩૦,જિ.ભાવનગર ફોન નં. : ૦૨૮૪૨ – ૨૮૩૩૨૪ નજીકમાં આવેલા તીર્થોઃ મહુવા-૨૨ કિ.મી., તળાજા-૨૨ કિ.મી., ભાવનગર–૭૫ કિ.મી. (૭૯) શ્રી મહુવા તીર્થઃ સરનામું: શ્રી મહુવા વિશાશ્રીમાળી તપાગચ્છ, છે. મુ. જૈન સંઘ, કેબિન ચોક, મુ.પો. મહુવા-૩૬૪૨૯૦,જિ.ભાવનગર ફોન નં. : ૦૨૮૪૪-૨૨૨૫૭૧ નજીકમાં આવેલા તીર્થો પાલીતાણા-૭પકિ.મી., તળાજા-૨૮કિ.મી.,દાઠા- ૩૬ કિ.મી., (૮૦)શ્રી ઘોઘા તીર્થ : સરનામું શેઠ કાલામીઠાની પેઢી, શ્રી નવખંડા પાર્શ્વનાથ જૈન દેરાસર, મુ.પો. ઘોઘા- ૩૬૪૧૧૦,જિ.ભાવનગર ફોન નં. : ૦૨૭૮-૨૮૮૨૩૩૫ નજીકમાં આવેલા તીર્થો પાલીતાણા-૫૬ કિ.મી., ભાવનગર–૨૧ કિ.મી. ૨૭) 2500 Porrate & Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ (૮૧)શ્રી કદંબગિરિ તીર્થઃ સરનામું શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ (કદંબગિરિ),ગામબોદાનોનેસ, પો.ભંડારિયા-૩૬૪૨૭૦, જિ.ભાવનગર ફોન નં. : ૦૨૮૪૮-૨૮૨૧૦૧ નજીકમાં આવેલા તીર્થો : પાલિતાણા-૩૨ કિ.મી, તળાજા-૪૩ કિ.મી. (૮૨)શ્રી વલ્લભીપુર તીર્થ : સરનામું શેઠ શ્રી જિનદાસ ધર્મદાસ ટ્રસ્ટ,મુ.વલભીપુર-૩૬૪૩૧૦,જિ. ભાવનગર ફોન નં. : ૦૨૮૪૧- ૨૨૨૪૩૩/ ૨૨૨૦૭૪ નજીકમાં આવેલા તીર્થો : ભાવનગર-૩૭કિ.મી., અમદાવાદ-૧૬ કિ.મી.,પાલિતાણા-૪૫,સોનગઢ-૩૨ (૮૩)શ્રી અયોધ્યાપુરમ તીર્થઃ સરનામું શ્રી જેન આર્ય તીર્થ, અયોધ્યાપૂરમ તીર્થ ટ્રસ્ટ, નવાગામ ઢાળ, અમદાવાદ-પાલીતાણા હાઈવે, વલ્લભીપુર, જિ.ભાવનગર ફોન નં. ૦૨૮૪૧- ૨૮૧૩૮૮, ફેક્સઃ૨૮૧૫૧૬ નજીકમાં આવેલા તીર્થોઃ વલભીપુર-૮કિ.મી.) બરવાળા- ૨૪ કિ.મી.,નંદનવન(તગડી)-૪૩ કિ.મી. - ૨૮) 2500 Pobate & Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ (૮૪)શ્રી ભાવનગર તીર્થઃ સરનામું શ્રી 'ડોસાભાઈ અભેચંદની પેઢી, દરબારગઢ, નાનાવટી બજાર, ભાવનગર-૩૬૪૦૦૧,જિ. ભાવનગર ફોન નં. ૦૨૭૮-૨૪૨૭૩૮૪ નજીકમાં આવેલા તીર્થો : ઘોઘા-૨૧કિ.મી., પાલીતાણા-૫૧કિ.મી., મહુવા-૧૦૪ કિ.મી., તળાજા-પ૩ કિ.મી.,શિહોર-૨૨ કિ.મી. --- -- - - જૂનાગઢ જિલ્લામાં આવેલા તીર્થોના 'ફોન નંબર અને સરનામા (૮૫) શ્રી ગિરનારજી તીર્થ સરનામુંઃ શ્રી દેવચંદ લક્ષ્મીચંદ ટ્રસ્ટ, ઉપરકોટ રોડ, જગમાલ ચોક, બાબુનો વંઢો, જે નધર્મશાળા, .પો. જૂનાગઢ– ૩૬૨૦૦૧, જિ. જૂનાગઢ, ચાર બ. ફોન નં. ૦૨૮૫-૨૬૫૦૧૭૯ (પેઢી) ૨૬૨૦૦૫૯ (શેઠીયાની ધર્મશાળા)-૨૨૨૦૦૫૯ નજીકમાં આવેલા તીર્થોઃ વંથલી૧પ કિ.મી., ચંદ્રપ્રભાસપાટણ -૯૦ કિ.મી., - ૨૯ 2500 Pobrate & Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ I(૮૬)શ્રી ચોરવાડ તીર્થઃ સરનામું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, મુ.પો. ચોરવાડ, જિ.જૂનાગઢ ફોન નં. : ૦૨૭૩૪-૨૪૭૩૨૦ નજીક્માં આવેલા તીર્થો: માંગરોલ શહેરથી આ તીર્થ ૧૮ કિ.મી. દૂર આવેલું છે. (૮૭)શ્રી વંથલી તીર્થ સરનામું શ્રી શિતલનાથ ભગવાન જૈન શ્વે. મંદિર, શ્રી વંથલી તપાગચ્છ જેન સંઘ, આઝાદ ચોક, મુ.પો.વંથલી-૩૬૨૬૧૦, જિ. જૂનાગઢ ફોન નં. : ૦૨૮૭૨-૨૨૨૨૬૪ નજીકમાં આવેલા તીર્થોઃ જૂનાગઢ– ૧૪ કિ.મી. જૂનાગઢ-વેરાવડહાઇવે પર આ તીર્થ આવેલું છે. (૮૮)શ્રી અજીહરાજી તીર્થઃ સરનામુંઃ શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચતીર્થ જૈન પેઢી, .અજાહરા, પો– દેલવાડા-૩૬૨૫૧૦, જિ. જૂનાગઢ ફોન નં. ૦૨૮૭૫-૨૨૨૨૩૩ નજીકમાં આવેલા તીર્થોઃ દેલવાડા- ૩ કિ.મી.ના –૫ કિ.મી. -૩૦ 2500 Pobrate & Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ (૮૯)શ્રી ઉનાતીર્થ: સરનામું: શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચતીર્થ જૈન પેઢી, વાસા ચોક, મુ.પો.ઉના૩૬૨૫૬૦, જિ. જૂનાગઢ ફોન નં. : ૦૨૮૫-૨૨૨૨૩૩ નજીક્માં આવેલા તીર્થો અજાહરા-પકિ.મી., દેલવાડા૬ કિ.મી.,દીવ-૧૩કિ.મી.,વેરાવળ-૮૫ કિ.મી. (૯૦)શ્રી દેલવાડા તીર્થઃ સરનામું : શ્રીઅજાહરા પાર્શ્વનાથ પંચતીર્થ જૈન પેઢી, વાસા ચોક, મુ.પો.દેલવાડા-૩૬૫૫૧૦,વાચા-ઉના,જિ.જૂનાગઢ ફોન નં. : ૦૨૮૮૫–૨૨૨૨૩૩ નજીકમાં આવેલા તીર્થોઃ અજાહરા– ૬ કિ.મી., ઉના-૬ કિ.મી. (૯૧)શ્રી પ્રભાસપાટણ તીર્થ સરનામુંઃ શ્રી પ્રભાસપાટણ જૈન શ્વે.મુ. સંઘ, જૈનદેરાસરની શેરી, મુ.પો.પ્રભાસપાટણ-૩૬૨૨૬૮, જિ.જૂનાગઢ ફોન નં. : ૦૨૮૭૬-૨૩૧૬૩૮ નજીક્માં આવેલા તીર્થો: વેરાવળ-કિ.મી.. વિશ્વપ્રસિદ્ધસોમનાથ મંદિર અહિંદરિયા કાંઠે આવેલ છે. ૩૧ 2560 Bate & Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ (૯૨) શ્રી વેરાવળ તીર્થ સરનામું શ્રી જેના શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ, માયલાકોટ,મુ.પો.વેરાવળ, જિ. જૂનાગઢ ફોન નં. ૦૨૮૭– ૨૨૧૩૮૧ નજીકમાં આવેલા તીર્થોઃ પ્રભાસપાટણ – ૬ કિ.મી. (૯૩)શ્રી દીવ તીર્થઃ સરનામું શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચ તીર્થ જે ન પેઢી, મુ.પો.દીવ૩૬૨પ૨૦,વાયા-ઉના ફોન નં. : ૦૨૮૭૫-૨૨૨૨૩૩ નજીકમાં આવેલા તીર્થોઃ દેલવાડા- ૮ કિ.મી., ઉના-૧૩ કિ.મી. (૯૪) શ્રી જામનગર તીર્થ સરનામું શેઠ રાયસિંહ વર્ધમાનની જેન પેઢી, જેન દેરાસર ચોક, ચાંદી બજાર, જામનગર-૩૬૧૦૦૧ ફોન નં. : ૦૨૮૮-૨૬૭૮૯૨૩ (પેઢી) વિશાશ્રીમાળીગપાગચ્છ જૈન ધર્મશાળા-૨૫૫૫૯૪૬ વરબાઇ જૈન ધર્મશાળા- ૨૬૭૯૧૬ - ૩૨ - 2500 Por ate & Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ I(૯૫) શ્રી હાલારધામ તીર્થ: સરનામું હાલારધામ આરાધના ભવન મુ.પો.વડાલીચાસિંહણ, તા. જામખંભાળીયા,જિ.જામનગર-૩૬૧૩૦૫. ફોન નં. ૦૨૮૩૩૨૫૪૦૬૩, ૨૫૪૧૫૬/ ૨પ૪૧પ૭/૨૫૪૧૫૮ જામનગરથી જામખંભાળીયા જતા રસ્તા પર વડાલીયા સિંહણ પાટીયે આ હાલર તીર્થ આવેલું છે. (૯)શ્રી શિયાણી તીર્થક સરનામું શ્રી શિયાણી જેન સંઘ, મુ.પો.શિયાણી, તા. લિમડી, જિ.સુરેન્દ્રનગર-૩૬૩૪૨૧ ફોન નં. : ૦૨૭૫૩–૨૫૧પપ૦ નજીકમાં આવેલા તીર્થો: લીમડી-૧૩ કિ.મી., - સુરેન્દ્રનગર-૪૩ કિ.મી., લખતર-૨૦ કિ.મી. (૭) શ્રી ઉપરીયાજી તીર્થઃ સરનામું શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, મુ.પો. ઉપરીયાજી-૩૮૨૭૬પ તા.પાટડી, જિ. સુરેન્દ્રનગર ફોન નં. : ૦૨૭પ૭–૨૨૬૮૨૬ નજીકમાં આવેલા તીર્થોઃ ભોયણી- ૭પ કિ.મી., વિરમગામ-૩૧ કિ.મી., માંડલ-૨૧ કિ.મી. 33 2500 Porrate & Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ '(મહારાષ્ટ્ર) થાના જિલ્લામાં આવેલા 'તીર્થોના ફોન નંબ૨ અને સ૨નામાં (૯૮)શ્રી કોંકણશત્રુંજય તીર્થ સરનામું શ્રી ઋષભદેવજી મહારાજ જેન ટેમ્પલ જ્ઞાતી ટ્રસ્ટ જનમંદિર, માર્ગ, ટૅભીનાકા, થાના મહારાષ્ટ્ર ફોન નં. : ૦૨૨-૨૫૪૭૨૩૮૯/૨૫૪૭પ૮૧૧ વિશેષ વિગતઃ મુંબઇ–પૂને માર્ગ પર મુંબઇથી ૩૫ કિ.મી. દૂર છે.ભોજનશાળા ધર્મશાળાની સગવડ છે. (૯૯)શ્રી અગાસી તીર્થ સરનામું શ્રી અગાસી જેન ટેમ્પલ જ્ઞાતી ટ્રસ્ટ, ચાલ પેઢ, મુ.પો.અગાસી૪૦૧૩૦૧ વિરાર રોડ, જિ.થાના, મહારાષ્ટ્ર ફોન નં. : ૦૨પ૦-૨૫૮૭૧૮૩ વિશેષ વિગત : આ તીર્થ વિરારથી ૬ કિ.મી. દૂર છે. થાનાથી ૪૨ કિ.મી. દૂર છે. ભોજનશાળા-ધર્મશાળા છે. (૧૦૦)શ્રી પિયુષ પાણી તીર્થ શ્રી પિયુષ પાર્શ્વનાથ ટ્રસ્ટ વરસાવાગામ,મુ.પો.મીરા,ઘોડબંદર, જી. ધાના-૪૦ ૧૧૦૪ ફોનઃ ૦૨પ૧- ૨૮૪પ૭૪૧૫/૨૮૪૫૪૮૧૧ ભોજનશાળા- ૨૮૪૫૪૧૬૨ ધર્મશાળાની સગવડ છે. - ૩૪ - 2800 Porate & Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧)શ્રી ભુવનભાનુમાનમંદીરમ્ તીર્થઃ સરનામું: શ્રી શત્રુંજ્ય તીર્થધામ ભુવનભાનુ માનસ્મંદિરમ્ સાવરોલી, રેલ્વે કોસીંગ પાસે, મુ.પો. માહોલી રોડ, વાયા શાહપૂર, સ્ટે. આસનગાવ, માહુલી રોડ,શાહપૂર, ફોન નં. : ૦૨૫૨૭–૨૭૨૩૯૮/૨૭૦૩૭૧ વિશેષ વિગતઃ આ નૂતન તીર્થમાં યાત્રિકોને તમામ પ્રકારની સગવડતાવાળી ધર્મશાળા અને ભોજનશાળા છે. (૧૦૨)શ્રી શંખેશ્વરધામ : સરનામુંઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ટ્રસ્ટ, મુ.પો.પોમણ, તા.વસાઇ, કામણ સ્ટેશન,મુંબઇ-અમદાવાદ હાઇવે નં૮ ચીંચોટી નાકા, કામણગામ, જી. થાના ફોન નં. : ૦૨૫૦-૨૨૧૦૨૭૭/૨૨૧૦૪૪૭ વિશેષ વિગતઃ ધર્મશાળા આદિની સગવડ છે. (૧૦૩)શ્રી તલાસરી જૈન વિહાર ધામ તીર્થઃ સરનામું: શ્રી મલ્લીનાથ જૈન મંદિર, નેશનલ હાઇવે નં-૮, તલાસરી, જી. થાના, ફોન નં. : ૦૨૫૨૧-૨૨૦૩૮૩ વિશેષ વિગત : અહીં ધર્મશાળા-ભોજનશાળાની ખુબ સુંદર વ્યવસ્થા છે. ૩૫ 2560 Bate & Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪)શ્રી સુયશ શાંતિધામ તીર્થ સરનામું શ્રી સયશ શાંતિધામ સાધના કેન્દ્ર મ.અાંબેસારી, પો.જામસેત, વાયા આશાગઢ, તા.દહાણ, જી. થાના ફોન નં. : ૦૨પ૨૮- ૨૨૨૬૧૬ વિશેષવિગત અહીં ધર્મશાળાઆદિની સગવડ છે. મુંબઇથી ૯૦ કિ.મી. હાઈવે પર આવેલું છે. (૧૦૫)શ્રી કોસબાડજૈન તીર્થક સરનામું શ્રી મલ્લીનાથ જૈન તીર્થ, ધર્મેન્દ્ર વિહાર,દલવીપાડા, કોસબાડ, દહાણુગોલવાડ રોડ, દહાણુ (મહારાષ્ટ્ર) ફોન નં.: ૦૨પ૨૮- ૨૪૧૦૦૪ વિશેષવિગતઃ અહીં ધર્મશાળા-ભોજનશાળાની ખુબ સુંદર વ્યવસ્થા છે, પૂના જિલ્લામાં આવેલા તીર્થોના ફોન ' નંબ૨અને સરનામા (૧૦૬)શ્રી પાર્શ્વપદ્માલય તીર્થઃ સરનામું શ્રી પાર્શ્વ પ્રજ્ઞાલય જેન જે.તીર્થ પેઢી,મુંબઈ-પુના હાઇવે, સી.આર. પી. એફ.ની બાજુમાં, તળેગાંવ, તા.માવળ,જી.પૂના૪૧૦૫૦૭ ફોન નં.: ૦૨૧૧૪-૨૨૪૧૭૭ વિશેષ વિગતઃ પૂનાથી આ તીર્થ ૧૨ કિ.મી. દૂર છે. ભોજનશાળા ધર્મશાળાની સગવડ છે. (૩૬) 2500 Pobrate & Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭)શ્રી શત્રુંજય ભકતામર તીર્થ સરનામું શ્રી શત્રુંજય ભક્તામર તીર્થ, કાત્રજ કોંઢવા રોડ, સર્વે નં.૫૭, કાત્રજ, કોંઢવા-૪૧૧૦૪૮ વિશેષ વિગત : પૂનાથી ૧૦ કિ.મી. દૂર છે. ભોજનશાળા-ધર્મશાળાની સગવડ છે. (૧૦૮)શ્રી કાત્રજ તીર્થઃ સરનામું શ્રી વર્ધમાન જેન આગમ તીર્થ સર્વે.નં. ૧૨૨ કાત્રજ-પૂના-૪૧૧૦૪૬ ફોન . ૦૨૧૨-૨૪૩૭૦૯૪૪ વિશેષ વિગત : પૂનાથી ૯ કિ.મી.દૂર હાઇવેની પાસે, આગમ ટેકરી પર આ તીર્થ આવેલું છે. ભોજનશાળાધર્મશાળાની તમામ સગવડ છે.. ઘુલિયા જિલ્લામાં આવેલા તીર્થોના ફોન ' નંબર અને સરનામા (૧૦૯)શ્રી બલસાણા તીર્થક સરનામું શ્રી વિમલનાથ સ્વામી છે.જેન પેઢી,બલસાણા,તા.સાડી પીન : ૪૨૪૩૦૪ ફોન નં. : ૦૨પ૬૮-૨૭૮૨૧૪/૦૨૫૬૨-૨૩૮૦૯૧| વિશેષ વિગતઃ નજીનું રેલ્વે સ્ટેશન પેંડચચા ૩૦ કિ.મી. દૂર છે. અને નંદુરબાર ૨૭ કિ.મી. દૂર છે. ધુલિયા તથા નેર ૬૦ કિ.મી. દૂર છે. (૩૭ 2500 Por ate & Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦)શ્રી નેર તીર્થ સરનામું શ્રી મનોવાંચ્છિક પાર્શ્વનાથ પેઢી, મુ.પો. નેર, જી.ધુલિયા – ૪૨૩૩૦૩ વિશેષ વિગતઃ ભોજનશાળા–ધર્મશાળાની વ્યવસ્થા છે. સુરતથી ૨૦૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. (૧૧૧)શ્રી ધુલિયા તીર્થ સરનામું શ્રી શીતલનાથ જિન સંસ્થાન મુ.પો. ધુલિયા-૪૨૪૦૦૧ ફોન: ૦૨પ૬૨-૨૩૮૦૯૧/૨૩૦૨૮૦ ભોજનશાળા ધર્મ શાળાની સગવડ છે. (૧૧૨) શ્રી શિરડી તીર્થ સરનામું શ્રી સિદ્ધાચલ શણગાર જેન જે. મૂ.પુ. સંઘ, મુ.શિરડી, પ્રાંત મહારાષ્ટ્ર વિશેષવિગતઃ અહીંધર્મશાળા-ભોજનશાળાની સગવવી છે. નાસિકથી ૯૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. નાસિક્વી સિન્ન થઇને જવાય છે. નજીકનું રેલ્વે સ્ટેશન મનમાડ છે. (૧૧૩) શ્રી અમલનેર તીથી સરનામું: શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર સંસ્થાન શરાફ બજાર, અમલનેર, જિ. જલગાંવ - ૪૨૫૪૦૧ વિશેષ વિગત: જલગાંવથી ૫૫ કિ.મી. દૂર છે તથા ધુલિયાથી ૨૯ કિ.મી. દૂર છે. -- ૩૮ 2800 Porate & Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ - - નારસંકજિલ્લામાં આવેલા તીર્થોના | ફોન નંબર અને સરનામા (૧૧૪)શ્રી ધર્મચક્ર પ્રભાવ તીર્થ: સરનામે નાસીક, વિઠ્ઠોની, નાસિક-૪૨૨૦૧૦ ફોન નં. : ૦૨૫૩-૨૩૩૬૦૪૧/૨૩૩૧૧૭૬ વિશેષવિગતઃ મુંબઈ-નાસિકહાઇવે ચં અને મુંબઈથી આશરે ૨૦૦ કિ.મી. દૂર તથા નાસિકસ્ટેશનથી ૧૮ કિ.મી. દૂરવિલ્હોળી ગામની બહાર આ તીર્થ આવેલું છે. સુંદર અને, વિશાળ ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ) ઉપલબ્ધ છે. (૧૧પ) શ્રી ભદ્રાવતી તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતાંબર મંડળ, પો.ભદ્રાવતી ૪૪૨૯૦૨ જિ. ચંદ્રપુર, ફોન નં. : ૦૭૧૭૫-૨૬૬૦૩૦ વિશેષ વિગતઃ આ તીર્થને ભારતના પુરાતત્વખાતાએ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલ છે. અહીંયા જમીનમાંથી નીકળેલ અનેક પ્રાચીન પ્રતિમાઓ છે. અહીં ચંદ્રપુર ૩૦ કિ.મી. દૂર આવેલ છે. ધર્મશાળા-ભોજનશાળાની સુંદર સગવડ છે. ૧૩૯ - 2000 Pobate & Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ કોલ્હાપુર જિલ્લામાં આવેલા તીર્થોના (ફોન નંબર અને સરનામા (૧૧૬)શ્રી કુંભોજગિરિ તીર્થ સરનામું શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ,કુંભોજગીરી તીર્થ મુ.પો, બાહુબલી-૧૬૧૧૦, તા. હાથલંગs. ફોન નં. : ૦૨૩૦–૨૫૮૪૪૫૬ વિશેષ વિગતઃ કોલ્હાપુર નીરજ માર્ગ પર આવેલું આ તીર્થ કોલાપુર સાંગલીથી ૩૦ કિ.મી. દૂર છે. પહાડ પર આવેલું તીર્થ અત્યંત રમણીય લાગે છે. દક્ષિણ મહારાષ્ટ્રનું આ શત્રુંજય તીર્થ કહેવાય છે. પહાડ પર જવા માટે ૩૫૦ પગથીયા છે. પહાડની તળેટીમાં તમામ સગવડતાયુક્ત ધર્મશાળા અને ભોજનશાળા છે. પહાડ પર પણ ધર્મશાળા આવેલી છે. (૧૧૭)શ્રી પાર્શ્વપ્રજ્ઞાલય તીર્થઃ સરનામું પૂના-મુંબઇ હાઇવે,c.R.P.F.ની બાજુમાં તાલેગાંવ, તા. માલવ, જી.પુના-૪૧૦૫૦૬ | ફોન નં. :- ૦૨૧૧૪–૨૨૪૧૭૭/૨૨૮૦૪૪ નજીકમાં આવેલા તીર્થો ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે.નજીકમાં તાલેગાંવ સ્ટેશન ૪ કિ.મી. દૂર છે. પૂના-૩૫ કિ.મી. અને કાત્રજ ૪૦ કિ.મી. દૂર છે. ૪૦ 2500 Porate & Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૧ (૧૧૮)શ્રી અંતરિક્ષજી તીર્થઃ સરનામું: શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાન, મુ.પો શિરપુર૪૪૪૫૦૪, જિ.વાસિમ. ફોન નં. : ૦૭૨૫૪-૨૩૪૦૦૫ વિશેષ વિગત ઃ નજીનું રેલ્વે સ્ટેશન વાસિમ ૧૯ કિ.મી. દૂર છે. નજી મોટું શહેર માલેગાંવ છે. તથા આકોલાથી ૭૨ કિ.મી. દૂર છે. તથા શિરપુરથી ૧૧ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. દેરાસરની નજીક્માં જ ધર્મશાળા તથા ભોજનશાળાની સગલ ઉપલબ્ધ છે. (૧૧૯)શ્રી આકોલાજી તીર્થઃ સરનામું: શ્રી આદિનાથ જૈન શ્વે. મંદિર, જૂની ભાજી બજાર, તાજના પેઠ, આકોલા-૪૪૪૦૦૧ ફોનઃ૦૭૨૪-૨૪૩૩૦૫૯ ધર્મશાળાની સગવડ છે. (૧૨૦)શ્રી કરાડ તીર્થઃ સરનામું: શ્રી સંભવનાથ મહારાજ ટ્રસ્ટ,૫૬-રવીવારપેઠ,મુ.પો.રાડ,જી.સતારાફોન નં. :૦૨૧૬૪-૨૨૩૩૪૮ ૪૧૫૧૧૦ વિશેષ વિગત ઃ નજીકનું મુખ્ય શહેર સતારા ૫૦ કિ.મી. દૂર છે. રાડતીર્થમાં ધર્મશાળા-ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. અહીંથી કોલ્હાપુર૭૦ કિ.મી. તથા કુંભોજગિરિ૭૫કિ.મી. દૂર છે. 2560 Bate & Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૨ (મધ્યપ્રદેશ)ધાર જિલ્લામાં આવેલા તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૨૧)શ્રી તાલનપૂર તીર્થઃ સરનામુંઃ શ્રી પાર્શ્વ રાજેન્દ્ર જૈન શ્વેતામ્બર પેઢી, મુ.પો. તાલનપૂરપી. નં. ૪૫૪૩૩૧, તા. કુક્ષી ફોન નં. : ૦૭૨૯૭-૨૩૩૩૦૬ વિશેષ વિગત : નજીમાં ૫ કિ.મી. દૂર કુક્ષી નગર આવેલું છે.વડોદરાથી ૨૦૦,મોહનખેડાથી ૪૦ અને લક્ષ્મણીતીર્થ થી ૪૦ કિ.મી. દૂર છે.ધર્મશાળા-ભોજનશાળા છે. (૧૨૨)શ્રી માંડવગઢ તીર્થઃ સરનામુંઃ શ્રી જૈન શ્વેતામ્બર તીર્થ પેઢી,માંડવગઢ,મુ.પો.માંડુ,જી.ધારપી.નં:૪૫૪૦૧૦ ફોન નં. : ૦૭૨૯૨-૨૬૩૨૨૯ વિશેષ વિગતઃનજીનું સ્ટેશન ઇન્દોર ૯૦ કિ.મી.દૂર આવેલું છે. નજીકનું શહેર ધાર ૩૩ કિ.મી. દૂર છે.મોહનખેડા ૯૦ કિ.મી., અમીઝરા ૬૦કિ.મી.,ઉજ્જૈન ૧૦૦ કિ.મી.,અને નાગેશ્વર તીર્થ ૧૬૦ કિ.મી. દૂર આવેલા છે.એક સમયે અહીં ૭૦૦ જૈન મંદિરો હતા. અને ૬ લાખથી વધુ જૈનો વસતા હતા તેઓ અહીંનો ઈતિહાસ છે.ધર્મશાળા ભોજનશાળા છે. 2560 Bate & Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૩ (૧૨૩)શ્રી મોહનખેડા તીર્થઃ સરનામુંઃ શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન શ્વેતામ્બર પેઢી, શ્રી મોહનખેડા જૈન તીર્થ, મુ.પો. રાજગઢ,જી.ધાર-૪૫૪૧૧૬ ફોન નં. : ૦૭૨૯૬-૨૩૨૨૨૫/૨૩૪૩૬૯ વિશેષ વિગતઃ નજીનું રેલ્વે સ્ટેશન મેઘનગર ૬૫ કિ.મી., તથા નજીકનુંમોટું શહેર ધાર ૪૫ કિ.મી. દૂર છે. રાજગઢથી ૩ કિ.મી. દૂર આવેલું છે.ભોપાવર-૧૪, તાલનપૂર-૬૮, લક્ષ્મણી−૧૦૦, અમીઝરા–૨૫ અને માંડ્યગઢ-૮૫ કિ.મી. દૂર છે.અહીં દર વર્ષે કારતકી પૂનમ, ચૈત્રી પૂનમ અને પોષ સુદ-૭ના રોજ મેળો ભરાય છે. અહીં ધર્મશાળા-ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. (૧૨૪)શ્રી ભોપાવર તીર્થઃ સરનામું: શ્રી શાંતિનાથ જૈન શ્વે. મંદિર ટ્રસ્ટ, ભોપાવર, તા. સરદારપૂરા,પીનઃ ૪૫૪૧૧૨ ફોન નં. : ૦૭૨૯૬-૨૬૬૮૬૧/૨૬૬૮૩૦ વિશેષ વિગતઃ અહીંથી ઈન્દોર ૮૦ કિ.મી.,ધાર ૩૫ કિ.મી. તેમજ રાજગઢ ૧૦ કિ.મી.દૂર છે.મોહનખેડા ૧૪, અમીઝરા અને માંડવગઢ તીર્થ ૮૦ કિ.મી. દૂર છે. ધર્મશાળા –ભોજનશાળાની સગવડ છે. 2560 Bate & Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૪ (૧૨૫)શ્રી અમીઝરા તીર્થ સરનામું શ્રી અમીઝરા પાર્શ્વનાથ જૈ. મંદિર, .પો. અમીઝરા, ૪૫૪૪૪૧,જિ.ધાર ફોન નં. ૦૭૨૯૨-૨૬૧૪૪૪ રાજગઢ પેઢી-૨૩૨૪૦૧ વિશેષ વિગતઃ મોહનખેડા અહીંથી ૨૫ કિ.મી. દૂર છે. ધાર ૩૨ કિ.મી. તથા ઈન્દોર ૮૮ કિ.મી. દૂર આવેલું છે. અહીં દેરાસર પાસે જ ધર્મશાળા આવેલી છે. (૧૨)શ્રી બદનાવર તીર્થઃ સરનામું શ્રી આદિનાથ જે ન શ્વેતામ્બર મંદિર, મુ.પો.બદનાવર, (વર્ધમાનપુર) –૪૫૪૬૬૦, જિ.ધાર ફોન નં. ૦૭૨૯૫-૨૩૩૮૧૪/૨૩૩૭૩૬ વિશેષ વિગતઃ આ તીર્થ ધા-રતલામ માર્ગ પર આવેલું છે. રતલામથી ૪૦ કિ.મી તથા ઉજજૈનથી પપ કિ.મી. દૂર છે. નજીકનું રેલ્વે સ્ટેશન વડનગર ૧૮ કિ.મી. દૂર છે. અહીં રહેવા માટે સુંદર ધર્મશાળા છે. (૧૨૭)શ્રી રાજગઢ તીર્થઃ સરનામઃ મહાવીર સ્વામી જૈન દેરાસર ચંદ્રશેખર આઝાદ માર્ગ મુ.પો. રાજગઢ, જિ.ધાર-૪પ૪૧૧૬ ફોન નં. : ૦૭૨૯૬-૨૩૩૧૪૫/ ૨૩૫૧૪૮ વિશેષ વિગત : નજીકનું શહેર ધાર ૪૦ કિ.મી તથા નજી | રેલ્વે સ્ટેશન મેઘનગર ૬૩ કિ.મી.દૂર છે.ભોજન શાળા ધર્મશાળા છે. 2500 PORate & Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ '(મ.પ્ર.) ૨તલામ જિલ્લામાં આવેલા 'તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૨૮)શ્રી બિમ્બદોડતીર્થ સરનામું શ્રી જૈન છે.મૂ. જિનાલય મલ્લીનાથ ટ્રસ્ટ બોર્ડ, મોતીપૂજ્યશ્રીનું મંદિર,ચૌમુખી પુલ,મ.બીમ્બવેડ,પો. રતલામ-૪૫૭૦૦૧ ફોન નં. : ૦૭૪૧૨–૨૩૬૨૭૭/૨૨૨૪૦૦ વિશેષ વિગતઃ અહીંથી નજીળું રેલ્વે સ્ટેશન ૫ કિ.મી. દૂર છે. રતલામ તથા રતલામ શહેર ૪ કિ.મી. દૂર છે. આ તીર્થ મુંબઇ-દિલ્હી રેલ્વે માર્ગ આવેલ છે. અહીંથી કરમદી કિ.મી. સેમલીયા ૨૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે. (૧૨૯)શ્રી સેમલિયા તીર્થઃ સરનામું શ્રી શાંતિનાથ જૈન છે. મંદિર ટ્રસ્ટ, પો.સમલિયા-૪૫૭૨૨૨ વાયા–નામલી, જિ. રતલામ ફોન નં. : ૦૭૪૧૨–૨૮૧૨૧૦ વિશેષ વિગતઃ નજીકનું રેલ્વે સ્ટેશન ૧૬ કિ.મી. તથા નામલી ૪ કિ.મી. દૂર આવેલું છે. રતલામ–જાવરા માર્ગ પર આ તીર્થ આવેલું છે. અહીંથી નાગેશ્વર ૧૦૦ કિ.મી., બિમ્બદોડ-૨૪ કિ.મી. તથા સાગોદીયા ૨૦ કિ.મી.દૂર છે.ધર્મશાળાની સગવડ છે. 2500 Porate & Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૬ (૧૩૦) (મ.પ્ર.)શ્રી રતલામ શહેરમાં આવેલ દેરાસર અને ધર્મશાળાની વિગત (૧) શ્રી ઋષભદેવ કેસરીમલ જૈન શ્વે. પેઢી, બજાજ ખાના, રતલામ, ૪૫૭૦૦૧ (૨)શ્રી સે.જૈન ધર્મશાળા,ટી.આય.ટી. રોડ, રતલામ૪૫૭૦૦૧. ફોન નં. ૦૭૪૧૨-૨૩૦૮૨૮ (૩) શ્રી જે. જૈન ગુજરાતી ધર્મશાળા, સાયર ચબૂતરા, રતલામ-૪૫૭૦૦૧. ફોન નં: ૦૭૪૧૨-૨૩૨૩૫૫ ૧૩૧)શ્રી કંરમદી તીર્થઃ સરનામુંઃ શ્રી આદીનાથ જૈન શ્વે. તીર્થ, મુ.પો. મદી, જિ,રતલામ, ફોન.નં. : ૦૭૪૧૨-૨૮૩૩૭૯ વિશેષ વિગતઃ નજીનું રેલ્વે સ્ટેશન 3 કિ.મી. દૂર છે. (૧૩૨)શ્રી સાગોદીયા તીર્થઃ સરનામું: શ્રી આદીનાથ જૈન શ્વે. તીર્થ, મુ.પો. સાગોદીયા, તા. રતલામ- ૪૫૭૦૦૧ ફોન.નં. : ૦૭૪૧૨–૨૩૯૦૦૭ વિશેષ વિગતઃ નજીનું રેલ્વે સ્ટેશન અને શહેર રતલામ ૪ કિ.મી. દૂર છે.તથા સેમલીયા-૧૮,બિમ્બદોડ-૫ અનેમદી-કિ.મી.દૂર છે.ધર્મશાળા અને ભોજનશાળા છે. 2560 Bate & Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ નાના નાના =૪૭) '(મ.પ્ર.)ઉજજૈન જિલ્લામાં આવેલા 'તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૩૩)શ્રી અલોકીકપાર્શ્વનાથ તીર્થ સરનામું શ્રી એલોકીક પાર્શ્વનાથ જૈન છે. તીર્થ કમીટી, હાસમપૂરા, મુ.પો. તાલોદ-૪પ૬૦૦૬, જિ. ઉજજૈન ફોન નં. : ૦૭૩૪-૨૬૧૦૨૦૫/૨૬૧૦૨૪૬ વિશેષ વિગતઃ નજીનું રેલ્વે સ્ટેશન ઉજ્જૈન ૧૪ કિ.મી. દૂર છે. નજીકનું તીર્થમસીજી ૫૦ કિ.મી. દૂર છે. ધર્મશાળા, –ભોજનશાળાની સગવડ છે. (૧૩૪) શ્રી ઉન્હેલ તીર્થઃ સરનામું શ્રી પાર્શ્વનાથ જૈન છે. મૂર્તિપૂજક સંઘ પેઢી,પો.ઉન્ડેલ, જી. ઉજજેન– ૪પ૬૨૨૧ ફોન નં. : ૦૭૩૬૬-૨૨૦૨૫૮/૨૨૦૨૩૭ વિશેષ વિગતઃ ઉન્હેલ રેલ્વે સ્ટેશનથી ૧૦ કિ.મી. દૂર ઉજ્જૈન-નાગદા માર્ગ પર આ તીર્થ આવેલું છે. નાગદાથી ૨૨ કિ.મી. તથા ઉર્જનથી ૩૦ કિ.મી. દૂર છે. અહીંથી નાગેશ્વર ૭૫ કિ.મી. દૂર છે. ધર્મશાળાની સગવડ છે. જમવાની સગવડ માટે અગાઉથી જાણ કરવી પડે. 2500 Por ate & Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૮ (૧૩૫) શ્રી ઉજજૈન તીર્થ સરનામું શ્રી અવન્તી પાર્શ્વનાથ જૈન છે. મૂ.પૂ. મારવાડી સમાજ ટ્રસ્ટ, અનંત પેઠ, દાની દરવાજા, પોઃ ઉજજેન–૪પ૬૦૦૧ રાજય મ.પ્ર. ફોન નં. : ૦૭૩૪-પપપપપ૩ વિશેષ વિગતઃ ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે. તથા યાત્રિકોને ભાથુ આપવામાં આવે છે.અહીંથીમસીજી ૩૬ કિ.મી. દૂર છે. નાગેશ્વર ૧૨૦ કિ.મી.,માંડવગઢ૧૬૦ તથા અલૌકિક તીર્થ ૧૪ કિ.મી. દૂર છે. મયણાસુંદરી અને શ્રીપાળરાજાનો ઇતિહાસ આ નગર સાથે જોડાયેલો છે. (મ.પ્ર.) મંદસૌર જિલ્લામાં આવેલા 'તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૩૬)શ્રી પરાસલીતીર્થ સરનામું શ્રી જૈન છે. પરાસલી તીર્થ પેઢી, મુ.પો. પરાસલી તીર્થ,શામગઢ-૪૫૮૮૮૩) ફોન નં.૨૦૭૪૨૫-૨૩૨૮પપ વિશેષ વિગતઃ શ્યામગઢ કોટા-રતલામ માર્ગથી આ તીર્થ ૧૨ કિ.મી. દૂર છે. અહીંથી નાગેશ્વર ૫૦ કિ.મી. દૂર છે. તથા વહી તીર્થ ૭૦,બિમ્બરોડ-૧૩૦ સેમલીયા-૧૩૦ તથા અવન્તી તીર્થ ૧૬૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે. 2500 PORate & Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ – ૯ (૧૩૭) ઈન્દોર શહેરમાં આવેલ જિનાલય અને 'ધર્મશાળાની વિગત સરનામું: (અ)શ્રી જેન છે. સંઘ પેઢી, પીપલી બજાર, ઇન્દોર-૪૫૨૦૦૨, જી. ઇન્દોર ફોન નં. : ૦૭૩૧-૨૫૪૨૨૫૩ સરનામું (બ)શ્રી જેન જે. કપડા માર્કેટ, શ્રી સુકૃત ફંડ ધર્મશાળા, ૧૨-પીપલી બજાર, ઇન્દોર-૪૫૨૦૦૨, જી. ઇન્દોર ફોન નં. : ૦૭૩૧-૨પ૪૨૭૬૪ સરનામું (ક)શ્રી રાવજીભાઈ રામજી કોન્ટેક્ટર અતિથી ગૃહ મહારાણી રોડ, શાસ્ત્રી ચોક પાસે, ઇન્દોર-૪૫૨૦૦૭, જી. ઇન્દોર ફોન નં. : ૦૭૩૧- ૨૫૪૨૭૫૭/ ૨૪૬૪૮૬૮ 2500 Porate & Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮)શ્રી લક્ષ્મણી તીર્થક સરનામું પદ્મપ્રભુ કલ્યાણજી શ્વેતામ્બર જૈન ચેરીટેબલ ટ્રસ્ટ,લક્ષ્મણી તીર્થ, પો અલીરાજપુર-૪પ૭૮૮૭ જિલ્લોઃ ઝાબુઆ, મ.પ્ર. ફોન નં. : ૦૭૩૮૪-૨૩૩૮૮૭૪/૨૩૩૫૪૫ વિશેષવિગતઃ દાહોદથી ૮૦ કિ.મી. દૂર તથા વડોદરાથી ૧૫૦ કિ.મી. દૂર અને ઇન્દોર ૨૨૫ કિ.મી. આ તીર્થ આવેલું છે. અલીરાજપુર શહેર૮ કિ.મી.ના દૂર ખંડવા-વડોદરા રોડ ઉપર આવેલું છે. અહીંથી તાલનપૂર ૩૭ કિ.મી., ભોપાવર ૯૦કિ.મી. તથા મોહનખેડા ૧૧૦ કિ.મી.દૂર છે. ધર્મશાળા અને ભોજનશાળાની વ્યવસ્થા છે. (૧૩૯)શ્રી અલીરાજપુર તીર્થ સરનામા શ્રી આદિનાથજી મલ્લીનાથજી જેન શ્વે, પેઢી, ૧૦૫-મહાત્મા ગાંધી માર્ગ, અલીરાજપુર-૪૫૭૮૮૭, જી. ઝાંબુઆ ફોન નં. : ૦૭૩૯૪-૨૩૩૨૬૧ વિશેષ વિગતઃ દાહોદથી ૭૫ કિ.મી. દૂર અને વડોદરાથી ૧૫૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. નજીકમાં લક્ષ્મણીજી ૮ કિ.મી. તથા તાલનપૂર ૪૦ કિ.મી. આવેલા છે. અહીંથી મોહનખેડા ૧૦૫ તથા ભોપાવર ૧૨૦ કિ.મી. દૂર છે. ધર્મશાળાની સગવડ છે. 2500 Pokrate & Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦)શ્રી ધારાનગરી તીર્થ સરનામું શ્રી આદીશ્વર જેન જે. મંદિર ટ્રસ્ટ, મહાવીર માર્ગ, બનિયાવાડી, પોઃ ધાર-૪૫૪૦૦૧, જિ. ધાર, મ.પ્ર. ફોન નં. : ૦૭૨૯૨-૨૩૨૨૪૫/૨૩૨૫૬૩ વિશેષ વિગત અહીંથી નજીગ્ને રેલ્વે સ્ટેશન ઇંદોર ૬૫ કિ.મી. દૂર છે. તથા નજીકમાં ભકતામર મહાતીર્થ અભ્યદયધામ નવું તીર્થ ૨ કિ.મી. દૂર છે. અહીં દરેક પ્રકારની ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે. મેઘનગર તથા રતલામ ૮૫ કિ.મી. દૂર છે. નજીગ્ના તીર્થોમાં માંડવગઢ૩૦ કિ.મી.,મોહનખેડા-૪૦ કિ.મી. તથા ભોપાવર-૩૫ કિ.મી. દૂર આવેલા છે. (૧૪૧)શ્રી વહી તીર્થઃ સરનામું શ્રી વહી પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન મંદિર પેઢી પોઃ વહી-૪૫૮૬૬૪ સ્ટેશનઃ પિપલીયા મંડી, છો? મંદસૌર, મ. પ્ર. ફોન નં. : ૦૭૪૨૪-૨૪૧૪૩૦ વિશેષ વિગતઃ ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે. યાત્રિકોને ભાથું આપવામાં આવે છે.નજીકનું તીથી પીપલીયા ૫ કિ.મી., તથા મંદસૌર ૧૫ કિ.મી. દૂર છે. અહીંથી નાગેશ્વર તીર્થ ૩૫ કિ.મી. દૂર છે. 2500 Porrate & Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ - પરમ (૧૪૨)શ્રી કુટશ્વર તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંઘ, પોઃ કુટેશ્વર-૪૫૮૧૧૬, જિ. નીમય ફોન નં. : ૦૭૪૨૧-૨૩૧૨૧-૨૩૧૩૪૩ વિશેષ વિગત : અહીં સગવડતા યુક્ત ધર્મશાળા છે. અગાઉથી જાણ કરવાથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંથી નજીળું રેલ્વે સ્ટેશન નીમય ૪૦ કિ.મી. દૂર છે. પિપલ્યા પર કિ.મી. દૂર છે. (૧૪૩)શ્રી ઇગલપથ તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતામ્બર નેમિનાથ તીર્થ મંદિર, પોરિંગણોદ-૪પ૭૩૩૬, જિ.રતલામ ફોન નં. : ૦૭૪૧૪-૨૬૪૨૩૪-૨૬૪૩૨૦ વિશેષ વિગત ઃ અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન જાવરા ૧૨ કિ.મી. દૂર છે. તથા રતલામ શહેર ૪૫ કિ.મી. દૂર આવેલું છે. રીંગણોદ ગામથી જિનાલય ૧ કિ.મી. દૂર આવેલું છે. ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. ભોજન માટે અગાઉથી જાણ રવી પડે છે. આ તીર્થમાં મૂળનાયકપ્રભુ નેમીનાથ ભગવાન વિક્રમ સં.૧૯૮૨માં.અહીં ખોદકામ કરતા પ્રાપ્ત થયા હતા. તે સાથે બીજી અનેક પ્રતિમાઓ પણ મળી આવી હતી. તે પ્રતિમાઓ હાલમાં ત્યાં જ બિરાજમાન છે. 2500 Poßate & Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પડ (૧૪૪)શ્રી મક્ષી તીર્થઃ સરનામું શ્રી આણંદજી કલ્યાણજી પેઢી, શ્રી મક્ષી પાર્શ્વનાથજી જે ન છે.મંદિર, પોઃ મણી-૪૬૫૧૦૬, જિ. રાજાપુર, મ.પ્ર. ફોન નં. : ૦૭૩૬૩-૨૩૨૦૩૭ વિશેષ વિગતઃ મક્ષી તીર્થ ઉજજૈનથી ૪૦ કિ.મી. તથા દેવાસથી પણ ૪૦ કિ.મી. અને ઇન્દોરથી ૭૦ કિ.મી. દૂર આવેલું છે.ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે.એક લોક વાયકા મુજબ એક વખત પ્રભુના છત્રધારક ધરણેન્દ્ર દવે પોતાની ફેણમાંથી દૂધની ધારા વહાવી હતી જેથી મંદિરના મુળ સ્થાનમાં દૂધ ભરાયું હતું. આ ચમત્કારી ઘટનાના અનેકોએ દર્શન કર્યા હતા. પ્રભુ પ્રતિમાનું શિલ્પ સૌંદર્ય અલૌક્કિ છે. (૧૪૫)શ્રી દેવાસ તીર્થઃ સરનામું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, હાઈવે રોડ, ટૂંકો ગંજ રોડ, બડી પાથી, દેવાસ – ૪૫૫૦૦૧, રાજયઃ મધ્યપ્રદેશ ફોન નં. : ૦૭૨૭૨–૨પર૬૭૭. વિશેષ વિગત ઃ મુંબઈ–આગ્રા ધોરીમાર્ગ ના હાઈવે રોડ પર આ તીર્થધામ આવેલું છે. અહીં ધર્મશાળાની સગવડ છે.અગાઉથી જાણ કરવાથી ભોજનની સગવડ મળી શકે છે. નનનન : 2500 Por ate & Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ નાસાનું પણ - (૧૪)શ્રી ઉવસગ્ગહર તીર્થઃ સરનામું શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ તીર્થ પેઢી, પારસનગર, (છત્તીસગઢ) પો નગપુરા, જિ. દુર્ગ, પ્રાંતઃ મધ્યપ્રદેશ ફોન નં. : ૦૭૮૮-ર૭૧૦૧૦૨ વિશેષ વિગતઃ દુર્ગ શહેરથી ૧૪ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. અહીં રહેવા માટે ખૂબ જ સુંદર ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડતા છે. મધ્યપ્રદેશમાં દુર્ગ શહેરથી દૂર નગપુરા ગામ પાસે શિવનાથ નદીની પાવનધારા પર ક્લરવ કરતા પ્રાકૃતિક વાતાવરણમાં ઉવસગ્ગહરં પાર્શ્વ પ્રભુનું ભવ્યાતિભવ્ય તીર્થ આવેલું છે. (૧૪૭)શ્રી ભલવાડા તીર્થક સરનામું શ્રી શ્વેતામ્બર જૈન મૂ.પૂ. સંઘ, શ્રી ભલવાડા પાર્શ્વનાથ જેના શ્વેતામ્બર મંદિર, સદર બજાર, પોઃ ભાનપુરા-૪૫૮૭૭૫, જિ. મંદસૌર ફોન નં. : ૦૨૪૨૭–૨૩૬૩૧૭/૨૩૬૨૫૧ વિશેષ વિગતઃ આ તીર્થ ઝાલાવાડ રોડથી ૧૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. અહીંથી નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન શામગઢ ૪૫ કિ.મી. તથા ભવાનીમંડી ૨૪ કિ.મી. દૂર છે. અહીં રહેવા માટે જયાનંદ ભવન છે. તથા અગાઉથી જાણ વાથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. I 2500 Porrate & Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૫ નવી દિલ્હીમાં આવેલ જૈન દેરાસર ધર્મશાળા-ભોજનશાળાની વિગત (૧૪૮) શ્રી સુમતિનાથ ભગવાન શ્વે. જૈન મંદિર તીર્થ સરનામું: શ્રી જૈન શ્વેતાંબર તથા પૌશાળ ચેરિટેબલ ટ્રસ્ટ ફોન નં. : ૦૧૧-૨૩૨૭૦૪૮૯ વિશેષ વિગતઃ દિલ્હીમાં સાઉથ એક્ષટેન્શન દાદાવાડીમાં શ્રીનેમિનાથજી જિનાલય, ધર્મશાળા, ઉપાશ્રય આદિ સુવિધાયુક્ત ઉપલબ્ધ છે. આ ઉપરાંત મેહરૌલી જૂની દાદાવાડીમાં સર્વ સુવિધા ધર્મશાળા-ભોજનશાળા તથા જિનાલય ઉપરાંત દાદાવાડી તથા નાનું જિનાલય છે. અહીંથી નવી દિલ્હી ૩ કિ.મી. અને જૂની દિલ્હી ૧ કિ.મી. દૂર છે. વિમાની મથક ૨૦ કિ.મી. દૂર છે. દિલ્હીથી ૨૧ કિ.મી. દૂર જી.ટી. કરનાલ રોડ ઉપર વિશાળ વલ્લભ સ્મારક આવેલું છે. જ્યાં વિશાળ જિનાલય તથા સર્વ સુવિધાયુક્ત ધર્મશાળા, ભોજનશાળા જ્ઞાનમંદિર આદિ સુવિધાઓ છે. આ ઉપરાંત રૂપનગર દિલ્હીમાં પણ સુંદર જિનાલય આવેલ છે. ૧ 2560 Bate & Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ - પકોનવી દિલ્હીમાં આવેલ જૈન દેરાસર ધર્મશાળા-ભોજનશાળાની વિગત (૧૪૯)શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક સરનામું: જી.ટી. કરનાલ રોડ, પી.ઓ. અલીપોર, દિલ્હી–૧૧૦૦૩૬ ફોન નં. : ૦૧૧-૨૭૨૦૨૨૨૫/૨૭૦૧૬૨૧ (ભોજનશાળા)-૨૭૨૦૪૩૩૬ - વિદ્યાલય-ર૭૨૦૧૦૨૧ વિશેષ વિગતઃ યુગદ્રષ્ટા આચાર્યદેવશ્રીના પુનિત પાવન સંસ્મરણોની યાદરૂપે દીલ્હીથી ૨૧ કિ.મી. દૂરજી.ટી કરનાલ રોડ ઉપર વિવિધ સંસ્થાનો ધરાવતું સંકુલ શ્રી વિજય વલ્લભસ્મારક તરીકે સાકાર થયેલ છે. જેમાં ચૌમુખજી જિનલાયો, વિશાળ જ્ઞાનસંશોધન કેન્દ્ર-લાયબ્રેરી મ્યુઝીયમ-ભોજનાલય તથા સ્વાથ્ય કેન્દ્ર વિ. અલગ અલગ વિભાગો રહેલા છે. રાજધાની દિલ્હીની ઉત્તરે જી.ટી. કરનાલા હરિયાણા-પંજાબ તરફ જતાં ૨૧–કિ.મી.ના અંતરે આ વિશાળ સંકુલ આવેલ છે. હરિયાણા તરફ જતી બસો અહીં ઉભી રહે છે.હાઇવે રોડ ઉપર આ સંકુલ આવેલું છે. અહીં એક ધર્મશાળા-ભોજનશાળાની ખૂબ જ સુંદર સગવડ છે. 2000 por ate & Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પંજાબ રાજ્યમાં આવેલા જૈન તીર્થોની વિગત (૧૫૦) શ્રી અમૃતસર તીર્થ સરનામું: શ્રી અરનાથ જૈન મંદિર, બજાર હવેલી હમાદાર, ખુહસુનિયા રેયાં, અમૃતસર, રાજ્યઃ પંજાબ વિશેષ વિગતઃ આ જ જિનાલયની સામે આત્મવલ્લભ જૈન ભવન આવેલું છે. ત્યાં રહેવાની સુંદર સગવડ છે. નજીકમાં શીખોનું ચાત્રાધામ સુવર્ણ મંદિર આવેલ છે. આ સિવાય દાદાવાડી કોમ્પલેક્ષમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી ભોમીયાજી તથા શાંતિસૂરીજી નું ગુરૂ મંદિર છે. (૧૫૧) શ્રી લુધિયાના તીર્થ સરનામું: શ્રી શિરોમણી સંઘ શ્રી આત્માનંદજૈન સભા મહાવીર ભવન, પુરાના બજાર, શ્રી લુધિયાણા શ્વે.પૂ. જૈન સંઘ, લુધિયાણા, પંજાબ વિશેષ વિગત શ્રી આત્માનંદ જૈન સભા દ્વારા સંચાલિત ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે. આ સિવાય લુધિયાણામાં ઘણા જૈન મંદિરો આવેલા છે. ૫૭ 2560 Bate & Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ (૧પર)શ્રી જલંધર તીર્થ સરનામું શ્રી આત્માનંદ જેન સભા, શ્રી ગોડી પાર્શ્વનાથ જેન મંદિર, બજારફ્લૉ, હનુમાન ચોક, જલંધર, રાજ્યઃ પંજાબ ફોન : ૦૧૮૧-૨૪૦પ૬૭૪ વિશેષ વિગતઃ અમૃતસરથી ૬૦ કિ.મી. અને લુધિયાણાથી પ૦ કિ.મી. દૂરઆતીર્થ આવેલું છે. અહીંજલંધરનગરના હનુમાનચોમાં જિનાલય તથા ઉપાશ્રય, ધર્મશાળા આદિ આવેલ છે. (૧૫૩) શ્રી હોશિયારપૂર તીર્થ સરનામઃ શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી વાસુપૂજય ભગવાન જેન જે. મંદિર, શીશમહલ બજાર, હોશિયારપુર–૧૪૬૦૦૧, રાજ્ય પંજાબ ફોન : ૦૧૮૮૨–૨૨૩૩૨૫ વિશેષ વિગત : અહીંથી રેલ્વે સ્ટેશનથી ૨ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. રહેવા માટે મંદિરના પરિસરમાં ધર્મશાળા છે. અહીં હસ્તલીખિત પુસ્તક ભંડાર પણ છે. અત્રેના દેરાસર પર સોનાનું પતરું મઢાયેલું છે તેથી તે સુવર્ણ તીર્થ તરીકે પણ પ્રખ્યાત છે. - ૫૮ 2800 Porrate & Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) શ્રી સરહિન્દ તીર્થ સરનામું: માતાશ્રી ચક્રેશ્વરી દેવી જેન તીર્થ પ્રબંધક સમિતિ, ગામ: અંતેવાસી, પોઃ સરહિન્દ, વાયા. :માનપુર જીલ્લો: ફતેહગઢ સાહિબ, રાજયઃ પંજાબ ફોન ૦૨૭૬૩–૨૩૨૨૪૬ વિશેષ વિગત : અહીં આદિશ્વર ભગવાનનું સુંદરપણ નાનું જિનાલયા આવેલ છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. શ્રી હિમાચલ પ્રદેશમાં આવેલું તીર્થ (૧૫૫) કાંગડાજી તીર્થ : સરનામું: શ્રી શ્વેતામ્બર જૈન તીર્થ પ્રબંધક સમિતી, જેના ધર્મશાળા, કાંગડા ક્લિાની સામે, કાંગડા, પ્રાંતઃ હિમાચલ પ્રદેશ. ફોન : ૦૧૮૯૨-૨૬૫૧૮૭ તે વિશેષ વિગત : હોશિયારપુર થી ૧૦૨ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. રહેવા માટે જિલ્લાની નીચેની તળેટીમાં ધર્મશાળા છે. તથા | ભોજનશાળાની પણ વ્યવસ્થા છે. ન પ૯F 2500 Porrate & Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ બિહાર રાજ્યમાં આવેલા જૈન તીર્થોની વિગતો (૧૫૬) શ્રી રાજગૃહી તીર્થ સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર ભંડાર, પોસ્ટઃ રાજગિર-૮૩૦૧૧૬, જિલ્લોઃ નાલંદા ફોન : ૦૬૧૧૨-૨૫૫૨૨૦ વિશેષ વિગતઃ અહીં તળેટીમાં શ્વેતામ્બર તથા દિગંબર ધર્મશાળા છે. નજીક્માં વિરાયતનમાં રહેવા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. તથા ગામમાં પણ રહેવા-જમવાની વ્યવસ્થાવાળી ધર્મશાળા છે.શ્રી મુનિસુવ્રતસ્વામીના ચ્યવન, જન્મ, દિક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર ક્લ્યાણકો આ ભૂમિમાં થયા છે. પ્રભુ મહાવીરે અહીંના નાલંદા પાડામાં સૌથી વધુ ૧૩ ચાર્તુમાસ ર્યા હતા. પટનાથી ૧૦૦ કિ.મી. અને ગયાથી ૬૫ કિ.મી. આ તીર્થ આવેલ છે. શ્રેણિક રાજા અભયકુમાર પુણિયોશ્રાવક તથા ધન્ના શાલિભદ્રની આ જન્મભૂમિ છે. પ્રભુ મુનિસુવ્રત સ્વામિના સમયથી આ તીર્થનો ઇતિહાસ આરંભાય છે. Fo 2500 POvate & Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭) શ્રી કુંડલપુર તીર્થ (બિહાર) સરનામું શ્રી જૈન શ્વેતામ્બર ભંડાર, શ્રીકુંડલપુર તીર્થ, પોસ્ટ: નાલંદા-૮૦૩૧૧૧, જીલ્લો: નાલંદા ફોન : ૦૬૧૨–૨૮૧૬૨૪ વિશેષ વિગતઃ પાવાપુરીથી ૨૬ કિ.મી. તથા પટનાથી ૮૫ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. જિનાલયની નજીક ધર્મશાળા આવેલી. છે તથા ભોજનશાળાની સગવડ પણ અત્રે ઉપલબ્ધ છે. (૧૫૮) શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ (બિહાર) સરનામ: શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી, પોસ્ટ : લકવાડ-૮૧૧૩૧૫, જીલ્લાઃ જમુઈ પ્રાંતઃ બિહાર ફોનઃ ૦૬૩૪૫–૨૨૨૩૬૧ વિશેષવિગતઃ પ્રભુ મહાવીર સ્વામીએ પોતાના જીવનના ૩૦ વર્ષ આ પવિત્રભૂમિમાં વિતાવ્યા હતા. ક્ષત્રિય કુંડની તળેટીથી પકિ.મી. દૂરવનયુક્ત પહાળો પર આ તીર્થ આવેલું છે. તળેટીમાં બે મંદિરો છે. જેને ચ્યવન અને દિક્ષા કલ્યાણક સ્થળોથી ઓળખવામાં આવે છે. લકવાડથી તળેટી પ કિ.મી. અને ત્યાંથી ક્ષત્રિયકુંડ પહાડ પરપકિ.મી.પગપાળા જવું પડે છે.લછવાડમાં ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે. 2500 Porate & Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) શ્રી પાટલીપુત્ર તીર્થ સરનામું શ્રી પટણા ગ્રુપ ઓફ જૈન શ્વેતામ્બરટેમ્પલકમીટી બડા ગલી, ભાઉગંજ, પોપટણાસીટી – ૮૦૦૦૦૮ ફોન : ૦૬૧૨–૬૪પ૭૭૭ વિશેષ વિગત : પટણા શહેર રેલ્વે સ્ટેશનથી આ જિનાલય ૧ કિ.મી. દૂર આવેલું છે. મંદિરના કમ્પાઉન્ડમાં જ સગવડયુક્ત ધર્મશાળા (૧૬) શ્રી ગુણીયાજી તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતામ્બર ભંડાર, શ્રી ગુણાચાજી તીર્થ પોસ્ટઃગોનવા-૮૦૫૧૧૦, જિ. નવાદા રાજયઃબિહાર ફોન : ૦૬૩૨૪-૨૨૪૦૪૫ વિશેષ વિગતઃ ગુણીયાજી તીર્થ પટનાથી રાંચીના મુખ્ય માર્ગ પર આવેલું છે તથા પાવાપુરી થી ૨૩ કિ.મી. દૂર આવેલું છે. અહીં ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. અહીં ગૌતમસ્વામી પ્રભુ નો પ્રભાવ ખૂબ જ છે. પ્રભુ મહાવીરના ઘણીવાર સમવસરણ રચાયા હતા. નજીગ્ને રેલ્વે સ્ટેશન નવાદા ૩ કિ.મી. દૂર છે. નવાડા ગામ ૨ કિ.મી. દૂર છે. - ૬૨ - 2560 Porrate & Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ (૧૬૧) શ્રી કાનન્દી તીર્થ સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી તીર્થ, કાન્દી, પોઃ ઢંઢ-૮૧૧૩૧૧, જી.મંગેર, રાજ્યઃ બિહાર વિશેષ વિગતઃ અહીં જિનાલયના પ્રાંગણમાં ધર્મશાળા. આવેલી છે. નજીળું રેલ્વે સ્ટેશન કિપુલ ૧૯ કિ.મી. દૂર છે. પટણાથી ૧૨૫ કિ.મી. દૂર છે. (૧૬૨)શ્રી ચંપાપુરી તીર્થ સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી, ચંપાપુરી તીર્થ, પોસ્ટઃચંપાનગર-૮૧૨૦૦૪, જીલ્લો ભાગલપુર. ફોન .નં. ૦૬૪૧-૨પ૦૦૨૦૫ વિશેષ વિગતઃ નજીળું રેલ્વે સ્ટેશન ભાગલપુર ૬ કિ.મી. દૂર છે. અહીં શ્વે.દિ. ધર્મશાળા-ભોજનશાળા આવેલી છે. (૧૬૩) શ્રી ઋજુબાલકા તીર્થ સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી, બરાર, પો ઃ બંદરકુપી - ૮૨૫૧૦૮, રાજયઃ બિહાર ફોન નં. : ૦૬૭૩૬-૨૨૪૩પ૧ વિશેષ વિગતઃ સમેતશિખરથી આ તીર્થ ૧૮ કિ.મી. દૂર આવેલું છે અહીં ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. પ્રભુ મહાવીર સ્વામીને આ જ તીર્થમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ( ૬૩ 2500 Porrate & Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમેતશિખરજી તીર્થ સરનામુંશ્રી જે ન શ્વેતામ્બર સોસાયટી, મધુવન, શિખરજી, જીલ્લો: ગિરડીહ (ઝારખંડ) પીનઃ ૮૨૫૩૨૯ ફોન નં.: ૦૬૫૩૨-૨૩૨૨૨૬/૨૩૨૨૬૦. વિશેષવિગતઃ ગિરડીહરેલ્વે સ્ટેશનથી મધુવન ૨૫ કિ.મી. દૂર છે. પાર્શ્વનાથ ઈસરી બાર ૨૨ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટેકસીની સગવડતા છે. મધુવનની ધર્મશાળાઓ સુધી બસ તથા કાર જઇ શકે છે. બસ સ્ટેન્ડ ધર્મશાળાની નજીક જ છે. તળેટીમાં ધર્મમંગલવિદ્યાપીઠમાં સુંદર શિખરયુક્ત જિનાલય મધુબન પાર્શ્વનાથજીનું શોભી રહેલ છે.તેમજ શ્વેતાંબર કોઠીમાં પણ એક જિનાલય આવેલ છે. વર્તમાન ચોવીસીના વીસ તીર્થકર ભગવંતો આ તીર્થમાં નિર્વાણપદ પામ્યા છે. આવા તીર્થના દર્શન તો પ્રત્યેક જેને એકવાર તો કરવા જ જોઈએ. શ્રી પાવાપુરી તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતામ્બર ભંડારતીર્થ–પાવાપુરી, પોઃ પાવાપુરી-૮૦૩૧૧૫, જીલ્લોઃ વાલંદા ફોન નં. ૦૬૧૧૨–૨૭૪૭૩૬ વિશેષ વિગતઃ નજીકનું રેલ્વે સ્ટેશન પાવાપુરી રોડ ૧૦ કિ.મી. દૂર છે. તથા નજીજું મોટું ગામ બિહાર સરીફ ૧૫ કિ.મી. દૂર છે. રહેવા માટે ધર્મશાળા-ભોજનશાળાની તમામ સગવડ ઉપલબ્ધ છે. 2500 Por ate & Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પશ્ચમબંગાળમાં આવેલા જૈન તીર્થોની વિગતો (૧૬૪) શ્રી કલકતા તીર્થ (પં.બંગાળ) સરનામું શ્રી બદ્રીદાસ જૈન શ્વેતામ્બર મંદિર પેઢી, ૩૬– બદ્રીદાસ ટેમ્પલ સ્ટ્રીટ, માણેકતલા (શામબજાર) , કલકત્તા- ૩૦૦૦૦૪ રાજ્ય પશ્ચિમ બંગાળ ફોન નં. ૦૩૩–૨પપપ૪૧૮૭ વિશેષ વિગતઃ અનેના જિનાલયની શિલ્પળા જોતાં જ આપણે દંગ રહી જઈએ તેવી નયનરમ્ય અને મનને પ્રફુલ્લીત કરી દે તેવી છે. અહીં તમામ સગવડ યુક્ત ધર્મશાળા અને ભોજનશાળા છે. નજીકમાં શિતલનાથ ભગવાનનું અભૂત જિનાલય ઓવલું છે. (૧૬૫) શ્રી જિયાગંજ તીર્થ (પ.બંગાળ) સરનામું શ્રી સંભવનાથ ભગવાન જેન મંદિર, મહાજન પટ્ટી, પોઃ જિયાગંજ–૭૪૨૧૨૩, જી. મુર્શિદાબાદ, ફોન નં. ૦૩૪૮૩–૨પપ૭૧૫ વિશેષ વિગતઃ કલકત્તા રેલ્વે સ્ટેશનથી જિયાગંજ ૨૦૦ કિ.મી.તથા મુર્શિદાબાદ ૭ અને બરહપુર ૧૪ કિ.મી. દૂર છે.પશ્ચિમ બંગાળની પંચતીર્થનું આ એકતીર્થ કહેવાય છે. (૬૫ 2500 Porate & Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ (૧૬) શ્રી અજીમગંજ તીર્થ (પં.બંગાળ) સરનામું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન જેન મંદિર, પોઃ અજીમગંજ-૭૪૨૧૨૨ જીલ્લો મુર્શિદાબાદ ફોન નં. ૦૩૪૮૩–૨૫૩૩૧૨ વિશેષ વિગતઃ અહીં આ જિનાલય સિવાય બીજા સાત જિનાલચ આવેલા છે. અહીંના બધા જ મંદિરો ૨ કિ.મી.ના અંતરે આવેલા છે. નદી ક્લિારેનગર હોવાથી હોળીમાં આવવા જવાનું રહે છે. જિયાગંજની ધર્મશાળામાં રહેવું વધુ અનુકૂળ રહે છે. અહીં પંચાયતી મંદિરમાં રહેવાની સગવડ થઈશકે છે. [(૧૬૭) શ્રી કઠગોલા તીર્થ (પં.બંગાળ) સરનામું શ્રી આદીનાથ ભગવાન જેન મંદિર, કઠગોલા, પોસ્ટઃ નસીપુર, રાજબારિ–૭૪૨૧૬૦ જીલ્લો : મુર્શિદાબાદ ફોન ન. ૦૩૪૮૩-૨પપ૭૧૫ વિશેષ વિગત : નજીકનું રેલ્વે સ્ટેશન જિયાગંજ ૩ કિ.મી. દૂર બરહપૂર માર્ગ પર નસીપુર ગામમાં વિશાળ બગીચાની મધ્યમાં આ જિનાલય આવેલું છે. બંગાળની પંચતીર્થોનું આ એક તીર્થ છે. આ મંદિરની નિર્માણશેલી જોતાં મન પ્રફુલ્લિત થઈ જાય છે. - ૬૬ - 2000 por ate & Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કર્ણાટકશજયમાં આવેલા જૈન તીર્થોની વિગતો (૧૬૮) શ્રી બેંગલોર તીર્થ (ચીકપેટ) સરનામું શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર મંદિર, ચીકપેટ, બેંગલોર-પ૬૦૦૫૩ ફોન ૦૮૦–૨૮૭૩૬૭૮ વિશેષવિગતઃ બેંગ્લોર રેલવે સ્ટેશનથી ૨ કિ.મી. દૂર આ જિનાલય આવેલું છે. અહીં રહેવા માટે નજીકમાં જ ધર્મશાળા તેમજ ભોજનશાળાની સગવડતા ઉપલબ્ધ છે. ૭પ વર્ષ જૂનું આ દેરાસર છે. (૧૬૯) શ્રી બેંગલોર તીર્થ (ગાંધીનગર) સરનામું શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર, શ્રી જેના શ્વેતાંબર મુ.પૂ.ટેમ્પલટસ્ટ, ચોથો મેઇન રોડ, ગાંધીનગરબેંગ્લોર, પીનઃ ૫૬૦૦૦૯ ફોનઃ ૦૮૦–૨૨૦૦૦૩૬ વિશેષ વિગતઃ બેંગ્લોર રેલ્વે સ્ટેશનથી ૨ કિ.મી.ના અંતરે આ જિનાલય આવેલું છે. નજીકમાં જ નાહરભવન ધર્મશાળા આવેલ છે. ધર્મશાળાનો ફો.નં.૦૮૦– ૨૨૦૩૯૧૯/૨૨૬૩૮૦પ.ભોજનશાળાની સગવડ છે. ૬૭ 2500 Porrate & Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ (૧૭૦) શ્રી મૈસુર તીર્થ (કર્ણાટક) સરનામું શ્રી સુમતિનાથ જિનાલય, તીર્થકર રોડ, મૈસુર, ફોન : ૦૮૨૧-૨૪૩૧૨૪૨ વિશેષ વિગતઃ બેંગ્લોરથી ૧૪૫ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. ચંદ્રગુપ્ત રોડ ઉપર ૪થા ક્રોસ રોડ ઉપર જેના ભોજનશાળા આવેલી છે. અહીંથી દૂર ઊંટી હીલ સ્ટેશન પર કુનુરમાં સુરજિનાલય આવેલ છે.તથા ઊંટી હિલ પર પણ નાનકડું જિનાલય આવેલ છે. (૧૭૧) શ્રી સિદ્ધાચલ તીર્થ (કર્ણાટક) સરનામું શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર ધામ શાસનપ્રભાવક ટ્રસ્ટ, બેંગલોર–હૈદરાબાદ ને.હા. નં.-૭, દેવનહલ્લી, બેંગ્લોર. ફોન ૦૮૧૧૯-૨૮૨૮૮૬ વિશેષ વિગતઃ બેંગ્લોર શહેરથી ૪૦ કિ.મી. દૂર દેવનહલ્લી પાસે હાઇવે નં–૭ પર આ તીર્થ આવેલું છે. (૧૭૨) શ્રી દેવનહલી તીર્થ (કર્ણાટક) સરનામું શ્રી નાકોડા અવન્તી ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થ ધામ ટ્રસ્ટ, રાષ્ટ્રિય રાજમાર્ગ નં-૭, દેવનગરી, દેવનહલ્લી, બેંગ્લોર ફોનઃ ૦૮૧૧૯-૨૮૨૩૩૬/૦૮૦–૨૮૭૩૬૬૩. વિશેષ વિગતઃ બેંગ્લોર શહેરથી ૩૮ કિ.મી. દૂર આવેલું છે.અને ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. (૧૮) 2500 Porrate & Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ તામિલનાડુ રાજ્ય માં આવેલા તીર્થોની યાદી (૧૭૩) શ્રી ચેન્નાઇ તીર્થ સરનામું શ્રી ચન્દ્રપ્રભુ જૈન નયા મંદિર ટ્રસ્ટ, ૧૪૨–મીન્ટસ્ટ્રીટ, સાહુકાર પેઠ, ચેન્નાઇ–પ૯ ફોન : ૦૪૪–૨પ૮૨૬૨૮ વિશેષવિગતઃ ચેન્નાઇ રેલ્વે સ્ટેશનથી ૨ કિ.મી. દૂર આ જિનાલય આવેલું છે. અહીંઆરાધનાભવનના ચોથા માળે ૬ રૂમની સગવડતા રહેવા માટે ઉપલબ્ધ છે. આયંબીલ ખાતુ ચાલુ છે. બાજુમાં અન્ય ધર્મશાળાની સગવડતા તથા ભોજનશાળાની સગવડતા મળી રહે છે. (૧૭૪) શ્રી પુડલ તીર્થ (કેસરવાડી) સરનામું: શ્રી પુલ જેન તીર્થ, શ્રી આદીનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ૩૭–ગાંધી રોડ,પો પુલ,ચેન્નાઈ–૬૦૦૦૧૬ | ફોન : ૦૪૪–૧૪૧૮પ૭૭/૬૪૧૮૨૯૨ વિશેષ વિગતઃ ચેન્નાઇ ક્લક્તાના મુખ્ય સડક માર્ગ પર ચેન્નાઈથી ૧૫ કિ.મી. દૂર પોલાલ ગામમાં આ જિનાલય આવેલું છે. આ તિર્થસ્થાન ૨૫૦૦ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન છે.ભોજનશાળા અને ધર્મશાળાની સગવડ છે. 2500 POB ate & Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય કેરળ (૧૭૫) શ્રી કલિકુંડ તીર્થ સરનામું: શેઠ આણંદજી કલ્યાણજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ, ત્રિકોવીલ લેન, મુ.પો ક્લીક્ટ-૬૭૩૦૦૧ રાજ્યઃ કેરળ ફોન : ૦૪૯૫-૭૦૪૨૯૩ ઃ વિશેષ વિગત: આ તીર્થ ૫૦૦૦ વર્ષ કરતા પણ વધુ પ્રાચીન હોવાનું હેવાયછે. સમુદ્રના કિનારે પહાડ પર આવેલા આ ક્ષેત્રમાં અનેક સ્થળોએ પ્રાચીન જિન પ્રતિમાઓ મળી આવેલ છે.ક્લિક્ટ શહેરની મધ્યમાં આ શહેર આવેલું છે. આ આખો વિસ્તાર પૂર્વ કાળમાં સંપૂર્ણ જૈન ધર્મના વર્ચસ્વવાળો હોવો જોઇએ તેવું અહીં જણાય છે. અહીંથી મેંગ્લોર અને કોચીન ૨૦૦ કિ.મી. દૂર છે તેમજ સોરનુર ૧૦૦ કિ.મી. દૂર આવેલું છે. અગાઉથી જાણ કરવાથી ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ થાય છે. (કાયમી ભોજનશાળાની વ્યવસ્થા નથી.) ધર્મશાળાની સગવડ છે. ७० 2500 POvate & Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલા જૈન તીર્થોની વિગતો (૧૭) શ્રી કુલપાજી તીર્થ સરનામઃ શ્રી જૈન શ્વેતામ્બરતીર્થ, કુલપાજી, કોલન પાક, ઝાલેર–૫૦૮૧૦૨, આંધ્રપ્રદેશ ફોન : ૦૮૬૮૫-૨૨૮૧૬૯૬ વિશેષ વિગતઃ શ્રી કુલપાકજી તીર્થ શ્રી વિજયવાડાહૈદ્રાબાદ માર્ગ પર આવેલ આલેર સ્ટેશનથી ૬ કિ.મી. દૂર કુલપાક ગામમાં આવેલું છે.હૈદ્રાબાદથી ૮૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. ધર્મશાળા- ભોજનશાળાની સગવડ છે. (૧૭૭) શ્રી હીંકાર તીર્થ સરનામું: શ્રી હ્રીંકારતીર્થ, નાગાર્જુન નગર, જીલ્લો: ગુટુર(આંધ્રપ્રદેશ)-૫૨૨૫૧૦ ફોન : ૦૮૬૩–૨૨૯૩૨૧૩ વિશેષ વિગતઃ વિજયવાડા-ગુંટૂર માર્ગ ઉપર નાગાર્જુના યુનિવર્સિટીની સામે આ તીર્થ આવેલું છે. અહીંથી પેદમીરમ તીર્થ ૧૩૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે. - ૭૧ 2560 Porrate & Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) શ્રી પેદમીરમ્ તીર્થ (મ.પ્રદેશ) સરનામું શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર તીર્થપેઢી, પેદમીરમ્ વાયાઃ ભીમાવરમ–૫૩૪૨૦૪, જી.પશ્વિમગોદાવરી ફોન : ૦૮૮૧૬–૨૨૩૬૩૨ વિશેષ વિગતઃ આ તીર્થના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન ૮૦ વર્ષ પહેલા જમીન ખોદતી વખતે ભુગર્ભમાંથી મળી આવેલા હતા. આંધ્રપ્રદેશના પરિચય ગોદાવરી વિસ્તારમાં રેલ્વે સ્ટેશનથી પ કિ.મી. દૂર આતીર્થ આવેલું છે. અહીંથી વિજવાડા ૧૧૫ કિ.મી. તથા રાજમહેન્દ્રી ૭૨ કિ.મી. દૂર છે. | ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે. (૧૭૯) શ્રી ગુડિવાડા તીર્થ(આ.પ્રદેશ) સરનામઃ શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર સંઘ, જેન ટેમ્પલ સ્ટ્રીટ, ગુડીવાડા-પ૨ ૧૩૦૧ જી. કૃણા, રાજ્ય મા.પ્ર. ફોન : ૦૮૬૭૪-૨૪૪૨૯૧/૨૪૪૨૬૬ વિશેષ વિગત : આ તીર્થ વિજયવાડા-મટ્યૂલિપટનમ્ માર્ગ પર આવેલું છે. અહીથી નજીનું સ્ટેશન ગુડિવાડા મંદિરથી ૧૫ કિ.મી. દૂર છે.ધર્મશાળાની સગવડ છે. (૭૨) 2500 Porrate & Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ - ૭૩) (૧૮૦) શ્રી અમરાવતી તીર્થ (આ.પ્રદેશ) સરનામુંઃ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર, પેઢી, પો અમરાવતી-પ૨૨૦૨૦ ફોન : ૦૮૬૩–૨૨૧૪૮૩૪(ગુંટુર) વિશેષ વિગતઃ આંધ્રપ્રદેશ નદી તટ પર વસેલું પ્રાચીન તીર્થ છે. અમરાવતી ગામની બહાર કૃષ્ણા નદીના તટપર આ તીર્થ આવેલું છે. ૧૦૦૦ વર્ષ પ્રાચીન આ તીર્થ. હોવાનું અનુમાન છે. નદી તટ પર આવેલું આ તીર્થનું કુદરતી દ્રશ્ય ખુબ જ અદ્ભૂત અને અલૌક્કિ છે.અત્રે ભોજનશાળા અને ધર્મશાળાની સગવડ છે. (૧૮૧) શ્રી કાકટૂર તીર્થ (મ.પ્રદેશ) સરનામું ૨૪-તીર્થંકર તીર્થધામ ટ્રસ્ટ, કાટૂર, જીલ્લો નેલ્લોર, આંધ્રપ્રદેશ – પ૨૪૩૨૦ ફોન : ૦૮૬૧-૨૩૮૩૪૧ વિશેષ વિગત : નેલ્લોરથી લગભગ ૧૦ કિ.મી. દૂર મદ્રાસ તરફ આ તીથી આવેલ છે. મદ્રાસથી ૧૬૨ તથા તિરૂપતીથી ૧૩૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. ભોજન શાળા-ધર્મશાળાની સગવડ છે. 2500 PORate & Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ - ૪ - રાજ્ય આંધ્રપ્રદેશ (૧૮૨) શ્રી ગુમ્મિલેરૂ તીર્થ સરનામું:શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન ટેમ્પલ તીર્થ, રાષ્ટ્રીય રાજમાર્ગ નં.૫. પોઃ ગુસ્મિલેર, જી. પૂર્વ ગોદાવરી ફોન : ૦૮૮૫-૨૩૪૦૩૭ વિશેષવિગતઃ નજીળું રેલ્વે સ્ટેશન દ્વારપુડી ૧૦ કિ.મી. છે. અહીંથી મેડાપેટા ૫ કિ.મી., રવિપાલેમ ૧૩ કિ.મી., રાજમહેન્દ્રી ૪૦ કિ.મી. તથા વિજયવાડા ૨૦૦ કિ.મી. દૂરછે. રહેવા માટે ધર્મશાળા તેમજ જમવા માટે ભોજનશાળાની ખૂબ સુંદરસગવડ છે.ગુમ્મિલેરૂતીર્થ રાઉલ પાલેમથી કાકીનાડા, માર્ગ પર આવેલું છે. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી આશરે ૩૦ વર્ષ પહેલા અહીં રસ્તા નિર્માણ વખતે જમીનમાંથી મળી આવી હતી.અહીં અનેક સ્થાનોથી પ્રાચીન પ્રતિમાઓ મળી આવે છે. પ્રભુ પ્રતિમાજી ખૂબ જ ભાવાત્મક છે, લાગે છે કે પ્રભુ સાક્ષાત્ બિરાજમાન છે. પ્રભુ પ્રતિમાની બંને બાએ સિંહની આકૃતિ હોવાથી પુરાતત્વાવાળા અને અશોક્ના સમયની આ પ્રતિમા હશે એવું માને છે. 2500 Porate & Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫ ઉત્તરપ્રદેશમાં આવેલા જૈન તીર્થોની વિગતો (૧૮૩) શ્રી હસ્તિનાપુર તીર્થ સરનામું: શ્રી હસ્તીનાપુર જેન શ્વેતામ્બર તીર્થ સમિતિ, શ્રી જૈન શ્વેતાંબરમંદિર, હસ્તિનાપુર, જિલ્લો મેરઠ-૨૫૦૪૦૪ ફોન.નં.: ૦૧૨૩૩–૨૮૦૧૪૦ વિશેષ વિગતઃ નજીગ્ને રેલ્વે સ્ટેશન મેરઠ અહીંથી ૪૦ કિ.મી. દૂર છે. દિલ્હી થી મેરઠ થઈને હસ્તિનાપુર ૧૧૦ કિ.મી. દૂર છે. શ્રી મલ્લિનાથ ભગવાનના સમવસરણની રચના અહીં થઈ હતી. શ્રી મુનિસુવ્રત સ્વામી, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મહાવીર સ્વામી ભગવાન આ ભૂમિ પર પદાર્પણ થયા હતા. કોરવો અને પાંડવોની રાજધાનીનું આ શહેર હતું શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને જ્વળજ્ઞાન એમ બાર લ્યાણક હોવાનું સૌભાગ્ય આ ભૂમિને પ્રાપ્ત થયું છે. પ્રભુ આદિનાથ ભગવાન દિક્ષા ગ્રહણ કર્યા બાદ નિર્જલ અને નિરાહાર વિચરતા ૪૦ દિવસ પછી વૈશાખ સુદ-૩ના દિવસે અહિં પધાર્યા હતા. અને શ્રી શ્રેયાંસકુમારને પ્રપિતામહના દર્શન થતાં જ જાતિ સ્મરણ થયું. અને પ્રભુએ શ્રેયાંસકુમારને હાથે ઈસુરસથી પારણું ક્યું. એ દિવસે અહીંથી વર્ષીતપના પારણાની પ્રથા પ્રારંભ થઇ. 2000 POBate & Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ (૧૮૫) શ્રી કલ્પિલાજી તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું શ્રી જૈન શ્વેતામ્બર મહાસભા, શ્રી વિમલનાથ સ્વામી જૈન શ્વે. મંદિર પેઢી, પો ઃ કંપીલ, તહસીલ : કાપમગંજ, જીલ્લો: ફરૂખાબાદ–૨૦૭૫૦૫ ફોન નં.: ૦૨૬૯૦-૨૭૧૨૮૯ વિશેષ વિગત : શ્રી વિમલનાથ ભગવાનના ચારેય કલ્યાણકો આ ભૂમિમાં થયા છે. નજીકનું રેલ્વે સ્ટેશન કાપમગંજ ૧૦ કિ.મી. દૂર આવેલું છે. દિલ્હીથી ૩૦ ૦ કિ.મી. તેમજ સેરીપુરતીર્થથી ૧૬૦ કિ.મી. દૂર આવેલું છે. ભોજનશાળા તેમજ ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. (૧૮૬) શ્રી શ્રાવસ્તી તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું: શ્રી શ્રાવસ્તી જેન શ્વેતામ્બર તીર્થ કમીટી, પોઃ શ્રાવસ્તી-૨૭૧૮૪૫જીલ્લો શ્રાવસ્તી, રાજ્ય ઉ.પ્રદેશ ફોન નં.: ૦પ૨પર-૨૬૫૨૧૫ વિશેષ વિગતઃ શ્રી સંભવનાથ ભગવાનના ચારેય લ્યાણકોથી આ ભૂમિ પાવન બની છે. શ્રી શાંતિનાથભગવાન અને શ્રી મહાવીરસ્વામી ભગવાન અનેકવખત વિચરણ અને ચાર્તુમાસ ક્ય છે. આ તીર્થ અયોધ્યાથી ૧૦૮ કિ.મી. દૂર તથા બલરામપુરથી ૧૭ કિ.મી. અને ગોંડા થી ૫૬ કિ.મી. દૂર આવેલું છે. ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે. 2500 Porate & Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ - - (29 (૧૮૭) શ્રી આગ્રા તીર્થ (ઉ.પ્રદેશ) સરનામં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. જેના મંદિર પેઢી, રોશન મહોલ્લો, પોઃ આગ્રા- ૨૮૨૦૦૩, જીલ્લોઃ આગ્રા, રાજ્યઃ ઉત્તરપ્રદેશ ફોન. નં.: ૦૨૬૨-૨૫૪પપ૯ વિશેષ વિગતઃ આગ્રા રેલ્વે સ્ટેશનથી આ જિનાલચ ૧ કિ.મી. દૂર આવેલું છે. અહીં શ્વેતામ્બર દિગાંગરની ધર્મશાળાઓ છે. તથા હિરસૂરીશ્વરજી દાદાવાડીમાં પણ રહેવાની તથા જમવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે. આગ્રામાં ક્લ ૧૨ જિનાલય આવેલા છે. (૧૮૮) શ્રી સૌરીપૂર તીર્થ (ઉ.પ્રદેશ) સરનામઃ શ્રી સૌરીપુર જેન શ્વેતામ્બર તીર્થ સમિતી, ગામઃ સૌરીપુર, પો.બટેશ્વર-૨૮૩૧૦૪ ફોન નં. ૦૫૬૧૪–૨૩૪૭૧૭ વિશેષ વિગત : શ્રી નેમિનાથ ભગવાનના ચ્યવન અને જન્મ લ્યાણક્ની આ ભૂમિ છે.પ્રભુ મહાવીર પણ વિહાર કરીને આ ભૂમીમાં પધાર્યા હતા. નજીજું મોટું રેલ્વે સ્ટેશન આગ્રા ફોર્ટ૭૫ કિ.મી. દૂર છે. અહીં ધર્મશાળાભોજનશાળાની સગવડ છે. 2500 Porrate & Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ (૧૮૯) શ્રી હરિદ્વાર તીર્થ (ઉ.પ્રદેશ) સરનામંઃ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન છે. મંદિર, ભૂપતવાલા, ઋષિકેશ માર્ગ, હરિદ્વાર–૨૪૯૪૧૦. ફોન નં.: ૦૧૩૩-૨૪૨૫૨૬૩/૨૪૨૩૭૭૩ વિશેષ વિગતઃ દિલ્હીથી હરિદ્વાર ૨૦ ૦ કિ.મી. દૂર છે. અહીં રહેવા માટે સુંદર ભોજનશાળા અને ધર્મશાળાની સગવડ છે. દહેરાદૂન અહીંથી પ૫ કિ.મી. દૂર છે. (૧૯૦) શ્રી અહિચ્છત્રા તીર્થ (ઉ. પ્રદેશ) ! સરનામઃ શ્રી અહિચ્છત્રા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર પેઢી, રામનગર, જિલ્લોઃ બરેલી-૨૪૩૩૦૩ વિશેષ વિગતઃ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણસ્પર્શ તથા ઉપસર્ગ નિવારણના કરણે આ પુણ્યભૂમી તીર્થ રૂપે વિખ્યાત બની છે. બરેલીથી ૫૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. બરેલીથી ભમોરાને આવલા થઇને રામનગર અવાય છે. આ તીર્થ ૨૮૦૦ વર્ષ પ્રાચીન છે. શ્રી આચારાંગસૂત્ર શ્રી લ્પસૂત્ર, શ્રી ત્રિષષ્ઠિ શલાક ચરિત્ર અને શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આદિમાં આ તીર્થનો ઉલ્લેખ છે. અત્રે ભોજનશાળા અને ધર્મશાળાની અંદર સગવડ છે. 2500 Porrate & Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ - બ્લોક (૧૯૧) શ્રી રત્નપૂરી તીર્થ (ઉ.પ્રદેશ) || સરનામ: શ્રી અયોધ્યા, શ્રી રત્નપૂરી જૈન શ્વેતામ્બરતીર્થ ટ્રસ્ટ, પોઃ રોનાહી- ૨૨૪૧૮૨, સ્ટેશન સોહાવલ, જીલ્લો ફેઝાબાદ વિશેષ વિગત : આ તીર્થની પ્રાચીનતા શ્રી ધર્મનાથ ભગવાનથી પ્રારંભ થાય છે.પ્રભુના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન લ્યાણક અહીં થયા હતા. તેથી આ ભૂમિ અત્યંત પવિત્ર કહેવાય છે. નજીક્યું રેલ્વે સ્ટેશન સોહાવલ ૨ કિ.મી. દૂર છે. અયોધ્યાથી ૨૫ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. રહેવા માટે સગવડતા યુક્ત ધર્મશાળા છે. (૧૯૨) શ્રી કૌશામ્બી તીર્થ (ઉ.પ્રદેશ) સરનામઃ શ્રી જૈન શ્વેતામ્બર મંદિર, પોઃ કૌશામ્બી ૨૧૨૨૧૪, જીલ્લો: કૌશામ્બી, રાજ્યઃ ઉત્તરપ્રદેશ વિશેષ વિગત ૬ શ્રી મહાવીર પ્રભુના છ મહિનાના ઉપવાસનું પારણું ચંદનબાળા દ્વારા અહીં જ રવામાં આવ્યું હતું. ચંદનબાળાએ દીક્ષા આ ભૂમિમાંથી લીધી હતી. પ્રભુ કેવળજ્ઞાન પહેલા અને પછી પણ આ ભૂમિમાં પધાર્યા હતા. નજીજું રેલ્વે સ્ટેશન અલ્હાબાદ અહીંથી ૬૦ કિ.મી દૂર છે. અહીં ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે. 2500 Porate & Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ८० (૧૯૩) શ્રી અયોધ્યા તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું: શ્રી અયોધ્યા રત્નપુરી, જૈન શ્વેતામ્બર તીર્થ ટ્રસ્ટ, ક્ટરા મહોળે, પો ઃ અયોધ્યા - ૨૨૪૧૩૨ ફોનનં :૦૫૨૭૮-૨૩૨૧૧૩ વિશેષ વિગત : અયોધ્યા રેલ્વે સ્ટેશનથી મંદિર ૨ કિ.મી. દૂર છે, પ્રભુ આદિનાથ ભગવાનના ચ્યવન, જન્મ અને દીક્ષા એમ ત્રણ કલ્યાણકો અહીં થયા હતા.શ્રી અજિતનાથ ભગવાન, શ્રી અભિનંદન સ્વામી ભગવાન,શ્રી સુમતિનાથ ભગવાન અને શ્રી અનંતનાથ ભગવાનના ચારેય ક્લ્યાણકો અહીં ઉજવાયા હતા.ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે. (૧૯૪) શ્રી પુરિમતાલ તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું: શ્રી ઋષભદેવસ્વામી જૈન શ્વે. મંદિર, ૧૨૦-બાઇકા બાગ, ગ્વાલીયર સ્ટેટ ટ્રસ્ટની સામે, પોઃ અલ્હાબાદ - ૨૧૧૦૦૩ ફોન.નં.૩૦૫૩૨-૨૪૦૦૨૬૩ વિશેષ વિગતઃ પ્રભુ આદીનાથ ભગવાન અને માતા મરૂદેવાને આ સ્થાનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અલ્હાબાદ સ્ટેશનથી ૩ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. અહીં નગરપાલિકા દ્વારા સંચાલિત મ્યુઝિયમમાં જૈન પુરાતન ક્લાકૃતિઓનો સુંદર સંગ્રહ છે.અહીં રહેવા માટે શ્વેતામ્બર-દિગામ્બરની ધર્મશાળા આવેલી છે. 2560 Bate & Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ (૮૧ (૧૯૫) શ્રી ભેલપુર તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું જૈન શ્વેતામ્બર તીર્થ સોસાયટી, ભેલપુર, પોઃ વારાણસી – ૨૨૧૦૧૦ ફોન નં. ૦૦૫૪૨–૨૭૫૪૦૭ ફેકસઃ૨૨૧૦૧૦ વિશેષ વિગતઃ નજીજું રેલ્વે સ્ટેશન વારાણસી(ન્ટ)| ૩ કિ.મી. દુર છે. ગંગાનદીના કાંઠે આ નગર વસેલું છે. પાર્શ્વનાથ પ્રભુનું જન્મ સ્થળ હોવાથી આ ભૂમિ અત્યંત પવિત્ર કહેવાય છે. અહીં ધર્મશાળા-ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. (૧૯૬) શ્રી ભદૈની તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું શ્રી સુપાર્શ્વનાથ જૈન છે. મંદિર, ભેદની ઘાટ, પોઃ બનારસ, જીલ્લો: બનારસા ફોન નં. ૦૫૪૨–૨૭પ૪૦૭ વિશેષ વિગતઃ વારાણસી રેલ્વે સ્ટેશનથી ૪ કિ.મી. દૂર રેલ્વે સ્ટેશન આવેલું છે. રહેવા માટે ધર્મશાળા છે. પરંતુ નજીમાં વારાણસી તીર્થમાં વિશેષ સગવડ મળી શકે તેમ છે. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને ક્વળજ્ઞાન એમ ચારેય લ્યાણોથી પાવન થયેલી આ ભૂમિ છે. 2500 POB ate & Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ { ૮૨ - (૧૯૭) શ્રી સિંહપુરી તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું: શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર પંચાયતી બડા મંદિર, ગામઃ હિરાયણપુર, પોઃ સારનાથ પી.નં. ૨૨૧૦૦૭, જિ.વારાણસી. ફોન નં.: ૦૫૪૨-૨પ૮પ૦૧૭ વિશેષ વિગતઃ શ્રી શ્રેયાંશનાથ પ્રભુના ચારેય કલ્યાણકોથી પાવન થયેલી આ ભૂમિ છે.નજીગ્ને રેલ્વે સ્ટેશન બનારસ છાવણી ૮ કિ.મી.દૂર આવેલું છે. ધર્મશાળા દેરાસર પાસે જ આવેલી છે. ભાતાની સગવડ મળે છે. ' (૧૯૮) શ્રી ચંદ્રપુરી તીર્થ (ઉ.પ્રદેશ) | સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર તીર્થ સોસાયટી (ચંદ્રપુરી તીર્થ) પો ચંદ્રાવતી – ૨૨૧૧૦૪, જીલ્લોઃ વારાણસી ફોન નં. ૦૫૪૨-૨૬૧૫૩૧૬ વિશેષ વિગતઃ શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનના ચાર કલ્યાણથી પાવન થયેલી આ ભૂમિ છે.પ્રાકૃતિક સેંદર્ય ધરાવતા ચંદ્રાવતી ગામના નદીના તટ પર આ તીર્થ આવેલું છે. નજીગ્ને રેલ્વે સ્ટેશન કાદીપુર ૫ કિ.મી,બનારસ અહીંથી ૨૩ કિ.મી. દૂર છે. ધર્મશાળાની સગવડ છે જ પરંતુ બનારસમાં વિશિષ્ટ સગવડ મળી શકે છે. 2500 Porate & Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩E (રાજસ્થાન)શિરોહી જિલ્લામાં આવેલા તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૯૯) શ્રી આબ-દેલવાડા તીર્થ સરનામું શેઠ શ્રી કલ્યાણજી પરમાનંદજી પેઢી, દેલવાડા જેન મંદિર, પો માઉન્ટ આબુ-૩૦૭૬૦૧,જિ.સિરોહી ફોન નં.: ૦૨૬૭૪-૨૩૮૪૨૪/૨૩૭૩૨૪ વિશેષ વિગત ઃ અહીંથી આબુ રોડ ૨૭ કિ.મી દૂર છે. આશરે ૧૩૦૦ વર્ષ પહેલાં ગુર્જર દેશના રાજા લુણિંગના મહામંત્રી વિમળશા અને આશરે ૧૦૦૦ વર્ષ પહેલાં રાજા વિરધવળના મંત્રી વસ્તુપાળ તથા તેજપાળે માતા અંબિકા દેવીની સહાયથી તેમજ તેજપાળની પત્ની અનુપમાદેવીની પ્રેરણાથી આ જિનાલયો બંધાવેલ છે. દુનિયાભરની અંદર માઉન્ટ આબુ શિલ્પ ક્લાની દ્રષ્ટિએ અત્યંત પ્રસિદ્ધ બની ચૂક્યું છે. આ મંદિરની પ્રદક્ષિણામાં કુલ ૫૨ દેરીઓ છે. અહીંથી અચલગઢ તીર્થ ૧૦ કિ.મી. દૂર છે. અહીં તમામ સગવડતા યુક્ત ૨૮ બ્લોક ધરાવતી ધર્મશાળા છે. તથા ભોજનશાળાની સગવડ છે.દંતાણી પ૦ કિ.મી., બામણવાડા-૭૦ કિ.મી. નાંદીચા-૬૨ અને (દિયાણા-૬૦ કિ.મી. દૂર છે. 2500 POBate & Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦) શ્રી અચલગઢ તીર્થ (રાજ.) સરનામ: શેઠ શ્રી અચલજી અમરસિંહજી જેન શ્વેતામ્બર પેઢી- માઉન્ટ આબુ, મુ.પો.અચલગઢ-૩૦૭૦૦૧, જિ.શિરોહી (રાજ.) ફોન નં.: ૦૨૬૭૪-૨૪૧૨૨ વિશેષ વિગતઃ રાજેસ્થાનમાં આવેલા અર્બુદાચલ પર્વતના સૌથી ઉંચા શિખર પર આ તીર્થ આવેલું છે. અહીં નજીકનું સ્ટેશન આબુરોડ ૩૭ કિ.મી. દૂર આવેલું છે. આબુથી ૬ કિ.મી અને દેલવાડાથી ૪ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. અહીંથી બામણવાડા –૭૫, જીરાવાલા-૬૫ અને અંબાજી-૬૮ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૦૧) શ્રી પાવાપુરી તીર્થ (રાજ.) સરનામું શ્રી પાવાપુરી તીર્થધામ, શ્રી સુમતિ જીવરક્ષા ન્દ્ર, મુ. કૃષ્ણગંજ-૩૦૭૦૦૧,જિ.શિરોહી, રાજ. ફોન નં.: ૦૨૬૭૨-૨૮૬૮૬૬/૬૭/૬૮ વિશેષ વિગત ઃ હમણાં નજીજ્ઞા વર્ષમાં નિર્માણ પામેલું તથા રાજસ્થાનમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામેલું આ તીર્થ જીવમૈત્રીઘામ તરીકે પ્રસિદ્ધ છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન શિરોહી ૪૧ કિ.મી. દૂર છે. અમદાવાદ-દિલ્હી હાઇવે પર આ તીર્થ આવેલું છે. અહીં નજીકમાં શિરોડી ૪ કિ.મી., મીરપર-૫ કિ.મી. છે. ધર્મશાળા-ભોજનશાળા છે. - 2500 Pobrate & Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૫ (૨૦૨) શ્રી જીરાવલાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થપોઃ જીરાવલા -૩૦૭૫૧૪, તા : રેવદર, જિ. સિરોહી ફોન નં.: ૦૨૯૭૫-૨૨૪૪૩૮ · વિશેષ વિગત ઃ અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ, ૪૨ કિ.મી. દૂર છે. નજીક્માં રેવદર-૭કિ.મી.,દંતાણી૧૯ કિ.મી, ભેરૂતારક ૨૬ કિ.મી., પાવાપુરી-૩૭ તથા માઉન્ટ આબુ-૬૮કિ.મી. દૂર આવેલા છે.નજીક્યા શહેર મંડાર, દાંતરાઇ, રેવદર, વિગેરે સ્થળોએથી અહીં આવવા સાધનો મળી શકે છે. ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૦૩) શ્રી દાંતરાઈ તીર્થ (રાજ.) સરનામું: શ્રી શ્વે.મૂ.પૂ. જૈન સંઘ પંચ મહાજન, મુ. દાંતરાઇ, જિલ્લો ઃ સિરોહી,-૩૦૭૫૧૨ (રાજ.) ફોન .નં.: વિશેષ વિગત : જીરાવલા તીર્થથી ૩ કિ.મી. જ દૂર આ તીર્થ શોભી રહ્યું છે. આબુરોડ-રેવદર થઈને જીરાવલા જસવંત પુરા માર્ગ પર આતીર્થ આવેલું છે. અહીંથી આબુ રોડ રેલ્વે સ્ટેશન ૫૭ કિ.મી. દૂર છે. રહેવાની સગવડ છે. 2560 Bate & Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ન ૮૬ (૨૦૪) શ્રી મંડાર તીર્થ (રાજ.) સરનામું શ્રી પંચમહાજન જેન મર્યાદા તથા ધાર્મિક ટ્રસ્ટ, મંડા, પો.મંડાર–૩૦૭૫૧૩, જિ. સિરોહી (રાજ.) ફોન નં. ૦૨૮૭૫-૨૩૬૧૩૧ વિશેષવિગત આ તીર્થમાં આવવા માટે આબુરોડ, રેવદર, શિરોહી વિગેરે સ્થળોએથી બસ વિગેરે મળી શકે છે. નજીકમાં વરમાણ ૯ કિ.મી., તથા જીરાવલા-૨૫ કિ.મી. દૂર છે. જીરાવલા-ધાનેરા-ડીસા માર્ગ પર આ તીર્થ વસેલું છે.આ| તીર્થની પ્રતિમા ગામની બહાર આવેલી એકટેરીની નજીકમાં ભુગર્ભમાંથી મળી આવી હતી. રહેવાની સગવડ મળશે. (૨૦૬) શ્રી ભરતારકધામ તીર્થ (રાજ.) સરનામુંઃ શ્રી અર્બદાગીરી સહસ્ત્રફણા પાર્શ્વનાથ શ્વે. મૂ. પૂ. તીર્થ, સંઘવીભેરુતારક તીર્થ ધામ, આબુ-અનાદર તળેટી, મ-અનાદર-૩૦૭૫૧૨, જિ.સિરોહી (રાજ.) ફોન.નં.: ૦૨૭૫-૨૪૪૧૬૫/૨૪૧૮૩ વિશેષ વિગતઃ હમણાં નજીકના વર્ષમાં નિર્માણ પામેલું આ તીર્થ ખૂબ જ પ્રસિદ્ધિ પામેલું છે. આબુરોડ-રેવદર જતાં રસ્તામાં ક્રોડી નાકાથી દિલ્હી કંડલા હાઇવે પર અનાદરા ગામે આબુરોડ સ્ટેશનથી૪૪ કિ.મી. દૂર આ તીર્થ આવેલ છે. અહીંથી પાવાપુરી-૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે. ધર્મશાળા(ભોજનશાળાની ખૂબ જ સુંદર છે. માનવામાં નનનન - - - - - - - - - 2500 Porrate & Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭)F (૨૦૭) શ્રી નિંબજ તીર્થ (રાજ.). સરનામું:- શ્રી નિંબજ શ્રે. મૂ. પૂ. જૈન સંઘ, મુ.પો: નિંબજ, જિ. સિરોહી (રાજ.) ફોન નં. ૦૨૮૭૫-૨૨૭૭૨૧ વિશેષ વિગતઃ શ્રી જીરાવાલાજી તીર્થની નજીક દાંતરાઈ– જશવંતપુરા રોડ પર ૧૩ કિ.મી. દૂર આ નાનકડું તીર્થ આવેલું છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન આબુરોડ-૬પ કિ.મી.દૂર છે. રોડ માર્ગે રેવદરથી જીરાવાલા-દાંતરાઇ થઇને જવાય છે. વિશેષ સગવડ માટે નજીકમાં આવેલ શ્રી જીરાવાલાજી તીર્થમાં રોકાવું વધુ અનુકૂળ રહે છે. અત્રે ધર્મશાળા છે. (૨૦૮) શ્રી વરમાણ તીર્થ (રાજ.) સરનામઃ શ્રી વર્ધમાન જૈન તીર્થ,વરમાણ,પોઃ વરમાણ૩૦૭૫૧૪, વાયા રેવદર, જિ. સિરોહી (રાજ.) ફોન . ૦૨૮૭૫-૨૬૪૦૩૨ વિશેષ વિગતઃ સિરોહી જિલ્લામાં વરમાણ ગામની છેડે નાની ટેરી પર આ તીર્થ આવેલું છે. નજીકમાં રેવદર ગામ તેમજ જીરાવલા ૫ કિ.મી. દૂર છે. આબુરોડ-રેવદર–મંડાર સડક માર્ગમાં વચ્ચે આ તીર્થ આવેલું છે. અહીંનું સૂર્ય મંદિર ભારતના સુપ્રસિદ્ધસુર્ય મંદિરોમાંનું એક છે.આબુરોડ રેલ્વે સ્ટેશન અહીંથી ૪૫ કિ.મી.ના અંતરે આવેલું છે.ધર્મશાળા-ભોજનશાળા છે. 2500 Porrate & Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ८८ (૨૦૯) શ્રી વિરવાડા તીર્થ (રાજ.) સરનામું: શ્રી વિમલનાથ ભગવાન જૈન પેઢી, પોઃવીરવાડા-૩૦૭૦૨૨, તહસીલ પિંડવાડા, જિ.સિરોહી, ફોન નં.: ૦૨૯૭૧-૨૩૭૧૩૮ વિશેષ વિગત : પ્રભુ મહાવીરનું સાધના સ્થળ હોવાથી વીરવાડા નામ પ્રસિદ્ધ થયું છે.અહીં નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી-૧૦ કિ.મી.ના અંતરે આવેલું છે. આ તીર્થ ૮૦૦ વર્ષ પ્રાચીન છે. વીરવાડા ગામની બહાર પહાડોની છાયામાં આ મંદિરનું દ્રશ્ય અતિ સુંદર લાગે છે. રહેવાની સગવડ મળશે. (૨૧૦) શ્રી બામણવાડાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રી ક્લ્યાણજી પરમાનંદજી પેઢી- જૈનતીર્થ બામણવાડાજી, પોઃ વીરવાડા-૩૦૭૦૨૨, જિ.સિરોહી, ફોન .નં.: ૦૨૯૦૧-૨૩૭૨૭૦ વિશેષ વિગત : પ્રભુ મહાવીર સ્વામીને કાનમાં ખીલા લગાવવાનો ઉપસર્ગ અહીં થયો હોવાનું વ્હેવાય છે. અહીં પહાડ ઉપર સમેતશિખરની રચના ખૂબ જ સુંદર છે. નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી અહીંથી-૭ કિ.મી. દૂર આવેલું છે. સિરોહી હાઇવે પર આ તીર્થ આવેલું છે. ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે. 2560 Bate & Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ના (૨૧૧) શ્રી નાંદીયા તીર્થ(રાજ.) સરનામું શ્રી જેન દેવસ્થાન પેઢી– શ્રી વર્ધમાન આણંદજી જૈન દેરાસર પેઢી, પો નાંદીયા-૩૦૭૦૪૨ જિ.સિરોહી ફોન નં.: ૦૨૯૭૧-૨૩૩૪૧૬ વિશેષ વિગતઃ બામણવાડા તીર્થથી ૬ કિ.મી.ના અંતરે આવેલું છે. આ તીર્થનાંદીચા ગામથી ૧ કિ.મી. દૂર જંગલમાં આવેલું છે. નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી ૧૩ કિ.મી. દૂર છે. બસ માર્ગે જવા માટે આબુ રોડથી કોજારા થઈને જવાય. અહીંથી લોટાણા તીર્થ પકિ.મી.ના અંતરે આવેલું છે. ગામમાં ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે. (૨૧૨) શ્રી લોટાણા તીર્થ(રાજ.) સરનામું શ્રી જેન દેવસ્થાન પેઢી, શ્રી આદિનાથ જૈન તીર્થ, લોટાણા તીર્થ, ગામ લોટાણા, પો ઃ નાંદિચા-૩૦૭૦૪૨ ફોન નં.: ૦૨૯૭૧-૨૨૦૧૧૫ વિશેષવિગતઃ લોટાણા ગામની ટેકરી પર આ તીર્થ આવેલું છે. નાંદીયા ગામથી ૭ કિ.મી. દૂર છે. સિરોહી રેલ્વે સ્ટેશનથી ૨૦ કિ.મી. દૂર છે. અહીંથી બામણવાડા તીર્થ –૧૬ કિ.મી.ના અંતરે છે. વિશેષ સગવડા બામણવાડા તીર્થમાં મળી શકે છે. રહેવા માટેની સુગવડ મળી શકે છે. ૮૯ 2500 Porrate & Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ (૨૧૩) શ્રી પિંડવાડા તીર્થ (રાજ.) સરનામું: શ્રી કલ્યાણજી સોભાગચંદજી જેન તીર્થ પેઢી, જિન મંદિર માર્ગ,પો પિંડવાડા-૩૦૦૨૨, જિ.સિરોહી ફોન નં.: ૦૨૯૭૧-૨૨૦૦૨૮ વિશેષ વિગત અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી રોડ ૮ કિ.મી. દૂર આવેલું છે. નજીકના તીર્થોમાં બામણવાડાજી-૮ કિ.મી., તથા અજારી તીર્થ ૩ કિ.મી. દૂર આવેલું છે. સિરોહી રોડ-ઉદયપુર માર્ગ પર આ તીર્થ આવેલું છે. આબુરોડથી ૫૦ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. ગામમાં ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે. (૨૧૪) શ્રી અજારી તીર્થ (રાજ.) સરનામું: શ્રી કલ્યાણજી સોભાગચંદજીજેન પેઢી, પો ઃ અજારી–૩૦૭૦૨૧, જિ. સિરોહી (રાજ.) ફોન નં.: ૦૨૭૧-૨૨૦૦૨૮. વિશેષ વિગત અહીંથી પિંડવાડા તીર્થ ૩ કિ.મી. દૂર આવેલું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને સરસ્વતીદેવીના મંદિરમાં સરસ્વતી દેવીની આરાધના કરી ત્યારે દેવીએ પ્રસન્ન થઈ આ જિનમંદિરમાં દર્શન આપ્યા હતા.નજીકમાં બામણવાડાતીર્થ -૯કિ.મી.,લોટાણા -૧૩ કિ.મી. તથા નાંદીયા-૧૧ કિ.મી. દૂર આવેલા છે. અહીં ધર્મશાળા છે. -૯૦) 2500 Por ate & Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ! (૨૧૫) શ્રી ઓર તીર્થ (રાજ.) સરનામશ્રી ઓર જેન શ્વેતામ્બર મૂ.પૂ. જૈન સંઘ, પો ? ઓર–૩૦૭૦ ૨૬, વાચા આબુરોડ, જિ. સિરોહી (રાજ.) ફોન નં. – – – વિશેષ વિગત : સિરોહી જિલ્લામાં બતરીયા નદીને કિનારે અવેલા ઓડગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. નજીકનું રેલ્વે સ્ટેશન આબુરોડ ૬ કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં રહેવાની સગવડ મળે છે.પરંતુ વધુ સગવડ મેળવવા માટેઆબુરોડમાં એકાવવું વધુ અનુકૂળ રહેશે. | (૨૧) શ્રી મંડસ્થળ તીર્થ (રાજ.) સરનામું શ્રી લ્યાણજી પરમાનંદજી પેઢી,શ્રી મુંડસ્થળ મહાતીર્થ, પોઃ મુંગથલા-૩૦૭૦૦૨૬, જિ.સિરોહી(રાજ.) ફોન .: ––– વિશેષ વિગત આબુરોડ-રેવદર માર્ગ પર આ તીર્થ આવેલું છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ ૧૦ કિ.મી. દૂર છે. પ્રભુ મહાવીર સ્વામી આ જ તીર્થના નંદીવૃક્ષ પાસે કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. એમ ત્યાંના શિલાલેખ પરથી જણાય છે. નજીકમાં દંતાણી ૧૭ કિ.મી., જીરાવલા-૨૯ અને વરમાણ-૩૫ કિ.મી. દૂર આવેલા છે.અહીં ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે 2500 PORate & Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ (૨૧૭) શ્રી મીરપુર તીર્થ (રાજ.) સરનામું: શેઠ કલ્યાણજી પરમાનંદજી પેઢી, મીરપુર, પો: મીરપુર-૩૦૭૦૦૧, જિ. સિરોહી(રાજ.) ફોન નં.: ૦૨૯૭૨-૨૮૬૭૩૭ · વિશેષ વિગત : નજીનું મુખ્ય શહેર ૨૦ કિ.મી.ના અંતરે આવેલું છે. તથા અહીંથી સ્વરૂપમંજ પણ ૨૦ કિ.મી. દૂર છે. સિરોહી જિલ્લાના મીરપુર ગામ બહાર ૨ કિ.મી.ના અંતર ત્રણ પહાડોની વચ્ચે જ આ તીર્થ આવેલું છે. અહીંની કોતરણી દેલવાડાની યાદ અપાવે છે, અહીંથી પાવાપુરી તીર્થ ૫ કિ.મી.ના અંતરે આવેલું છે. ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે. (૨૧૮) શ્રી દિયાણા તીર્થ (રાજ.) સરનામું: શ્રી દિયાણા જીવીતસ્વામીજી પેઢી, પો ઃ દિયાણા- ૩૦૭૦૨૩, સ્ટેશન ઃ સ્વરૂપગંજ, જિ.સિરોહી ફોન નં. ૦૨૯૭૧-૨૪૨૫૭૪ વિશેષ વિગત : પ્રભુ મહાવીર આ તીર્થમાં વીચ હોવાથી અહીંની ભૂમીનો પ્રભાવ ખૂબ જ છે. એકાંત સ્થળે આ તીર્થ આવ્યું હોવાથી મનને ખૂબ જ પ્રસન્નતા મળે છે.અહીં પ્રભુના ભાઇ નંદીવર્ધને બાવન જિનાલયનું નિર્માણ ર્યુંછે. નજીનું રેલ્વે સ્ટેશન સ્વરૂપગંજ ૧૮ કિ.મી. દૂર છે. તથા બામણવાડા-૨૧,નાંદીયા૧૬,નીતોડા-૧૦ તથા લોટાણા-૧૩ કિ.મી.દૂર છે. અહીં ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે. w • ૯૨ 2560 Bate & Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ (૨૧૯) શ્રી ઝાડોલી તીર્થ (રાજ.). સરનામુંશ્રી આદેશ્વર જૈન શ્વેતામ્બર પેઢી, પો ઝાડોલીપી.ન. ૩૦૭૦૨૨ જિ. સિરોહી, (રાજ.). | ફોન નં.: ૦૨૭૧-૨૨૦૧૭૦ વિશેષ વિગતઃ અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી ૩ કિ.મી.ના અંતરે આવેલું છે. તથા બામણવાડા ૪ કિ.મી.ના અંતરે આવેલું છે. ઝાડોલી ગામની મધ્યમાં અદ્દભૂત અને નયનરમ્ય જિનાલય આવેલું છે. વિશેષ સગવડ માટે બામણવાડાજી તીર્થમાં રોકાવું વધુ સગવડભર્યું છે. ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે. (૨૨૦) શ્રી સિરોહી તીર્થ (રાજ.) સરનામઃ શ્રી આદેશ્વરજી જૈન મંદિર, શ્રી અચલગચ્છ આદેશ્વર જૈન ટેમ્પલ પેઢી પેલેસ રોડ, પોઃ સિરોહી (રાજ.) ફોન નં. ૦૨૭૨-૨૩૦૬૩૧ વિશેષ વિગતઃ આ તીર્થમાં કુલ ૧૩ ભવ્ય અને પ્રાચીન જિનાલયો આવેલા છે. રાજા અકબરને પ્રતિબોધ કરનાર જગદ્ગુરૂ હિરસૂરીશ્વરજી મ.સા.એ ૪૦૦ વર્ષ પહેલા આ જિનાલયની પ્રતિષ્ઠા કરાવેલી. નજીકમાં તીર્થોમાં બામણવાડા ૧૪ કિ.મી., મીરપુર-૯કિ.મી.,કોલરગઢ-૮ કિ.મી., દૂર આવેલા છે.નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહીરોડ ૨૩ કિ.મી. દૂર આવેલું છે.અહીં ધર્મશાળા- ભોજનશાળાની સગવડ છે. ૩E 2000 Pobate & Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ (૨૨૧) શ્રી લુણાવા તીર્થ (રાજ.) સરનામું: શ્રી લુણાવા-ભદ્રંકરનગર જે ન તીર્થ ધામ, મુ.પો લુણાવા, વાયાઃ બાલી, ફાલના, જિ. પાલી, ફોન.નં.: ૦૨૯૩૮-૨૫૨૨૨૮ વિશેષવિગતઃ ફાલના રેલ્વે સ્ટેશનથી ૨૦ કિ.મી. દૂર છે. અહીં નજીકમાં રેલ્વે સ્ટેશન બાલી આવેલું છે. બાલીથી ભદ્રનગર ૮ કિ.મી. દૂર છે. ત્યાંથી લુણાવાગામ ૨ કિ.મી. દૂર છે. અહીં નજીકમાં સાદડી તીર્થ તથા રાણકપૂર તીર્થ ખૂબ નજીકમાં છે. આ તીર્થમાં અન્ય ચાર જિનાલયો આવેલા છે. ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે. (૨૨૨) શ્રી રાતામહાવીર તીર્થ સરનામું: શ્રી હથુંડી રાતા મહાવીર સ્વામી તીર્થ, પો ઃ બીજાપુર-૩૦૬૭૦૭, જિ. પાલી, (રાજ.) ફોન નં.: ૦૨૯૩૩–૨૪૦૧૩૯ વિશેષ વિગત ઃ રાણકપૂર તીર્થથી આ તીર્થ ૪૦ કિ.મી.ના અંતરે આવેલું છે. અહીંનું બસસ્ટેન્ડ બીજાપુર ગામમાં છે. જે ૩ કિ.મી. દૂર છે. અહીંથી જવાઇબંઘ રેલ્વે સ્ટેશન ૨૦ કિ.મી. દૂર આવેલું છે. તથા ફાલના રેલ્વે સ્ટેશન ૨૮ કિ.મી. દૂર છે. અહીં ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે. ૧૯૪} 2500 Porrate & Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ (૨૨૩) શ્રી રાણકપુર તીર્થ (રાજ.) સરનામું શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી, રાણકપુર તીર્થ, પોઃ સાદડી-૩૬૦૭૦૨, જિ.પાલી,(રાજ.). ફોન નં. ૦૨૯૩૪-૨૮૫૦૧૯/૨૮૫૦૨૧ વિશેષ વિગત શિલ્પક્લાની દ્રષ્ટિએ વિશ્વમાં નં-૧ આ જિનાલયના દર્શન ખરેખર પ્રત્યેક જેને એક્વાર તો અવશ્ય કરવા જોઇએ. ૧૪ થાંભલાની ગોઠવણી એવી છે કે આજના કોઇપણ શિલ્પ શાસ્ત્રીઓ પણ વિચારમાં પડી જાય.નજીનું શહેર સાદડી– ૯ કિ.મી.દૂર છે તથા ફાલના સ્ટેશન –૪૦ કિ.મી. દૂર છે.રાણી૮, અને ધાણેરાવ-૧૩ કિ.મી. દૂર છે. - ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે. (૨૨૪) શ્રી સાદડી તીર્થ (રાજ.) સરનામઃ શ્રી આદિનાથ જૈન દેરાસર મ.પો. સાદડી૩૦૭૦૨, જિ. પાલી (રાજ.). ફોન નં.: ૦૨૯૩૪-૨૮૫૦૧૭ વિશેષ વિગત આ તીર્થનું જિનાલય ૯૦૦ વર્ષ પ્રાચીના છે. અમદાવાદ-દિલ્હી રેલ્વે માર્ગ પર ફાલના જંકશન આવેલ છે. ત્યાંથી સડક માર્ગે રાણકપુર જતા રસ્તામાં બાલી થઇ સાદડી જવાય છે. અહીંથી રાણપુર,બાલી,મૂંછાડા મહાવીર વિગેરે તીર્થ સ્થળો ખૂબ જ નજીક્ના અંતરે આવેલા છે. અર્દી ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે. 2500 Por ate & Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ (૨૨૫) શ્રી નાડલાઈ તીર્થ (રાજ.) સરનામ: શ્રી નાડલાઈ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, પો નાડલાઇ-૩૦૬૭૦૩ જિ. પાલી (રાજ.) ફોન નં.: ૦૨૯૩૪–૨૮૨૪૨૪ વિશેષ વિગતઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ ખૂબ જ પ્રાચીન છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ફાલના ૪૦ કિ.મી. દૂર છે. નજીક્કા તીર્થોમાં દેસૂરી – કિ.મી., ધાનેરાવ–૧૩ કિ.મી. તથા મૂંછાળામહાવીર-૧૬ કિ.મી. દૂર આવેલા છે. ધર્મશાળાથી પર્વતની તળેટી –૩ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે. (૨૨૬) શ્રી મૂંછાળામહાવીર તીર્થ (રાજ.) સરનામુંઃ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી, મુછાળા મહાવીરજી પો ધાણેરાવ-૩૦૬૭૦૪, જિ. પાલી (રાજ.) ફોન નં. ૦૨૯૩૪-૨૮૪૦પs વિશેષ વિગત : પહાડોથી ઘેરાયેલું રાજસ્થાનનું આ તીર્થ ખૂબ જ પ્રાચીન તથા રમણીય વાતાવરણથી ભરપૂર છે. અહીંથી રાણી તથા ફાલના રેલ્વે સ્ટેશન ૫૦ કિ.મી. દૂર આવેલું છે. નજીકમાં સાદડી તીર્થ-૧૫ કિ.મી., નાડલાઈ– ૧૬ કિ.મી. તથા રાણકપુર-૨૧ કિ.મી. દૂર છે. ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે. ૯૬ - 2500 Por ate & Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ (૨૨૭) શ્રી ધાણેરાવ તીર્થ (રાજ.) સરનામું: શ્રી વિજય હિમાચલ કીર્તિસ્તંભ-શ્રી ધાણેરાવ તીર્થ, શ્રી ધાણેરાવ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, ડાઘર ધાણેરાવ, તાલુકો : દેસુરી, જિ. પાલી (રાજ.) ફોન .નં.: ૦૨૯૩૪-૨૮૪૦૨૨ વિશેષ વિગત ઃ- રાજસ્થાનના પાલી જિલ્લામાં અવેલુ આ તીર્થ લગભગ ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન છે. અહીંથી નજીક મૂછાળા મહાવીર-૫ કિ.મી. દૂર છે. અહીંથી નજીનું રેલ્વે સ્ટેશન રાણી-૨૦ કિ.મી. દૂર છે. તથા સાદડીતીર્થ-૯ કિ.મી.ના અંતરે આવેલું છે.ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૨૮) શ્રી વરકાણા તીર્થ (રાજ.) સરનામું: શ્રી પાર્શ્વનાથ જૈન દેવસ્થાન પેઢી, વરકાણા તીર્થ, પોઃ વરાણા-૩૦૬૬૦૧ જિ. પાલી (રાજ.) ફોન.નં.૩૦૨૯૩૪-૨૨૨૨૫૭ વિશેષ વિગત : પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ વરકાણા ગામે આવેલું છે. અહીંથી નજીનું રેલ્વે સ્ટેશન રાણી-૭ કિ.મી.ના અંતરે આવેલું છે તથા ફાલના સ્ટેશન-૨૫ કિ.મી. દૂર છે. અહીંથી નાડોલ-૫ કિ.મી. તથા નાડલાઈ-૧૨ કિ.મી. અને મૂછાળા મહાવીર-૩૫ કિ.મી.છે.અહીં નજીક્ના રાણી રેલ્વે સ્ટેશન પાસે નૂતનઅષ્ટાપદ તીર્થ આવેલું છે. ધર્મશાળા ભોજનશાળા છે. ૯૭ 2560@Bate & Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ (૨૨૯) શ્રી નાડોલ તીર્થ (રાજ.) સરનામું શ્રી જેન શ્વેતામ્બર દેવસ્થાન પેઢી, વાયા દેસૂરી, પો. નાડોલ-૩૦ ૬૬ ૦૩, સ્ટેશનઃ રાની જિ. પાલી(રાજ.) ફોન નં. ૦૨૮૩૪-૨૪૦૦૪૪ વિશેષ વિગત : વિ.સં. ૩૦૦ વર્ષ પહેલા આ. માનદેવસૂરીજીએ લઘુશાંતી સ્તોત્રની રચના અહીં કરી હતી. નાડોલ ગામની બહાર ટેકરી ઉપર શત્રુંજય તથા ગિરનારજી તીર્થની રચનાઓ ખૂબ જ સુંદર છે. અહીંથી રાની રેલ્વે સ્ટેશન ૧૮ કિ.મી. દૂર તથા નાડલાઈ-૮કિ.મી,વરકાણા-પતથા રાણકપુર-૪ કિ.મી. દૂર છે.ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૩૦) શ્રી ખડાલા તીર્થ (રાજ.) સરનામું શ્રી જેન શ્વેતાંબર ધર્મનાથ પાર્શ્વનાથ ટ્રસ્ટ પેઢી, પોઃ ખડાલા-૩૦૬૧૧૫, સ્ટેશન-ફાલના, જિ.પાલી ફોન નં.: ૦૨૯૩૮-૨૩૩૩૦૦/૨૩૩૧૦૯ વિશેષ વિગત ઃ આ તીર્થના મૂળનાયક પ્રભુ ધર્મનાથ, ભગવાનની પ્રતિમા અદ્ભૂત છે. અત્રે જિનાલયમાં થયેલ મીનાકારી કામ ખૂબ જ દર્શનીય છે. અહીંથી ફાલના રેલ્વે સ્ટેશન–૩ કિ.મી. દૂર છે. અહીં ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે. - - - - - - * * * * 2500 Porrate & Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ (૨૩૧) શ્રી સાંડેરાવ તીર્થ (રાજ.) સરનામં શ્રી શાંતીનાથ જૈન મંદિર ટ્રસ્ટ પેઢી-સાંડેરાવ, પો સાંડેરાવ-૩૦૬૭૦૮, વાયાઃ ફાલના, જિ.પાલી. ફોન નં. ૦૨૯૩૮-૨૪૪૧પs વિશેષ વિગતઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ ૨૫૦૦ વર્ષ પ્રાચીન છે. આ જિનાલયનો ભાગ ઘણો જ નીચો છે. જયાં વરસાદનું પાણી ઝડપથી ભરાઇ જાય છે પરંતુ પાણી એટલી જ ઝડપથી અદ્રશ્ય થઈ જાય છે. તે ચમત્કાર ખરેખર અભુત છે. અહીંથી નજીકના રેલ્વે સ્ટેશન ફાલના૧૧ કિ.મી. દૂર છે, ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૩૨) શ્રી ખિમેલ તીર્થ (રાજ.) સરનામું શ્રી જૈન શ્વેતાંબર દેવસ્થાન ટ્રસ્ટ, પોઃ ખિમેલપી. નં.-૩૦૬૧૧૫, વાયા રાણી, જિ. પાલી (રાજ.) ફોન નં. ૦૨૯૩૪-૨૨૨૦૫૨/૨૨૦૦૮૨ વિશેષ વિગત ઃ વિક્રમની ૧૨મી સદીનું પાલી જિલ્લાનું આ જિનાલય ખરેખર સુંદર અને દેદિપ્યમાન છે. અહીંથી નજીનું રેલ્વે સ્ટેશન ફાલના-૧૧ કિ.મી. દૂર છે. તથા રાણીતીર્થ-૫ કિ.મી. દૂર આવેલ છે. નજીકના તીર્થોમાં વરાણા, નાડોલ અને નાડલાઈ આવેલા છે. ધર્મશાળા – ભોજનશાળા છે. - ૯) 2000 POBate & Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ (૨૩૩) શ્રી જાલોર તીર્થ (રાજ.) સરનામું શ્રી સ્વર્ણગિરિ જેન છે. તીર્થ પેઢી, બસ સ્ટેન્ડ પાસે, જાલોર (રાજ.) ફોન નં.: ૦૨૬૭૩-૨૩૩૮૮૬/૨૩૨૩૮૬ વિશેષ વિગતઃ નાકોડા તીર્થથી ૫૦ કિ.મી. દૂર આ તીથી આવેલું છે. આ તીર્થ ઘણું પ્રાચીન છે. જાલોર શહેરમાં કુલ ૧૨ જેટલા મંદિરો આવેલા છે. અહીંથી સિરોહી ૭૫ કિ.મી. દૂર છે. અહીં તહ્ન નજીકમાં નૂતન તીર્થ શ્રી નંદીશ્વર દ્વીપ મંદિર ખૂબ જ સુંદર અને દેદિપ્યમાન છે. નંદીશ્વર દ્વીપ જૈન તીર્થ–ફોનઃ ૨૩૨૩૩૪ બંને સ્થળોએ ઘર્મશાળા-ભોજનશાળા છે. . (૨૩૪) શ્રી માંડવલા તીર્થ (રાજ.) સરનામ: શ્રી જિનણંતિસાગરસૂરિ સ્મારક ટ્રસ્ટ, જહાજ મંદિર, પો માંડવલા, જિ. ઝાલોર,(રાજ.) ફોન નં.: ૦૨૬૭૩-૨૫૬૧૦૭/૨૫૬૨૮૪ વિશેષ વિગત જેન જગતમાં જહાજ આકારે બનેલું વિશ્વનું આ પ્રથમ જિનાલય છે. ૧૯૯૯માં આ દેરાસરની પ્રતિષ્ઠા) તથા અંજનશલાકા થયેલ છે. જાલોરથી નાકોડા જતાં આ તીર્થ આવેલું છે. બિશનગઢથી ૫ કિ.મી. સાયલા રોડ પર આવેલું છે. જાલોરથી ૧૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા – ભોજનશાળા છે. - ૧૦૦ 2000 Pobate & Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ (૨૩૫) શ્રી સેવાડી તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર દેવસ્થાન પેઢી, પોઃ સેવાડી-૩૦૬૭૦૭, જિ. પાલી (રાજ.) ફોન .નં.: ૦૨૯૩૮-૨૪૮૧૨૨ વિશેષ વિગતઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ (જિનાલય) સેવાડી ગામના બજારમાં આવેલું છે. આ બાવન જિનાલયમાં પ્રતિમા ખૂબ જ પ્રાચીન અને પ્રભાવશાળી છે. અહીંથી નજીકનું શહેર બાલી-૧૧ કિ.મી.દૂર છે. તથા ફાલના-૧૬ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૩૬) શ્રી આહોર તીર્થ (રાજ.) - સરનામું: શ્રી શાંતિનાથ ભગવાન જૈન શ્વે. મંદિર, જૈન મંદિર જૈન દેરાસર શેરી, પો: આહોર- ૩૦૭૦૨૯, જિ. ઝાલોર ફોન નં :૦૨૯૭૮-૨૨૦૪૦૯/૨૨૨૪૧૧(પેઢી) વિશેષ વિગત-રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં આવેલું આ તીર્થ ખૂબ જ પ્રાચીન અને પ્રભાવન શાળી છે. શ્રી શાંતિનાથ ભગવાનનું બાવન જિનાલય ખૂબ જ અદ્ભુત અને દેદિપ્યમાન છે.આ સિવાય ગામમાં બીજા આઠ જિનાલયો છે. અહીંથી ઝાલોર-૨૦કિ.મી.,ઉમેદપુર-૧૫ કિ.મી. તથા તખતગઢ૧૦કિ.મી. દૂર છે. ધર્મશાળા- ભોજનશાળા છે. ૧૦૧ 2560 Bate & Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ (૨૩૭) શ્રી સાંચોર તીર્થ (રાજ.) સરનામું: શ્રી જેન શ્વેતાંબર મૂર્તિપુજક સંઘની પેઢી, સદર બજાર, પો સાંચોર-૩૪૩૦૪૧, જિ. જાલોર ફોન નં. ૦૨૯૭૯-૨૨૨૦૨૮ વિશેષ વિગતઃ પ્રભુ મહાવીરના સમયનું સાંચોર તીર્થ કહેવાય છે. જેનું નામ સત્યપુર કહેવાય છે. જગ ચિન્તામણી સ્તોત્રમાં આ તીર્થનું વર્ણન છે. ગુજરાતના રાધનપુર-ભાભર થઈને બાડમેર થઇને વચમાં સાંચોર તીર્થ આવે છે. અહીંથી રાણીવાડા સ્ટેશન–૪૮ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૩૮) શ્રી ભીનમાલ તીર્થ (રાજ.) સરનામુંઃ શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તપગચ્છીય ટ્રસ્ટ, હાથીઓની પોળ, પોઃ ભીનમાલ-૩૪૩૦૨૯, જિ.ઝાલોર ફોન.નં.: ૦૨૯૬૯-૨૨૧૧૯૦ વિશેષ વિગત પ્રભુ મહાવીર સ્વામી એક સમયે અહીં વિચર્યા હતા તેમ કહેવાય છે. મંત્રીશ્રી વિમળશાના પૂર્વજો પણ અહીંના હતા.અહીંથી જાલોર-૭૦ કિ.મી.,આહાર-૯૦ કિ.મી. તથા ભીલડીચા-૧૩૦ કિ.મી. દૂર છે. અહીંથી માંડોલી-૩૦ કિ.મી. દૂર છે. જાલોર,શિરોહી, જોધપૂર વિગેરે શહેરોથી અહીં આવવા માટે સાધન મળે છે.ધર્મશાળા- ભોજનશાળા છે. ૧૦૨ 2500 Porate & Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ (૨૩૯) શ્રી નાકોડાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતાંબર નાકોડા પાર્શ્વનાથ તીર્થ ટ્રસ્ટ, પોઃ મેવાનગર-૩૪૪૦૨૫,સ્ટેશન : બાલોતરા,જિ.બાડમેર, ફોન નં. ૦૨૯૮૮-૨૪૦૭૬૨/૨૪૦૦૦૫ વિશેષ વિગતઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા પહાડોની વચ્ચે આ તીર્થ ખૂબ દેદિપ્યમાન લાગે છે. આ તીર્થના અધિષ્ઠાયક દેવશ્રી ભૈરવજી મહારાજ સાક્ષાત છે. અહીંથી નજીજું રેલ્વે સ્ટેશન બાલોતરા ૧૩ કિ.મી. દૂર છે. આ તીર્થમાં કુલ આઠ જેટલી જેના ધર્મ શાળા આવેલી છે. અહીંથી બાડમેર–૧૧૦ કિ.મી., માંડવલા-૮૫ કિ.મી. ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૪૦) શ્રી જેસલમેર તીર્થ (રાજ.) સરનામું: શ્રી જેસલમેર–લોદ્રપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ, જેન ભવન પોઃ જેસલમેર-૩૮૫૦૦૧ (રાજ.) ફોન.નં.૦૨૬૯૨-૨૫૨૪૦૪ વિશેષ વિગત જેસલમેર તીર્થ જેનો માટેનું એક ગૌરવવંતુ તીર્થ છે. આ તીર્થમાં પ્રાચીન ગ્રંથોનું બહુમૂલ્ય ખજાનો સંગ્રહાયેલો છે.રાવળ જેસલજીના નામ પરથી આ તીર્થનું નામ જેસલમેર પડ્યું. અહીંનું જિનાલય અદ્ભૂત-અદ્ભૂત અને અદ્ભૂત શિલ્પક્લા યુક્ત છે. અહીંથી અમરસાગર–પકિ.મી., લોઢવા-૧૫ કિ.મી. અને બ્રહ્મસર૧૫ કિ.મી. દૂર છે.ધર્મશાળા – ભોજનશાળા છે. ૧૧૦૩ = 2500 Porrate & Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ - - - ન મ (૨૪૧) શ્રી બાડમેર તીર્થ(રાજ.) સરનામઃ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિર, જુ ની ચોકી કા વાસ, મુ.પો. ? બાડમેર-૩૪૪૦૦૧, જિ.જેસલમેર ફોન નં. ૦૨૯૮૨–૨૨૧૮૭૨/૨૨૦૪૧૩ વિશેષ વિગત : આ તીર્થમાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનાના જૂના દેરાસરમાં વર્ષમાં બે વખત નાગદેવતા દર્શન આપે છે અને કાંચડી ઉતારે છે. ભારત-પાકીસ્તાનની સરહદ પર બાડમેર તીર્થ આવેલી છે. આ તીર્થમાં બીજા કુલ ૧૨ તીર્થ છે. જાલોરથી જેસલમેર જતાં રસ્તામાં જિલ્લાનું આ મુખ્ય મથક છે. ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૪૨) શ્રી બ્રહ્મસર તીર્થ (રાજ.) સરનામું: શ્રી જેસલમેર-લોદ્રવપુર પાર્શ્વનાથ જે ના શ્વેતામ્બર ટ્રસ્ટ, ગામ: બ્રહ્મસર,પો જેસલમેર-૩૮૫૦૦૧ ફોન નં.: ૦૨૬૯૨-૨૫૨૪૦૪ વિશેષ વિગતઃ રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું પંચતીર્થનું આ એક તીર્થ સ્થાન છે. આ તીર્થ ખૂબ જ પ્રભાવશાળી છે. આ તીર્થ જેસલમેર–બાગશાહ માર્ગ પર આવેલ છે. જેસલમેરથી ૧૩ કિ.મી. દૂર આવેલ છે. અહીંથી લોદ્રવપુર તીર્થ પણ ૧૪ કિ.મી. અને અમરસાગર ૧૪ કિ.મી. દૂર છે. ધર્મશાળા – ભોજનશાળા છે. –૧૦૪ 2500 Pobate & Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫ = (૨૪૩) શ્રી અમરસાગર તીર્થ (રાજ.) સરનામું શ્રી જેસલમેર–લોદ્રવપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ, ગામઃ અમરસાગર, પોઃ જેસલમેર- ૩૪૫૦૦૧ ફોન નં.: ૦૨૬૯૨-૨૫૨૪૦૫ વિશેષ વિગતઃ રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું આ તીર્થ ખૂબ જ દર્શનીય અને દેદિપ્યમાન છે. અદ્ભૂત શિલ્પકળાવાળું આ જિનાલય ખરેખર સુંદર લાગે છે. જેસલમેરથી–૭ કિ.મી. દૂર અમરસાગર ગામમાં આ જિનાલય આવેલ છે. અહીંથી લોદ્રવા-૪ કિ.મી. અને બ્રહ્મસર-૨૧ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૪૪) શ્રી લોદ્રવા તીર્થ (રાજ.) સરનામું: શ્રી જેસલમેર–લોઢવપુર પાર્શ્વનાથ જે ન શ્વેતામ્બર ટ્રસ્ટ,ગામઃ લોદ્રવપુરજિજેસલમેર- ૩૪૫૦૦૧ ફોન નં.: ૦૨૬૯૨-૨૫૦૧૬૫ વિશેષ વિગતઃ રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું આ તીર્થ ખૂબ જ ભવ્ય અને શિલ્પ ળાથી અજોડ છે. પ્રાચીન કલ્પવૃક્ષના દર્શન પણ અહીં જ થાય છે. પ્રભુજીની પ્રતિમા ખરેખર અદ્દભૂત છે. અહીંથી જેસલમેર -૧૫ કિ.મી. દૂર આવેલું છે. ધર્મશાળા – ભોજનશાળા છે. 2000 PORate & Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬)(૨૪૫) શ્રી પોકરણ તીર્થ (જ.) સરનામું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર, ભુવડા વાસ, પો પોકરણ-૩૪૫૦૨૧, જિ. જેસલમેર (રાજ.) ફોન નં.: ૦૨૬૯૨-૨૫૨૪૦૪ વિશેષ વિગત ઃ રાજસ્થાનના દરેક તીર્થોની કંઇને કંઈ વિશેષતા તો છે જ એમ પોરણ તીર્થનું જિનાલયની ઇમારતનું કોતરણી કામખરેખર જોવાલાયક છે. જોધપુરજેસલમેર રેલ્વે લાઇન પર તથા સડક માર્ગ આ તીર્થ આવેલું છે. અહીંથી જેસલમેર–૪૦ કિ.મી. દૂર છે. રહેવા માટે ધર્મશાળાની સગવડ છે. (૨૪૬) શ્રી જોધપુર તીર્થ (રાજ.) સરનામું: શ્રી ભૈરૂબાગ પાર્શ્વનાથ જૈન શ્વે.તીર્થ, સરદારપુરા-જોધપુર, (રાજ.) ફોન નં.: ૦૨૯૩૧-૨૭૩૦૦૮૬/૨૪૩૦૩૮૬ વિશેષ વિગત : રાજસ્થાનના જયપુર પછીના મોટા શહેર જોધપુર તીર્થના જિનાલયો ૪૦૦થી પણ વધુ વર્ષ પ્રાચીના છે. અહીંના જિનાલયો પણ ખૂબ જ દેદિપ્યમાન છે. અહીં નગરમાં ગુંદી મહોલ્લામાં તથા કોલરી મહોલ્લા તથા સરદાર પુરામાં પણ જિનાલયો આવેલા છે. - ઘર્મશાળા – ભોજનશાળા છે. 2560 Porrate & Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭) (૨૪૭) શ્રી ઓશિયાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રીમંગલસિંહ રતનસિંહ દેવની પેઢી, ટ્રસ્ટ, પોઃ ઓશિયા-૩૪૨૩૦૩, જિ. : જોધપુર (રાજ.) ફોન .નં.: ૦૨૯૨૨-૨૭૪૨૩૨ વિશેષ વિગતઃ રાજસ્થાનનું ઓશિયાજી તીર્થ શિલ્પળાની દ્રષ્ટિએ ખરેખર વિશ્વમાં અજોડ છે. પુરાતત્વેત્તાઓ અનુસાર આ જિનાલયની શિલ્પક્લા આઠમી સદીમાં હોવાનું મનાય છે. જોધપુર-ફલોદી સડક માર્ગ પરથી લગભગ ૬૦ કિ.મી. દૂર છે. જોધપુર-જેસલમેર રેલ્વેમાર્ગ પર ઓશિયા રેલ્વે સ્ટેશન આવેલું છે. ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૪૮) શ્રી ગંગાણી તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતાંબર પ્રાચીન તીર્થ,ગંગાણી તહસીલ, ભોપાલગઢ, જિ. જોધપુર (રાજ.)-૩૪૨૦૨૭ ફોન .નં.: ૦૨૯૨૬-૨૨૮૧૦૪ વિશેષ વિગતઃ રાજસ્થાનના જોધપુર જિલ્લાનું ગંગાણી તીર્થ ખૂબ જ પ્રાચીન છે. અહીંની પ્રતિમા ખૂબ જ દર્શનીય છે. આ જિનાલયનું ગગનચુંબી શિખર પણ સૌનું ધ્યાન ખેંચે છે. નજીક્માં કાપરડાજી તીર્થ ૬૦ કિ.મી. દૂર છે. ધર્મશાળા - ભોજનશાળા છે. 2560 Bate & Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ = (૨૪૯) શ્રી કાપરડાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર પ્રાચીન તીર્થ, પોકાપરડા-૩૪૨૬૦૫, તહસીલ, બીલાડા, જિ. જોધપુર ફોન નં. ૦૨૯૩૦-૨૬૩૯૦૯/૨૬૩૯૪૭ વિશેષ વિગતઃ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં કાપરડાજી તીર્થ આવેલું છે. તેના જિનાલયના શિખરના ચાર માળમાં ચૌમુખજી બિરાજમાન કરવામાં આવ્યા છે તે ખરેખર આ જિનાલયની વિશિષ્ટતા છે. ૯૫ ફૂટ ઊંચું શિખર દૂરથી જ જોતાં દર્શન કરવાનું મન પ્રસન્ન થઈ જાય છે. મૂળનાયક પ્રભુની પ્રતિમા લીલાવર્ણમાં ફણાયુકત શોભી રહ્યા છે. આ તીર્થ જોધપુર-જયપુર માર્ગ પર આવેલ છે. ધર્મશાળા-ભોજનશાળા છે (૨૫૦) શ્રી ફલૌદી તીર્થ (જ.) સરનામું: શ્રી લીધી તીર્થ ગોડી પાર્શ્વનાથ જૈન દેરાસર તપાગચ્છપેઢી, સદરબજાર,લૌથી ૮૩૦,જિજોધપુર ફોન નં.૦૨૯૫-૨૨૩૩૩૪ વિશેષ વિગત ઃ અધ્યાત્મ યોગી પ.પૂ.આ. દેવ શ્રી ક્લાપુર્ણ સૂરિશ્વરજી મ.સા.ની જન્મભૂમિનું આ સ્થળ છે. આ તીર્થ ૧૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન છે. જોધપુર રેલ્વે માર્ગ સાથે જોડાયેલું ફલીધી નગર છે. જોધપુરથી અહીં આવવા માટે તમામ સગવડ મળે છે. અહીં અન્ય બીજા નવા I'જિનાલયો શોભી રહ્યા છે. ધર્મશાળા – ભોજનશાળા છે. ] 2500 POBate & Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ (૨૫૧) શ્રી ઉમેદપુર તીર્થ (રાજ.) સરનામું: શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિનાલય- શ્રી પાર્શ્વ ઉમેદ જૈન બાલાશ્રમ,મુ.પો:ઉમેદપુર,તા.આહોર-૩૦૭૦૩૦ ફોન .નં.: ૦૨૯૭૮-૨૩૦૨૩૦ વિશેષ વિગત : રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલું આ તીર્થ ખરેખર ખૂબ જ સુંદર છે. પ્રભુજીની પ્રતિમા શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરતા જ મન-હૈયું નાચી ઉઠે છે. આ તીર્થ જાલોર-ફાલના માર્ગ પર આહોરથી ૧૦ કિ.મી. દૂર આવેલ છે. અહીંથી તખતગઢ૧૦ કિ.મી. દૂર છે. ધર્મશાળા – ભોજનશાળા છે. (૨૫૨) શ્રી બીકાનેર તીર્થ (રાજ.) સરનામું: શ્રી ચિંતામણી આદિશ્વર જિનાલય, નાહટોં કા ચોક, ભુજીયા બજાર, બીકાનેર ફોન.નં.: વિશેષ વિગત : રાજસ્થાનનું બીકાનેર શહેર ખૂબ જ પ્રસિદ્ધ છે. આ શહેરમાં કુલ ૨૫ જિનાલયો આવેલા છે. જેમાં શ્રી ચિંતામણી આદિશ્વરનું જિનાલય ૫૦૦ વર્ષ જેટલું પ્રાચીન છે.અહીં શ્રી સુમતીનાથજીનું ચૌમુખજી દેરાસર બીકાનેરમાં ત્રણ માળનું સૌથી મોટું જિનાલય છે. ધર્મશાળા – ભોજનશાળા છે. 2560 Bate & Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૦ (૨૬૩) શ્રી નાગૌર તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર મંદિરમાર્ગી ટ્રસ્ટ(રજી.) બડા જેન મંદિર(કાચવાળુ), પો નાગોર-૩૪૧૦૦૧ ફોન નં.: ૦૧૧૮૨-૨૪૧૩૧૮/૨૪૨૨૮૧ વિશેષ વિગતઃ રાજસ્થાનના નાગોર જિલ્લામાં આવેલું આ તીર્થ પ્રાચીન સમયમાં નાગપુર નામથી પ્રસિદ્ધ હતું. આ ભૂમિ ધર્મભૂમિ નામથી પ્રસિદ્ધ છે. અહીંના જિનાલયોના દરવાજાની લાક્કા પર થયેલી ક્લાગીરી ખરેખર જોવા લાયક છે. અહીંથી બીકાનેર ૧૧૫ તથા જોધપુર ૧૩૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા – ભોજનશાળા છે. (૨૬૪) શ્રી મેડતા તીર્થ (રાજ.) સરનામું શ્રી ફળવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ ટ્રસ્ટ, પો મેડતા સેવા પી. નં. ૩૪૧૫૧૧, જિ. નાગોર, (રાજ.) ફોન નં.: ૦૧પ૯૧-૨૫૨૪૨૬-૨૭૬૨૨૬ વિશેષ વિગતઃ રાજસ્થાનના નાગોર જિલ્લાના આ મેડતા તીર્થના મૂળનાયકપ્રભુ શ્રી ફળવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાનના દર્શન ક્રતા જા આપણે ભાવવિભોર બની જઈએ તેવી અદ્દભૂત અને અદભૂત પ્રતિમા છે. અધિષ્ઠાયક દેવે અહીંના શ્રી ધાંધલ શ્રેષ્ઠીને સ્વપ્ન સંક્ત આપ્યો હતો અને તે પ્રમાણે આ પ્રતિમા પ્રાપ્ત થઇ હતી. મેડતા શહેર ૧૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા-ભોજનશાળા છે. 2000 Porate & Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ -~-૧૧૧(૨૫૫) શ્રી ઉદયપુર તીર્થ (રાજ.) સરનામઃ શ્રી જે ન શ્વેતાંબર મહાસભા ધર્મસભા, હાથીપોળની બહાર, ઉદયપુર- રાજસ્થાન, ફોન નં.: ૦૨૯૪-૨૪૨૦૪૬૨ વિશેષ વિગત ઃ આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાથ સ્વામીનું આ તીર્થ છે. ઉદયપુર સીટી રાજસ્થાનનું એક અદ્દભૂત પર્યટન સ્થળ છે. અહીં ઘણા બધા દર્શનીય સ્થળો છે. અમદાવાદથી ઉદયપુર જવા માટે સીધી રેલ્વેની સેવા મળી શકે છે. ન ધર્મશાળા – ભોજનશાળા છે. (૨પ૬) શ્રી આચડ તીર્થ (રાજ.) સરનામું શ્રી જેન શ્વેતામ્બર આયડ મંદિર પેઢી, પોલીસ ચોકીની સામે, આચડ, પોઃ ઉદયપુર-૩૧૩૦૦૧(રાજ.) ફોન નં.: ૦૨૯૪-૨૪૨૧૬૩૭ વિશેષ વિગતઃ રાજસ્થાનના ઉદચપટતીર્થથી-૩ કિ.મી. દૂર આયડ તીર્થ આવેલું છે. અહીંનો ઇતિહાસ ૧૨મી સદીનો હોવાનું કહેવાય છે. તે વખતે આચાર્ય જગતચંદ્રસૂરીશ્વરજી દ્વારા ઉગ્ર તપસ્યા થઇ હતી. ત્યારે રાજાએ તેમને તપા બિરૂદ આપ્યું અને ત્યારથી જ તપાગચ્છ અસ્તિત્વમાં આવ્યો. નજીકના ઉદયપુર તીર્થમાં ઘર્મશાળા-ભોજનશાળા છે. 2500 PORate & Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ (૨પ૭) શ્રી દેલવાડા-ઉદયપુર તીર્થ (રાજ.) સરનામું શ્રી જૈન શ્વેતાંબર મહા સભા, મુ.પો. દેલવાડા૩૧૩૨૦૨ જિ.: ઉદયપુર (રાજ.) ફોન.નં.: ૦૨૯-૨૨૮૯૩૪૦ (હાથીપોંળ) ૨૪૨૦૪૬૨ વિશેષ વિગત : રાજસ્થાનના ઉદયપુરની પાસે આવેલા દેલવાડા તીર્થના મુખ્ય જિનાલયના શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા ખૂબ જ પ્રાચીન છે. સંતિકર સ્તોત્રની રચના અહીં જ કરવામાં આવી હતી. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ખેમલી-૧૩ કિ.મી. છે. તથા ઉદયપુર–૨૬ કિ.મી. દૂર છે. ધર્મશાળાની સગવડ છે.-વિશેષ સગવડ માટે ઉદયપુર તીર્થમાં રોકાવું વધુ અનુકૂળ હોય છે. (૨૫૮) શ્રી પાલી તીર્થ (રાજ.) સરનામું: શ્રી નવલચંદ સુવતચંદ જૈન પેઢી, ગુજરાતી કટલા, પાલી-૩૦૬૪૦ ૧, જિ. પાલી,(રાજ.) ફોન.નં.: ૦૨૯૩૨-૨૨૧૯૨૯/૨૨૧૭૪૭ વિશેષ વિગતઃ રાજસ્થાનનું આ પાલી શહેરમાં આવેલું આ જિનાલયના દૂરથી દર્શન કરતા આપણે ભાવવિભોર બની જઇએ છીએ. મૂળનાયકપ્રભુજી શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. શિરોહી-જોધપુર–અજમેર હાઈવે માર્ગ પર આ તીર્થ આવેલું છે.પાલી સ્ટેશનથી આ જિનાલય-૩ કિ.મી.દૂર છે. ધર્મશાળા ભોજનશાળા છે. 2500 Porate & Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩) (૨૬૦) શ્રી નાગહદ તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર અભૂતજી તીર્થ ટ્રસ્ટ, પો નાગા (લાસપુરી)-૩૧૩૨૦૨, જિ:ઉદયપુર (રાજ.) ફોન.નં.: ૦૨૯૪-૨૭૭૨૨૮૧ વિશેષ વિગત : રાજસ્થાનના ઉદ્યપુર જિલ્લાના નાગદા નજીકની ગોદમાં વાઘેલા તળાવના કિનારે આ તીર્થ સ્થળ આવેલું છે. મૂળનાયકપ્રભુ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ખૂબ જ દર્શનીય અને પ્રભાવશાળી છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન–૨૦ કિ.મી. તથા સણકપુર-૮૦ કિ.મી. દૂર છે. નજીનું બસસ્ટેન્ડ એક્લીંગજી છે. ધર્મશાળા- ભોજનશાળાની સગવડ છે. (૨પ૯) શ્રી ચિત્તોડગઢ તીર્થ (રાજ.) સરનામઃ શ્રી સત્તાવીશ દેવી જેન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, જૈન ધર્મશાળા, રે વે સ્ટેશન રોડ, પો ચિત્તોડગઢ (રાજ.) ફોન.નં. ૦૧૪૭૨-૨૪૧૭૧-પેઢી-૨૪૨૧૬૨ વિશેષ વિગતઃ ચિત્તોડગઢનું નામ ઇતિહાસના પાને અમર થઇ ચૂક્યું છે જ્યાં મહારાણા પ્રતાપની વિરતા અને મહાદાનવીર ભામાશાની ઉદાર ભાવનાઓથી આ ભૂમિ આજે પણ પાવન થયેલી જણાય છે. અહીં કિલ્લા પર ૬ જિનમંદિર છે. બાવન કુલીકાઓથી સજ્જ આ જિનાલયનું સ્થળ સમાવીશ દેવરીના નામથી ઓળખાય છે. ધર્મશાળા-ભોજનશાળા છે. 2500 POB ate & Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ - મા સ - (૨૬૧) શ્રી કરેડા તીર્થ (રાજ.) સરનામું: શ્રી જે ન શ્વેતામ્બર મૂર્તિપૂજક-શ્રી કરેડા પાર્શ્વનાથજી તીર્થ પેઢી, પોઃ ભૂપાલસાગર-૩૧૨૨૦૪, જિ. ચિત્તોડગઢ (રાજ.) ફોન.નં.૦૧૪૭૬-૨૮૪૨૩૩ વિશેષવિગતઃ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાનું આ તીર્થ ખૂબ જ પ્રાચીન છે.અહીંના મૂળનાયકપ્રભુ શ્રી રેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અલૈકિક છે. ચિત્તોડગઢ-ઉદયપુર માર્ગ પર આવેલું આ તીર્થ ચિત્તોડથી પપ કિ.મી. દૂર છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ભોપાલસાગર-૧કિ.મી. દૂર છે. ઉદયપુરથી માવલી થઇને આવી શકાય છે.ધર્મશાળા- ભોજનશાળાની સગવડ છે. (૨૬૨) શ્રી રાજનગર-કાંકરોલી તીર્થ (રાજ.) સરનામઃ શ્રી ઋષભદેવ ભગવાનની પેઢી, દયાલશાહનો કિલો જેન તીર્થ, પોઃ રાજસંમદ-૩૧૩૩૨૬. ફોન.નં.: ૦૨૯૫૨-૨૨૦૧૪૯/૨૨૦૮૪૬ વિશેષ વિગત : રાજસ્થાનના રાજહંમદ જિલ્લાનું આ તીર્થ કાંકરોલીથી દોઢ કિ.મી. દૂર આવેલું છે. આ જિનાલય પહેલા નવ માળનું હતું પરંતુ ઓરંગઝેબના સમયમાં કોઈરાજાએ કિલ્લો સમજીને તોડી પાડ્યું હતું. આજે પણ આ જિનાલય ફક્ત બે માળનું જ છે. અહીંથી નજીકનું મોટું શહેર ઉદયપુર-૬૦ કિ.મી., રાજસંમદ– દોઢ કિ.મી.દૂર છે.કાંકરોલી રાજસંમદ માર્ગ પર આવેલું છે. ધર્મશાળા-ભોજનશાળા છે. 2800 porate & Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ' ' ' ' - ૧૧૫(૨૫૩) શ્રી નાણા તીર્થ (રાજ.) સરનામું શ્રી વર્ધમાન આણંદજી શ્વેતામ્બર જૈન પેઢી, નાણા પોઃ નાણા-૩૦૬૫૦૪, જિ. સિરોહી (રાજ.) ફોન નં. ૦૨૯૯૩-૨૪૫૪૯૯ વિશેષ વિગતઃ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલ આ તીર્થના મૂળનાયક પ્રભુ મહાવીર સ્વામીની પ્રતિમાં ૨૫૦ ૦ વર્ષ પ્રાચીન છે, પ્રભુજીની પ્રતિમા ખૂબ જ અભૂત છે. પ્રભુ મહાવીર સ્વામીના સમયનું આ તીર્થ ક્લેવાય છે. આ તીર્થ આબુ -જયપુર માર્ગ પર આવેલું છે. બાસનવાડાથી–૨પકિ.મી., સિરોહી રોડ-પિંડવાડા થઇને જવાય છે. રહેવા માટે ધર્મશાળા છે. (૨૫૪) શ્રી ડુંગરપુર તીર્થ (રાજ.) સરનામું શ્રી આદિનાથ ભગવાન જેન શ્વેતામ્બર મંદિર પેઢી, માણક્યોક, પો ડુંગરપુર-૩૬૪૦૦૧, જિ. ડુંગરપુર ફોન નં. ૦૨૯૬૪–૨૩૩૧૮૬/૨૩૩૨૫૯ વિશેષવિગતઃ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આવેલું આ તીર્થના મૂળનાયકપ્રભુની પ્રતિમા ધાતુની પરિકરમાં ત્રણેય કાળના ચોવીસ તીર્થંકરો એટલે કે બોતેર પ્રતિમાઓના એક સાથે દર્શન થાય છે. આ પ્રકારની પ્રતિમા જેન જગતના એકમાત્ર છે. અહીંથી સરીયાજી તીર્થ-૪૨ કિ.મી.દૂર છે. ગુજરાતના હિંમતનગરના રાજસ્થાન સરહદ પર આ તીર્થ આવેલું છે. ધર્મશાળા-ભોજનશાળા છે. 2500 Porate & Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ - ૧િ૧૬ (૨૬૫) શ્રી કેશરિયાજી તીર્થ (રાજ.) સરનામું શ્રીકેશરીયાજી આદિશ્વર જૈન તીર્થ શ્રી ઋષભદેવજી મંદિર દેવસ્થાન વિભાગ, પોઃ ઋષભદેવ-૩૧૩૮૦ ૨. ફોન નં.: ૦૨૯૦૭–૨૩૦૨૩/૨૩૦૦૨૫ વિશેષ વિગત ઃ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આવેલું આ.તીર્થ ખૂબ જ પ્રાચીન અને પ્રભાવશાળી છે. શામળા રંગની પ્રભુત્રકષભદેવ સ્વામીની પ્રતિમા ખૂબ અને ખૂબ જ પ્રાચીન છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના સમયમાં આ પ્રતિમાજી લંકાપતિ રાવણને ત્યાં પૂજીત હતી ત્યારબાદ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજી અયોધ્યા લઈ ગયા અને તે ઉજજૈનમાં રહી ત્યારબાદ દેવીક શક્તિથી વટપ્રદનગરની બહાર વટવૃક્ષની બહાર વટવૃક્ષ નીચે પ્રગટ થઇ (જ્યાં આજે પણ પ્રભુ ચરણ બીરાજમાન છે) કેટલાક વર્ષો ત્યાં પૂજાયા બાદ ફરી ૧ કિ.મી. દૂર, વૃક્ષની નીચે પ્રગટ થઇ જ્યાં આજે પણ વાર્ષિક મેળો ભરાય છે. અહીંથી નજીજું રેલ્વે સ્ટેશન ઋષભદેવ રોડ-૧૧ કિ.મી. દૂર છે. ઉદયપુરથી ૬૫ કિ.મી. દૂર છે.ઉદયપુરઅમદાવાદ રોડ પર આ તીર્થ આવેલું છે. નજીનું ગામ ખેરવાડા-૧૬ કિ.મી. દૂર છે. રહેવા માટે ધર્મશાળાની સગવડ ખૂબ સુંદર છે. ધર્મશાળા-ભોજનશાળા છે. 2500 Pokrate & Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭) (૨૬૬) શ્રી નાગેશ્વરજી તીર્થ (રાજ.) સરનામું શ્રી જૈન શ્વેતામ્બર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢી, પોઃ ઉત્તેલ-૩૨૬૫૧૫, સ્ટેશનઃ મહલા, જિ. ઝાલાવાડા(રાજ.) ફોન નં.: ૦૭૪૧૦–૨૪૦૭૧૧-૨૪૦૭૧૫ ફેક્સ ૦૭૪૧૦-૨૪૦૭૧૬ વિશેષવિગતઃ જેન જગતમાં નાગેશ્વરતીર્થના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ તીર્થનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર દેવ દ્વારા આ પ્રતિમા નિર્મિત થઇ હોવાની માન્યતા છે. પાર્શ્વનાથ પ્રભુના દેહપ્રમાણે નવ હાથ ઉંચી (૧૩.૫ ફુટ)ની પ્રતિમાજીના દર્શના થતાં જ મન ભાવવિભોર બની જાય છે. અહીંના અધિષ્ઠાયક દેવ ખૂબ જ જાગૃત છે. અનેકવખત સર્પ રૂપે દર્શન આપે છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન વિક્રમગઢ આલોડ- ૮ કિ.મી. દૂર છે. તથા ચૌમહલા-૧પકિ.મી. દૂર આવેલા છે. અહીંથી નાગદા-૬૦ કિ.મી. તથા રતલામ૯૦ કિ.મી. દૂર છે. મુંબઈ-દિલ્હી મુખ્ય માર્ગ પર આ તીર્થ ? આવેલું છે. નજીકમાં પરાસરી તીર્થ આવેલું છે. અર્હતમામ સગવડતા યુક્ત ૩૦૦ રૂમવાળી ધર્મશાળા છે. તથા ભોજનશાળાની પણ સગવડ છે. વાર નવા 2800 Porrate & Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ –૧૧૮ ગુજરાતના જૈનતીર્થોના યાત્રાપ્રવાસે જનારા માટે ખુબ જ સરળ અને સુંદર માહિતી વાંચો : અને આપની ચાત્રા સફળ કરો. પેજ નં–૧૧૮ થી ૧૨૪ સુધી 2800 Porrate & Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯ ૦ ૦ ૦ ૨ ૧૧૧૯ ૧. ભરૂચ – અંક્લેશ્વર – ઝઘડિયા – સુમેરૂનવકાર અણસ્તુ - ભરૂચ ક્યાંથી ક્યાં સુધી કિ.મી. અંતર ભરૂચ થી અંક્લેશ્વર અંક્લેશ્વર થી ઝઘડિયા ઝઘડિયા થી ભરૂચ ભરૂચ થી કરજણ ૪ ૨ કરજણ થી સુમેરૂનવકાર સુમેરૂનવકાર થી અણસ્તુ અનસ્તુ થી કરજણ જણા થી ભરૂચ ૧૫૫ ૨.ભરૂચ – ગાંધાર – કાવી – આમોદ – ભરૂચ ભરૂચ થી દેરોલ થી વાગરા વાગરા – ગંધાર ગંધાર – અમોદ આમોદ – જંબુસર જંબુસર – કાવી કાવી. – જંબુસર જંબુસર – અમોદ આમોદ – સમની સમણી. – દેરોલ દેરોલ – ભરૂચ દેરોલ 2500 Porrate & Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ વિક ૧૩ ૩૮ ૩. વડોદરા – ડભોઈ –બોડેલી-પાવાગઢ-પારોલી-વડોદરા. ક્યાંથી. ક્યાં સુધી કિ.મી. અંતર વડોદરા – ડભોઈ ૩ ૨ ડભોઇ – બોડેલી બોડેલી – પાવાગઢ પાવાગઢ – હાલોલ ૦૮ હાલોલ – પારોલી પારોલી. – હાલોલ હાલોલ – વડોદરા ૧૭૯ વડોદરા – ખંભાત – ધોળકા – માતર–ખેડા- વડોદરા વડોદરા – વાસદ વાસદ - બોરસદ બોરસદ – ધર્મજ ધર્મજ - ખંભાત ખંભાત – તારાપુર તારાપુર – વટામણ વિટામણ – લીકુંડ ધોળકા – માતર માતર – ખેડા ખેડા – આણંદ આણંદ – વાસદ વાસદ – વડોદરા 2500 POB ate & Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ કુરાલા ૫. વડોદરા – કુરાલ – વણછરા – આમોદ – અણસ્તુ - સુમેરૂનવકાર -વડોદરા ક્યાંથી ક્યાં સુધી કિ.મી. અંતર વડોદરા – પાદરા પાદરા -- કુરાલા – વણછરા વણછરા – આમોદ આમોદ – સુમેરૂનવકાર સુમેરૂનવકાર – અણસ્તુ અણસ્તુ – વડોદરા ૧પ૯ ૬. અમદાવાદ – મહુડી – બિજાપુર – આગલોડ – અમદાવાદ અમદાવાદ – કોબા કોબા. – ગાંધીનગર ગાંધીનગર - પીલવાઇ ચોકડી પીલવાઈ ચોડી – મહુડી મહુડી – વિજાપુર વિજાપૂર - આગલોડ આગલોડ - વિજાપૂર વિજાપૂર - ગાંધીનગર ગાંધીનગર – અમદાવાદ ૧૯૨ -૧૨૧ - ૨ ૮ ૦ ૦ ૨ ૦ ૯િ 2500 PORate & Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૭. અમદાવાદ-માંડલ-ઉપરિયાળાજી – શંખેશ્વર-અમદાવાદ ક્યાંથી ક્યાં સુધી કિ.મી. અંતર અમદાવાદ – સરખેજ સરખેજ – સાણંદ સાણંદ – વિરમગામ વિરમગામ – ફુલકી કુલકી. -- નવરંગપુરા નવરંગપુરા –ઉપરિયાળાજી ઉપરિયાળાજી – ફલકી ફલકી - માંડલા માંડલ – શંખેશ્વર શંખેશ્વર – માંડલ માંડલા – વિરમગામ વિરમગામ – અમદાવાદ ૨૭૬ ૮. અમદાવાદ – બાવળા-ધોળકા-માતરખેડા- અમદાવાદ અમદાવાદ -- સરખેજ સરખેજ – બાવળા બાવળા – ધોળકા ધોળકા ખેડા -માતર માતર – ખેડા ખેડા – અમદાવાદ --ખેડા ૧ ૩ ૨ ૧૧૨૨E 2500 POB ate & Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ oo / ૦ 9 ૯. અમદાવાદ – પાનસર – નંદાસન – મહેસાણા – અમદાવાદ ક્યાંથી ક્યાં સુધી . કિ.મી. અંતર અમદાવાદ – ક્લોલ ફ્લોલ – પાનસર પાનસર -નંદાસના નંદાસન – મહેસાણા મહેસાણા - ક્લોલ ફ્લોલા - અમદાવાદ ૧૫૫ ૧૦. પાલીતાણા- હસ્તગિરી – શત્રુંજય ડેમ – કદમ્બગિરી –પાલિતાણા પાલીતાણા – હસ્તગિરી હસ્તગિરી - પાલીતાણા પાલીતાણા - ડેમ ડેમા – ભંડારીયા ભંડારીયા, -- કદમ્બગિરી કદમ્બગિરી – ડેમ ડેમ – પાલીતાણા પી c w od w ૦ નાના નાના નાના ના ૧૧. પાલીતાણા -તળાજા -દાઠા- મહુઆ– ઉના – અજાહરા – પાલીતાણા પાલીતાણા – ડેમ ૧ ૩ ડેમ – તળાજા તળાજા - દાઠા દાઠા – મહુઆ મહુઆ – ઉના ૧ ૦ ૧ કામ ૧૨૩ 2500 Por ate & Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉના – અજાહરા ૦૮ અજાહરા – પાલીતાણા ૪૧૨ ૧૨. પાલીતાણા – ક્તિધામ – શિહોર – વલભીપૂર - ઘોઘા – પાલીતાણા પાલીતાણા - ભાવનગર ભાવનગર – ઘોઘા ઘોઘા – ભાવનગર ભાવનગર – વલભીપૂર વલભીપૂર – શિહોર શિહોર – સોનગઢ સોનગઢ – કિતધામ કિર્તીધામ – પાલીતાણા ૧૯૯ ૧૩. મહેસાણા – ચાણસ્મા – શંખેશ્વર – ઉપરિયાળાજી મહેસાણા મહેસાણા – ચાણમાં ચાણમાં – હારીજ હારીજ – સમી સમી -- શંખેશ્વર શંખેશ્વર – માંડલ માંડલ – ઉપરિયાળાજી ઉપરિયાળાજી – માંડલ માંડલ (દસડા) – મહેસાણા(બહુચરાજી) ૧ ૦ ૬ ૨૯ ૩ =૧૨૪ 2500 Porrate & Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ (રાજ.)આબુરોડ પાસેના તીર્થોની યાદી કિ.મી. ઓર થી આબુરોડ .............. ૬ દેરણા થી આબુરોડ દેવદર થી આબુરોડ વિરલી થી આબુરોડ ............. કાસિદ્ધા થી આબુરોડ ................૧૬ દેલવાડા થી માઉન્ટઆબુ-આબુરોડ. ૨૪ થી મા.આ.–દેલવાડા .......... ૫ થી આબુરોડ-દેલવાડા ....... ૨૯ અચલગઢ થી આબુરોડ .............. થી દેલવાડા થી માઉન્ટ આબુ .............. ૧૨ રાજ.)સ્વરૂપગંજ (નજીના તીર્થોની યાદી કિ.મી. કાછોલી. વાટેડા સ્વરૂપગંજ ધન્નારી સ્વરૂપગંજ નિતોડા સ્વરૂપગંજ દિયાણા સ્વરૂપગંજ .. ૧૨૫ 2500 Porrate & Personal Use Only - સ્વરૂપગંજ ... - , , , Page #144 -------------------------------------------------------------------------- ________________ (રાજ.) શિરોહી રોડપીડિવાડા (નજીકના તીર્થો) કિ.મી. અજારી. શિરોહી રોડ ................... ૫ લાજ શિરોહી રોડ .............. ૮ કો જરા શિરોહી રોડ ..... ઝાડોલી શિરોહી રોડ .... સિવેરા શિરોહી રોડ પીંડવાડા શિરોહી રોડ બામણવાડા (નજીકના તીર્થો) .....................................૬ કિ.મી. - થ : વીરવાડા બામનવાડા...................૨ બાલદા બામનવાડા................. સનવાડા શિરોહીશહેરથી બામનવાડા આવતા .... ૫ ન્દિરા બોમનવાડ નાંદીયા બામનવાડા લોટાણા , બામનવાડા નાદીયા ૧૨૬ 2560 Pobate & Personal Use Only 6 જ 6 ઢિયિા ......... Page #145 -------------------------------------------------------------------------- ________________ આબુરોડ–શિરોહી રોડની વચ્ચે કિ.મી. મંગથલા આબુરોડ................ આબુરોડ .............. (ગીરવર–પાલડી-વાસ) મંગથલા........................ વરમાન દંતાણી કરતી.......... કરોતી-રેવદર................. રેવર-વરમાન........... દંતાણી-વરમાન. મંડાર વરમાન.... રેવદર.................. કરોતી.......... દંતાણી.............. જીરાવલા. જીરાવલા વરમાન થી રેવદર ......... રેવદર-જીરાવલા.................. વરમાન-જીરાવલા................ ભેરૂતારક જીરાવલા-રેવદર...................... રેવદર-કરોતી ........ કરોતી-અનાદરા ...... અનાદરા-નૈરૂતારક ....... જીરાવલા-ભૈરૂતારક. શિરોડી ભૈરૂતારક-અનાદરા.................. અનાદરા-શિરોડી................ શિરોડી–ભેરૂતારક.. પાવાપુરી શિરોડી–પાવાપૂરી.. મીરપૂર–પાવાપૂરી.. શીરોહીં મીરપૂર(શીરોહી શહેર). -ન૧૨૭ 2500 Pobrate & Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૦ - - - - શિરોહી શહેર (નજીકના તીર્થો) ગોહીલી થી શિરોહી થી જાવલા તરફ શિરોહી.......૩ આશાપુરના થી શિરોહી ............. ૨૮ થી શિરોહી-કાલંદરી ................. થી કાલંદરી–આશાપૂરાન .............. ૧૨ થી (શિરોહીથી આવનજાવન) .. . પ૬ કોલરગઢ થી શિરોહી શીવગંજ રોડ પર ... ઉથમણ થી શિરોહી થી કોલરગઢ ... રાબર થી શિરોહી ૩૪ થી ઉથમણા શીવગંજ થી રાડબર ................... ••••••••••• થી શીવગંજ-બાલી... કોરટા થી શીવગંજ જાલોર (નજીક ના તી). માંડવલા. થી જહાજ મંદીર જાલોર ...........૧૯ (જહાજ મંદિર) થી જાલોર-કિસનગઢ ........... ૧૪ થી કિસનગઢ-માંડવલા ......... ૫ ભાડવપૂર થી જહાજ મંદિર(માંડવલા)..... ૪૫ થી ફિસનગઢ ....................... ૪૦ ભીન્નમાલા થી ભાન્ડવપૂર-ભીન્નમાલ .... ૫૦ માંડોલી થી ભીન્નમાલ-માંડોલી ......... થી જાલોર જતા રામસીના .... ૩ સિચાણા. થી માંડોલી-જાલોર ........... ૧૧ બાકારા રોડ “થી સિયાના–જાલોર............ ૧૬ થી બાકરા રોડથી જાલોર ....... ૨૮ ૧૨૮F 2500 Por ate & Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ૮૫ દાહોદ છે જ 6 કુલી = ૦ કુક્ષી દ A મધ્યપ્રદેશના જૈન તીર્થો / રૂટોના કિ.મી. અંતર મુંબઇ પાવાગઢ પાવાગઢ ગોધરા ૯૪ ગોધરા દાહોદ અલીરાજપુર અલીરાજપુર લક્ષ્મણી લક્ષ્મણી તાલનપુર તાલનપુર બાગ બાગ રાજગઢ રાજગઢ મોહનખેડા મોહનખેડા ભોપાવર ભોપાવર અમીઝરા અમીઝરા. ભક્તામરતીર્થ ભક્તામરતીર્થ માંડવગઢ માંડવગઢ ઇન્દોર ઇન્દોર દેવાસ દેવાસ મક્ષી મસી. ઉજજૈન ઉજજૈન અલૌકીક અલીકીક નાગેશ્વર ૧૩૦ (૧૨૯ ૦ ૦ ૦ ૦ દે 6 2500 PORate & Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૩પ નાગેશ્વર પરાસલી જાવરા, સેમલિયા સાગડીયા બિંબદોડ ૧૫ કુલી બડવાની ચુલગિરિ ખંગાવી ખંડવા નરર્સીગપુર જબલપુર સતના ખજુરાહો કુંડલપુર રેષનીગીરી દ્રોણગીરી ટીમગઢ ઝાંસી. ગ્વાલિયર પરાસલી જાવરા સેમેલિયા સાગોડીયા બિંબદોડ રતલામ બડવાની ચુલગિરિ ખંડગાવ ખંડવા નરર્સીગપુર જબલપુર સંતના ખજુરાહો કુંડલપુર રેષનગીરી દ્રોણગીરી ટીમગઢ ઝાંસી ગ્વાલિયર સોનગિરિ ૧૩૦) ૧૫ ૬૩ ૮૭ ૩૩૭ ૧૨૦ ૧૩૫ ૪૭ ૧૧ ૨ ૨૫ ૬૭ ૧૦૭ ૯૦ ૧૨૬ ૧૦૪ 2000 POB ate & Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ શિરપૂર સોનગિરિ શિરપૂર બ્યાવર બ્યાવર ભોપાવર ઉત્તરપ્રદેશના જૈન તીર્થો/રૂટોના કિ.મી. અંતર દિલ્હી આગ્રા આગ્રા શોર્યપુરી કંપીલા અહીંછત્રા હસ્તીનાપુર હસ્તીનાપુર હરિદ્વાર હસ્તીનાપુર શ્રાવસ્તી શ્રાવસ્તી અયોધ્યા અયોધ્યા અયોધ્યા અયોધ્યા અલ્હાબાદ આગ્રા શોર્યપુરી મથુરા કંપીલા અહીંછત્રા હસ્તીનાપુર આગ્રા હરિદ્વાર બદ્રીનાથ દિલ્હી અયોધ્યા લખનો લખનૌ રત્નપુરી અલ્હાબાદ બનારસ કૌશાંબી ૬૪ ૧૯૩ ૭૬ ૧૫૦ ७० ૫૪ ૧૫૦ ૧૭૫ ૧૮૫ 300 ૧૦૦ ૩૦૫ ૧૦૦ ૧૦૯ ૧૮૩ ૧૨૦ ૨૫ ૧૬૮ ૨૧૦ ૫૫ ૧૩૧ 2560 Bate & Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ દ દ - % ૦ ૨૦૦ ૩૦૦ ૦ કૌશાંબી અલ્હાબાદ બનારસ બનારસ બનારસ બનાસર બનારસ લખનૌ કાનપુર દિલ્હી અંબાલા. લુધીયાના જલંધર અમૃતસર પટ્ટી જીરા જલંધર હોંશીયારપુર કાંગડા તીર્થ હોંશીયારપુર પભાષા બનારસ ભદેની સિંહપુરી ચંદ્રપુરી બદ્ધગ્યા. રાજગૃહી કાનપુર કંપીલા. અંબાલાસીટી . લુધીયાના જલંધર અમૃતસર પટ્ટી જીરા લુધીયાના હોંશીયારપુર કાંગડાતીર્થ ચંદીગઢ જમ્મુતાવી. ૧૬૦ ૧૫૯ ૧૦૨ મ ૦ ૮ ૦ ૦ ૧ ૦ ૧૨૫ ૨૬૮ ૨૪૪ ૧૩૨ 2500 Porate & Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦પ કાકા ૦ 0 ૦ બિહારઝારખંડના તીર્થો / સ્ટોના કિ.મી. અંતર પટણા પાવાપુરી ૯૦ પટણા. રાજગૃહી રાજગૃહી ગયા રાજગૃહી કુંડલપુર કુંડલપુર પાવાપુરી પાવાપુરી ગુણીયાજી ગુણીયાજી ક્ષત્રિયકુંડ ક્ષત્રિયકુંડ કાકંદી કાકંદી ભાગલપુર ૧૦૦ ભાગલપુર શીખરજી ૨૭૫ શીખરજી જુવાલિકા શીખરજી લકત્તા ૩૫૦ શીખરજી રાજગૃહી ૨૯૭ શીખરજી ક્ષત્રિયકુંડા ૧૯૩ ગયા ૧૦ ૦. પટના શીખરજી ૨૭૦ ધનબાદ જમશેદપુર ૧૪૬ ધનબાદા રાંચી મહારાષ્ટ્રના જૈન તીર્થો / રૂટોના કિ.મી. અંતર મુંબઈ થાણા. - ૧૩૩) 2500 Por ate & Personal Use Only ૧૮ પટના ૧૪૦ ૪૦. Page #152 -------------------------------------------------------------------------- ________________ થાણા વજેશ્વરી ત્રંબક નાસીક દેવલાલી નાસીક નાસીક ચાંદવાડ માલેગાંવ ધૂલે અમલનેર પારોલાતીર્થ જલગાંવ અજન્ટગુફા જલગાંવ ઇલોરા ગુફા ઔરંગાબાદ પરભણી નાંદેડ અંતરીક્ષજી આકોલા ઇગતપુરી ત્રંબક નાસીક દેવલાલી શીરડીં ગજપંથા ચાંદવડ માલેગાંવ ધૂલે(ધૂલીયા) અમલનેર પારોલા તીર્થ જલગાંવ અજન્ટા ગુફા ઇલોરા ગુફા ભુસાવલ ઔરંગાબાદ પરભણી નાંદેડ અંતરીક્ષજી આકોલા અમરાવતી ૧૩૪ 2560 Bate & Personal Use Only ८० ૬૮ ૪૨ પ્લે ૧૧૩ d ૬૩ ૪૩ ૫૭ ૩૯ ૨૪ ૫૪ ૫૪ ૧૧૦ ૨૫ ૧૧૦ ૨૦૨ ૧૦૧ ૧૪૪ ૬૭ ૯૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ r wo w w z ૩૯૮ in ન્યુમુંબઇ અમરાવતી નાગપુર નાગપુર રામટેક નાગપુર વર્ધા વર્ધા ભદ્રાવર્તી ચવતમાલ હિંગધાર નીઝામાબાદ સોલાપુર સોલાપુર પંઢરપુર મુંબઇ ચેમ્બર ચેમ્બર ન્યુ મુંબઈ લોનાવાલા લોનાવાલા પૂના પૂના પંચગીની પંચગીની. મહાબળેશ્વર મહાબળેશ્વર સતારા સતારા રત્નાગિરિ રત્નાગિરિ કોલ્હાપુર કોલ્હાપુર કુંભોજગિરિ કોલ્હાપુર સાંગલી. સાંગલી રોડ સાંગલી મીરજ કુંભોજગીરી નેપાણી ૧૩પ 2500 Por ate & Personal Use Only n & in own ૧૦૨ ૧૮ ૭૪ ૨૫૩ ૧૩૦ ૪૦. પ૦ OC ૧૧ ૪૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ નેપાણી બેલગામ બેલગામ સોલાપુર સોલાપુર મુંબઈ ભાયંદર પૂના અહમદનગર જલગાંવ ધુલીયા થાણા ભીવંડી બેલગામ પંજીમ/ગોવા શાહપૂર ઇગતપૂરી ગોટી ધર્મચક્ર નાસિક ઓજર હુબલી કુંથલગિરિ બીજાપુર ભાયંદર અગાશી અહમદનગર ઔરાંગબાદ ખામગાંવ ધામેલગુફા ધુલિયા—બલસાણા-પારોલ–નાસિકના જૈન તીર્થો / તેના કિ.મી. અંતર ભીવંડી શાહપૂરતીર્થ ઇગતપૂરી ગોટી ૪૫ ૧૬૦ CS ૧૩૦ ૧૦૦ ૫૦ ૧૨ ૧૧૮ ૮૫ ૧૪૦ ૬૦ નાસિક ઓજર ચાંદવડ ૨૫ ૩૮ ૫૫ ૧૦ ધર્મચક્રપ્રભાવતીર્થ ૩૨ ૧૧ ૨૧ ૪૮ ૧૩૬ 2560 Bate & Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ચાંદવડ માલેગાવ ધુલિયા નેર બલસાણા દોંડાઇચા. સોનગીર ધુલિયા પારોલા પારોલા બંડગાવા બંડગાવ ચાલીસગાવ નંદગાવ મનમાડ ચેવલા. શિર્ડી નાસિક દેવલાલી ધર્મચક્ર માલેગાવ ધુલિયા નેર (કંસુબા) બલસાણા દોંડાઈચા સોનગીર ધુલિયા પારોલા. અમલનેર બંડગાવા પાંચોરા ચાલીસગાવો નંદગાવ મનમાડ યેવલા શિર્ડી નાસિક દેવલાલી ધર્મચક્ર ઇગતપુરી 2500 PORate & Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ રાહુરી સુપ્રી (૧૮)F ઇગતપૂરી શાહપૂર ૫૫ શાહપૂર ભીવંડી ૩૮ નાશિક શિડ-શનિસેંગણાપૂર–પાબલતળેગાવના જૈન તીર્થો / રૂટોના કિ.મી. અંતર શિર્ડી રાહુરી. શનિશંગણાપૂર શનિસેંગણાપુર અહમદનગર અહમદનગર સુપ્રી શિરૂર શિરૂર પોબલ પાબલ રાજગુરુનગર રાજગુરુનગર ચાકણ ચાકણા આણંદી આણંદી પીંપરી પીંપરી પાશ્વપ્રજ્ઞાલય તળેગાવ લોનાવાલા લોનાવાલા પનવેલ ધર્મચ-નાસિક-પારોલા-અંતરીક્ષજી-ભાંડકકુલપાજી-ફ્રિકારતીર્થ–કાત્રજ-તળેગાંવના જૈન તીર્થો/ રૂટોના કિ.મી. અંતર(મહારાષ્ટ્ર) 2500 PORate & Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૯૫ S ૬ o ૪૫ ૩૦ શાહપૂર નાશિક ધુલિયા પારોલા જલગાંવ ભૂસાવળ મલકાપૂર ખામગાવ બાલાપૂર પાતુર માલેગાવ માલેગાવા વાસીમ મંગરૂલપીર કારંજા ધારવા ચવતમાલ જી વાની વરોરા ભાંડકજી ૧૩૯) નાશિક ધુલિયા ૧૭૦ પારોલા ૩૭ જલગાવ ૯૫ ભુસાવળ મલકાપૂર ખામગાવ બાલાપૂર પાતુર માલેગાવ શિરપૂર(અંતરીક્ષ) વાસીમ મંગલરૂલપીર ૪૦ કારંજા ૨૯ ધારવા ૩૭ યવતમાલ રંજી વાની. ૩૯ વરોરા ભાંડકજી ૧૫ ચંદ્રપૂર ૩૨ ૪૦ ૨૩ 2500 PORate & Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રપૂર બલારપુર રાજૂરા આસિફાબાદ મનીચીરયાલ પેદાપલ્લી રીમનગર સિદીપેટ દુર્દળા કુલપાક્ક્સ જનગાંવ સૂર્યપેટ વિજયવાડા હિંારતીર્થ વિજયવાડા બાપુલબદુ બાપુલ એલર્ સૂર્યપેટ હૈદ્રાબાદ સોલાપૂર ૧૪૦ બલારપુર રાજૂરા આસિફાબાદ મનીચીરીયાલ પેદાપલ્લી રીમનગર સીદીપેટ દુદંળા કુલપાક્ક્સ જનગાંવ સૂર્યપેટ વિજયવાડા હિંારતીર્થ વિજયવાડા બાપુલબદુ ગુડીવાડા એલર્ વિજયવાડા હૈદ્રાબાદ સોલાપૂર પૂના(ાત્રજ) ૧૬ ૧૦ ૪૮ ૬૪ ૩૨ ૩૪ ૫૩ ૧૧ ४७ ૨૩ ७८ ૧૩૮ ૧૫ ૧૫ ૪૦ ૨૪ ૧૭ ૫૭ ૧૩૩ 303 ૨૪૨ 2560 Bate & Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ પૂના(કાત્રજ) તળેગાવ લોનાવાલા ૧૪૧ હાવરા સ્ટે. ક્લતા જીયાગંજ જીયાગંજ જીયાગંજ જીયાજ મુર્શીદાબાદ કુમારડી તિલુડી લક્તા વર્ધમાન દુર્ગાપુર કલકત્તા ધનબાદ ગયા તળેગાવ લોનાવાલા મુંબઈ ૧૦૦ પૂર્વભારત –પશ્ચિમ બંગાળના જૈન તીર્થો રૂટોના કિ.મી. અંતર ક્લક્તા જીયાગંજ અજીમગંજ કઠગોલા ભાગલપુર મુર્શીદાબાદ મહિમાપુર મહુધા બબાકોડ વર્ધમાન દુર્ગાપુર આસનસોલ ધનબાદ ગયા મુગલસરાય 30 ૪. 2560@Bate & Personal Use Only ૫ ૨૧૭ * h ૨૩૨ રે ph ૪ ૫ ૬૨ ૪૨ ૨૧૬ ૨૦૨ ૧૯૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨E શ્રી શંખેશ્વરતીર્થધામમાં આવેલ તમામ ધર્મશાળાઓના ફોન નંબર નીચે મુજબ છે. શંખેશ્વરતીર્થનો એસ.ટી.કોડ-(૦૨૭૩૩) ધર્મશાળા. ફો.નં. જીવનદાસ ગોડીદાસની પેઢી....... ૨૭૩૫૧૪/૨૭૩૩૨૪ શ્રી જેન ભોજનશાળા..................૨૭૩૩૩૧ ૧૦૮ ભકિત વિહાર............... ૨૭૩૩૨૫ કે.પી. ટ્રસ્ટ ધર્મશાળા................... ૨૭૩૨૦૧/૨૭૩૨૨૪ કચ્છી ભુવને.................................... ૨૭૩૩૬૩/૨૭૩પ૧૫ આગમ મંદિર........................ ૨૭૩૩૨૩/૨૭૩૩૩૫ હાલારી ધર્મશાળા....................૨૭૩૩૧૦ સમરી વિહાર ............................. ૨૭૩૩૨૯ પાલનપુરવાળી ધર્મશાળા............ ૨૭૩૩૪૨ નવકાર ધર્મશાળા...................૨૭૩૩પ૭ યાત્રિક ભવન ધર્મશાળા...................૨૭૩૩૪૪ પદ્યાવતી મંદિર....................... ૨૭૩૨૯૯ રાધનપુરવાળી ધર્મશાળા....... ૨૭૩૩૧૫/૨૭૩૪૧૫ રાજેન્દ્ર સુરી (દાદાવાડી) ........૨૭૩૪૨૬ જીવનકુશળ દાદાવાડી.............. ૨૭૩પ૦પ પુરબાઈવાગડ વાળી ધર્મશાળા....૨૭૩૩૯૧/૨૭૩૮૪૪ પાર્ધચંદ્રસૂરિ દાદાવાડી............. ૨૭૩૩૯૫ 2500 Porrate & Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ આ પાન ૧૪૩ - પાલિતાણા-તળેટથી શહેર સુધીમાં આવેલી જૈન ધર્મશાળાઓના ટેલીફોન નંબર પાલિતાણા એસ.ટી.ડી.કોડ (૦૨૮૪૮) ધર્મશાળા ફો.નં. (૧) આણંદજી કલ્યાણજીની પેઢી.....૨૫૨૧૪૮,૨૫૨૩૧૨, ૨૪૩૩૪૮ (૨) પાંચબંગલા (આ.ક.પેઢી)......૨૫૨૪૭૬, (૩) ૧૦૮ જૈન તીર્થ દર્શન ..........૨૫૨૪૯૨/૨૪૨૭૯૭ (૪) હરિવિહાર જૈન ધર્મશાળા.........૨૫૨૬૫૩ (પ) આગમમંદિર ..................૨૫૨ ૧૯૫ ! (૬) સૌધર્મ નિવાસ જૈન ધર્મશાળા...૨૫૨૩૩૩ (૭) અંકીબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ.......૨૫૨૬૦૩ (૮) સોના-રૂપા જૈન ધર્મશાળા......૨૫૨૩૭૬ (૯) અમૃતતીર્થ આરાધના ભવન ...૨૪૨૪૦૭ (૧૦) સૂર્યકમલ જૈન ધર્મશાળા.......૨૪૨૩૪૯ (૧૧) આનંદભુવન જૈન ધર્મશાળા...૨પ૨પ૬પ (૧૨) સુરાણી ભુવન જૈન ધર્મશાળા..૨૫૨૬૩૧ (૧૩) આયંબિલ ભુવન ધર્મશાળા....૨૫૨૮૩૦ (૧૪) સિમંધરસ્વામી જૈન દેરાસર....૨૪૩૦૧૮ (૧પ) ઓસવલ યાત્રિક ભુવન.........૨૫૨૨૪૦/૨૫૧૦૦૧ (૧૬) સિદ્ધાચલ જૈન શ્રાવિકાશ્રમ....૨૫૨૧૯૬ (૧૭) ઓમશાંતિ ટ્રસ્ટ ................૨૪૨૯૨૧ (૧૮) સાબરમતી જૈન યાત્રિક ભવન..૨૫૨૭૦૯ 2000 POBate & Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પાલિતાણા-તળેટીથી શહેર સુધીમાં આવેલી જૈન ધર્મશાળાઓના ટેલીફોન નંબરઃ પાલિતાણા એસ.ટી.ડી.કોડ (૦૨૮૪૮) ધર્મશાળા. ફો.નં. (૧૭) આત્મવલ્લભ સાદડી ભુવન.. ૨૫૩૨૬૮/૨૪૨૨૫૯ (૧૮) સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ ...૨૫૨૧૯૬ (૧૯) મંડાર ભુવન(ગિરિ.સોસા.)..... ૨પ૨૧૩૫ (૨૦) શત્રુંજય વિહાર જૈન ધર્મશાળા..૨૪૨૧૨૯ (૨૧) રાજેન્દ્ર જૈન ભવન........૨૫૨૨ ૦૬-૨પ૨૭૪૬ (૨૨) નવલ સંદેશ...................૨૪૩૦૬૮ (૨૩) ઘંટાકર્ણ મહાવીર જૈન ટ્રસ્ટ...૨૫૨૨૩૪/૨પ૨૪૧૩ (૨૪) ગિરિ વિહાર..................૨૫૨૨૫૮ (૨૫) ગિરિરાજ જ્ઞાન મંદિર ટ્રસ્ટ...૨પ૨૩૩૦ (૨૩) ખુશાલ ભુવન જૈન ધર્મશાળા. ૨૫૨૮૭૩ (૨૭) ખીમઈબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ... ૨૫૩૨૩૭/૨૪૨પ૭૩ (૨૮) ખિવાન્દ્રી ભુવન ધર્મશાળા....૨૫૨૮૧૦ (૨૯) ઉમાજી ભવન ધર્મશાળા.......૨૫૨૬૨૫ (૩૦) કંકુભાઇ જૈન ધર્મશાળા(ધર્મશાંતી)..૨પ૨પ૯૮ (૩૧) કોટવાળી જૈન ધર્મશાળા........૨૫૨૬૬૨ (૩૨) કેશરીયાજી જૈન ધર્મશાળા.....૨૫૨૨૧૩ (૩૩)કેશવજી નાયકચેરીટી ટ્રસ્ટ.. ૨૪૨૫૭૮ /૨૫૨૬૪૭/૨૫૨૧૬૬ (૩૪) નકબેનનું રસોડું ...........૨૫૩૩૩૯/૨૪૨પ૭૮ (૩૫) કચ્છી વિશા ઓસવાલ ભવન..૨૫૨૧૩૭ R 2500 Porate & Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫) પાલિતાણાતળેટીથી શહેર સુધીમાં આવેલી જૈન ધર્મશાળાઓના ટેલીફોન નંબરઃ પાલિતાણા એસ.ટી.ડી.કોડ (૦૨૮૪૮) ધર્મશાળા ફો.નં. (૩૬) બનાસકાંઠા જૈન ધર્મશાળા....૨૫૨૩૯૫ (૩૭)એસ.પી.શાહ જૈન ધર્મશાળા..૨૪૨૧૯૦ (૩૮) પ્રભવહેમ ગૌશાળા...........૨૫૧૦૦૩ (૩૯) પ્રભાગીરી ભવન.............૨૫૧૨૧૩-૨૪૩૦૨૦ (૪૦) હાડેચા ભવન............ ...૨૪૨૫૯૧ (૪૧) પરમાર ભવન........ ૨૫૨૮૯૯ (૪૨) ક્નક રતન વિહાર........ .૨૫૧૦૪૬-૨૫૨૮૬૯ (૪૩) પાલનપુર યાત્રિક ભવન......૨૪૨૬૬૬ (૪૪)હાડેચાનગર જૈન ધર્મશાળા ...૨૪૨૫૯૧/૨૪૨૫૯૦ (૪૫) હિંમતનગર જૈન ધર્મશાળા....૨૫૨૫૪૯ (૪૬)હિરાશાંતા જૈન યાત્રિક ગૃહ....૨૫૩૨૫૬ (૪૭) સાંડેરાવ જૈન ધર્મશાળા (૪૮) ખિમ્મત યાત્રિકભવન........૨૪૨૯૫૭/૨૪૨૧૦૮ (૪૯)ખેતલાવીર જૈન ધર્મશાળા....૨૫૨૮૮૪ (૫૦) કે.પી. સંઘવી જૈન ધર્મશાળા..૨૫૨૪૯૩ (૫૧) ધનસુખ વિહાર જૈન ધર્મશાળા,૨૫૨૨૬૧ (૫૨)પુરબાઈ જૈન ધર્મશાળા.......૨૫૨૧૪૫ (૫૩)પંજાબી જૈન ધર્મશાળા.......૨૫૨૧૪૧ (૫૪)મુક્તિનિલય ધર્મશાળા.......૨૫૨૧૬૫ ,૨૫૨૩૪૪ .. ....... 2560 Bate & Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ : - ૧૪૬) પાલિતાણા-તળેટીથી શહેર સુધીમાં આવેલી જૈન ધર્મશાળાઓના ટેલીફોન નંબર: પાલિતાણા એસ.ટી.ડી.કોડ (૦૨૮૪૮) ધર્મશાળા. ફો.નં. (પપ) દાદાવાડી રાજેન્દ્રવિહાર............૨૫૨૨૪૮ (૫૬) દિગંબર જૈન ધર્મશાળા...............૨૫૨૨૪૭ (૫૭) દિપાવલી જૈન દર્શન ટ્રસ્ટ..........૨૪૨૩૪૧ (૫૮) લુક્કડમંગલ ભુવન ટ્રસ્ટ..........૨પ૨૬૦૯ (પ૯) લુણાવામંગલ ભુવન ટ્રસ્ટ...........૨૫૨૩૧૬ (૧૦) કે. એન. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ.......૨૪૩૦૮૯ (૧૧) નરશી નાથા જૈન ધર્મશાળા..........૨૫૨૧૮૬ (૬૨) નંદા ભવન................................૨પર૩પ૬-૨પ૨૩૮૫ (૬૩) જૈતાવાડા ધર્મશાળા....................૨૪૩૦૬૭ (૧૪)વિદ્યાવિહાર બાલી ભુવન......................... ૨૫૨૪૯૮ (૬૫) ધાનેરા ભવન...... ... ૨૪૨૧૭૪ (૬૬) પીંડવાડા ભવન (પ્રેમવિહાર).........૨૫૨૯૩૦ (૬૭) તખતગઢમંગલ ભુવન.......................૨૫૨૧૬૭ (૬૮) ડીસાવાળી જૈન ધર્મશાળા................૨૫૨૫૬૯ I(૬૯)મગન મુલચંદ....................... ૨૫૨૨૭૬ (૭૦) વાવ પથક............................................. ૨૫૩૨૫૩ (૭૧)લાવણ્ય વિહાર......................૨પ૨પ૭૮ (૭૨)ચાંદભુવન...............................૨૪૨૧૩૭ (૭૩) બ્રહ્મચારી આશ્રમ......................૨૪૨૨૪૮ (૭૪) વર્ધમાન જૈન મંદિર ટ્રસ્ટ............૨૫૨૨૭પ (૭૫) યશોવિજયજી જૈન આરાધના ટ્રસ્ટ.. ૨૪૨૪૩૩ 2500 Porate & Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ =૧૪૭ પાલિતાણા-તળેટીથી શહેર સુધીમાં આવેલી જૈનધર્મશાળાઓના ટેલીફોન નંબર: પાલિતાણા એસ.ટી.ડી.કોડ (૦૨૮૪૮) - ધર્મશાળા ફો.નં. (૭૬) નિત્યચંદ્ર દર્શન ..............૨૫૨૧૮૧ (૭૭) શત્રુંજય દર્શન................૨૫૨૫૧૨ (૭૮) યતિન્દ્રભુવન................૨૫૨૨૩૭ (૭૯) વર્ધમાન મહાવીર ............૨૪૨૨૭૫ જૈન રીલીજીયસ. (૮૦) જંબદ્વીપ.......................૨૪૨૦૨૨/૨પ૨૩૦૭ (૮૧) મંડાર ભવન (૧૦૮)........૨૫૨૫૬૧ જૈન આરાધના (૮૨) ભેરૂવિહાર....................૨૪૨૯૮૪/૨૫૨૭૮૪ની (૮૩) પાદરલી ભવન ..............૨૫૨૪૮૬ (૮૪) ભક્તિ વિહાર................૨૫૨૫૧૫ (૮૫) વિશાલ જૈન મ્યુઝીયમ.........૨૫૨૮૩૨ (૮૬) ચરિતદ્રભુવન..............:૨૫૨૨૩૭ (૮૭) વીસા નીમા.................૨૫૨૨૭૯ (૮૮) મહારાષ્ટ્ર ભવન .................૨૫૨૧૯૩ (૯) બેંગ્લોર ભુવન.............૨૫૨૩૮૯ (૯૦) પન્ના-રૂપા ..................૨૫૨૩૯૧ (૯૧) ચંદ્ર દિપક જૈન ધર્મશાળા.....૨૫૨૨૩૫ 2000 porate & Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ -૧૪૮ (૯૨) મોક્ષધામ સિદ્ધ શીલા.........૨૪૩૦૨૭/૨૪૩૧૧૪ (૯૩) બાબુ સાહેબ જૈન દેરાસર.....૨૪૨૭૩ (૯૪) જીવન નિવાસ..................૨૫૨૧૯૭ (૫) રણશી દેવરાજ...............૨પ૨૨૧૧ (૯૬) સાદડી ભવન ........... ૨૫૩૨૬૮ ૨૪૨૨૫૯ (૭) બાબુ પન્નાલાલ....................... ૨૫૨૫૧૨/૨પ૨૯૭૭ (૯૮) પ્રકાશ ભવન .........................................૨૫૨૩૪૮ (૯૯) ધનાપુરા ધર્મશાળા ...... ...૨૫૨૨૦૯ (૧૦૦) રાકોટવાળી ધર્મશાળા......૨પ૩૧૭૮ (૧૦૧) સાંચોરી ભુવન................૨૪૨૩૭૬ (૧૦૨) ઢઢા ભુવન...........................૨૫૨૪૫૩ (૧૦૩)વાપીવાલા કાશી કેશર.......૨૫૨૨૯૩ (૧૦૪)આનંદ ભુવન (અન્નક્ષેત્ર)....૨૪૨૯૬૪ (૧૦૫) દેવગીરી આરાધના.........૨૪૩૦૮૩ (૧૦૬) વિમલ ભુવન............૨૪૩૦૫૮ (૧૦૭) ૧૦૮ મંત્રેશ્વર પાર્શ્વધામ.....૨૪૩૩૬૭ (૧૦૮) મુતીસુખીચા ધર્મશાળા......૨૫૨૧૭૭ (૧૦૯) કૈલાસસ્મૃતિ ધર્મશાળા......૨૫૨૭૯૯ (૧૧૦) સત્તાવીશ એકડા ધર્મશાળા ... ૨૫૩૩૮૮/૨૫૩૩૯લી પાલીતાણાથી નીચેના સ્થળોનું અંતર પાલીતાણાથી ..... અમદાવાદ : ૨૨૫. વડોદરા : ૨૯૦, શંખેશ્વર : ૨૮૦ જૂનાગઢઃ ૨૪૦ વાચા-ગોંડલ, જૂનાગઢઃ ૩પ૦ વાયા-સોમનાથ, 2500 PORate & Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ==૧૯)પાલીતાણા તીર્થની મુખ્ય પેઢીનું સરનામું નીચે મુજબ છે. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, તળેટી રોડ, .પો. પાલીતાણા, જિ. ભાવનગર, ગુજરાત-૩૬૪૨૭. ફોનઃ (૦૨૮૪૮) ૨૫૨૧૪૮,૨પ૨૩૧૨,૨૪૩૩૪૮ રહેવા-જમવા માટે પાલીતાણા તીર્થમાં કુલ ૧૧૦ જેટલી ધર્મશાળા આવેલી છે પાલીતાણામાં ગીરીવિહાર ભોજનશાળામાં માત્ર ૧ રૂપિયાના ટોક્ત ચાર્જથી ભરપેટ ભોજન મળે છે. આ સિવાય સિદ્ધક્ષેત્ર જે ન ભોજનશાળા અાદિ અનેક ભોજનશાળાઓ પાલીતાણામાં આવેલી છે. આવવા/જવા માટે પાલીતાણા તમામ જૈન તીર્થ ક્ષેત્રોમાં પહેલા નંબરનું અને સર્વશ્રેષ્ઠ તીર્થ હોવાને કારણે કોઈપણ સ્થળ ઉપરથી અને આવવા માટે બસ મળી શકે છે. જિલ્લાનું મુખ્ય શહેર ભાવનગર થી થોડા થોડા સમયે પાલીતાણા આવવા માટે બસ અને ખાનગી વાહન મળતા જ રહે છે. નજીકમાં આવેલા તીર્થ/સ્થળનું નામ ભાવનગર-પ૧કિ.મી.,ઘોઘા-પ૬ કિ.મી., ડેમ૧૨ કિ.મી. કદમગિરિ–૩૨ કિ.મી., તળાજા-૩૮ કિ.મી. 200 porate & Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ 940 PARSHVA CLASSES Wors FOR ENGINEERING 'We conduct classes for F.Y., S.Y., T.Y. DIPLOMA COURSE (ALL BRANCHES) B.E. IST & B.E. IIND REGULARS WELL AS PART-TIME (CVASAD, BIT, PARUL, DDIT, ADIT, BUM) special batches for students from other engineering Colleges too. PRAKASH K. BHAVSAR B.E. (Gold & Silver Medalist), B.E. Mech., M. I. E., Chartered Engineer, Diploma in Bearing Tech. M-103, Pankil Chamber, Khatri Pole, Jubilee Baug, Vadodare-390 001. Ph. : (0265)(O)2432603 (R)2443931 email : Parshva_pr @yahoo.com 2500 Porrate & Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ U9 AVANT KALPESH Shah KETAN Shah • Mfgr. of All Type of safety Gloves & Supplier of All Type of Welding & Safety Products. • Specialist in Repairing of Gas Welding & Cutting Equipments. Coo ENTERPRISE • Supplier Uniform, for worker & staff member, school & hostels etc. 1ST FLOOR GANPATVILA BUILDING, RAJPURA'S POLE, GENDIGATE ROAD, MANDVI, VADODARA-390 017. 0265 - 2519248 2500 PORate & Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨ Jaylab WWW. Laboratory Instruments JAY ELECTRICALS: Ph.: 2412670, Fax :(0265) 2427249 Sant Kabir Road, Opp. Kamubala Hall, Baroda- 390 001. ( Heating Mantle-50 ml. to 20 ltr. Hot Plate Round & Rectangulr. a Electric Hot Plate. O Laboratory Oven M.S./Allu./S.S. Incubator M.S. / Allu. / S.S. a Water Bat : Thermostatic Controlled 2500 Porrate & Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ CAD જૈન શાસનના તાજા સમાચારો, વિચારણીય લેખો તથા વિશિષ્ટ માહિતિનો ખજાનો એટલેજ, - - - - - મારી નાખવાના ડાયાલાલા તારી વાવણsess - - .. - • • • -- ક જે ' પ wess : : . ક - ":" : oss જી I. : - - :: &#કદર જિજર - : , - - - Bew - જેનશાસનમાં અધિક વંચાતુ તથા લોકપ્રિય અને વિશ્વાસપાત્ર જેનામિત્ર અખબાર દર પંદર દિવસે પ્રગટ થાય છે. લવાજમના દર : વાર્ષિક રૂા. ૨૦૦(૨૪અંક), ત્રિવાર્ષિક રૂા.૫૦૦ (૨ અંક) દસ વર્ષ ૧૫૦૦/- રૂપિયા. નશાસનને સંગઠિત કરવા માટે કંઈ પણ કરી છૂટવાની એક ત્ર તમન્ના સાથે સતત કાર્ય કરી રહેલું અને વિશ્વના જેનોની નજીક જઇ રહેલું તથા જૈનશાસનને સંપૂર્ણ વફાદાર જેનમિત્ર અખબારના તમો જરૂરથી ગ્રાહક બનો. મુખ્ય કાર્યાલય : જેનમિત્ર કાર્યાલય જેનવાગા, ચંદ્રપ્રભસ્વામીની શેરી, મુડભોઇ, જી.વડોદરા-૩૯૧ ૧૧૦. મોબાઇલ : ૯૮૨૫૯૦પપ૦૫, ૯૩૭૭ર૧૦૫૧૧ Jain Education international 2500 Povate & Personal use only . :: Page #172 -------------------------------------------------------------------------- ________________ B+ પર્યુષણ પર્વની આરાધના કરવા માટે પંડિતો તથા શ્રમણોપાષક યુવાનોને બોલાવો જે ગામ-શહેરોના સંઘોમાં ગુરૂભગવંતોની ચાતુર્માસ દરમ્યાન ઉપસ્થિત ન હોય ત્યાં નીચે જણાવેલ સંસ્થામાં પત્રવ્યવહાર કરવાથી તેમના તાલીમ પામેલા યુવાનો અને પંડિતોને મોકલે છે. અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૦૭૯-૫૩૫૫૮૨૩, ૫૩૫૬૦૩૩ એલર્ટ જૈન ગ્રુપ ઓફ બોમ્બે ૧૮, ભાગ્ય લક્ષ્મી, ઓપેરા હાઉસ, કેનેડી બ્રીજ કોર્નર, મુંબઇ-૪. ફોન : ૦૨૨-૨૩૮૦૮૬૨૧ (સમીરભાઇ ઝવેરી) શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ શ્વે. જૈન કોન્ફરન્સ ગોડીજી બિલ્ડીંગ પાયધૂની, ૨૧૯/એ, કીકા સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦ ૦૦૨. 2500 Fotvate & Personal Use Only www.janeibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિમનલાલ પાલીતાણાકર મુંબઇ ફોન : ૦૨૨-૨૫૬૧૦૭૩૦ (રાત્રે ૧૧ પછી ફોન કરવો શ્રી આર્ચરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ દામજી મેઘજીને ૧લે માળે, ૨૧, કેશવજી નાયક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૯. શ્રી અચલગચ્છ જૈન સંઘ - ડોંબિવલી સુવિધિનાથ જીનાલય પેઢી, માનપાડા રોડ, ડોંબીવલી (પૂર્વ) જી.થાણા-૪૨૧ ૨૦૧. ફોન : ૦૨૬૧-૨૪૫૭૩૧૮ ત્રિસ્તુકક સંઘ માટે પૂ.આ.જયંતસુરીશ્વરજી મ.સા. જ્યાં ચાર્તુમાસ બિરાજમાન હોય ત્યાં સંપર્ક કરવો. 2000 poate & Persona use onlyamwww.jamennyors Page #174 -------------------------------------------------------------------------- ________________ D+) 'જૈન શાસનની એક અત્યંત સેવાભાવી સંસ્થા વિશે જાણો ભયાનક ભૂકંપ સમયે કચ્છ/લાતુરમાં એકધારી શ્રેષ્ઠ સેવા અને સહાય કરનાર તથા છેલ્લા કેટલા વખતથી પડી રહેલો ભીષણ અને ભયાનક દુષ્કાળમાં અવિરતપણે તથા સર્વશ્રેષ્ઠ કાર્ય કરનાર આપણા સાધર્મિકો તથા પાંજરાપોળનો સાદ સાંભળીને એકધારી સહાય અને સેવા કરનાર, આપણા જેન શાસનની આ એક અનોખી સંસ્થા વધમાન સેવા કેન્દ્ર ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦. જિ.અમદાવાદ ફોન : (૦૨૭૧૪)૨૨૫૪૮૨,૨૨૫૯૮૧ વર્ધમાન સેવા કેન્દ્ર C/o મયંકભાઈ પી. શાહ (C.A.) ૧૯/૨૧, બોરાબજાર સ્ટ્રીટ, ૧લે માળે, ફોર્ટ, મુંબઇ-૪૦૦ ૦૦૧. ફોન : (૦૨૨)૨૬૪૧૪૭૪,૨૬૧૨૮૪૭ Lein Education Intemation 2000.popate.mmersonal use only_ jainelibrenymore Page #175 -------------------------------------------------------------------------- ________________ E+ દિવસના ચોઘડીયા શુક્ર શનિ ચલ કાળ લાભ શુભ અમૃત રોગ રવી | સોમ મંગળ બુધ | ગુરુ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ શુભ ચલ કાળ ઉદ્વેગ રોગ લાભ શુભ ચલ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ચલ લાભ અંદાજીત સમય ૦૬.૦૦-૦૭,૩૦ ૦૭,૩૦૦૯.૦૦ ૦૯,૦૦-૧૦,૩૦ ૧૦,૩૦-૧૨.૦૦ ૧૨.૦૦-૦૧.૩૦ ૦૧.૩૦-૦૩,૦૦ અમૃત રોગ કાળ ઉદ્વેગ અમૃત ૦૩.૦૦-૦૪.૩૦ ૦૪.૩૦-૦૬.૦૦ અહીંયા આપેલો સમય સુર્યોદય સવારે ૬.૦૦ વાગે અને સુર્યાસ્ત સાંજે ૬.૦૦ વાગે સમજીને ગણતરી કરેલ છે. ચોક્કસ ગણતરી માટે જે દિવસ ની ગણતરી કરવી હોય એ દિવસના સુર્યોદય થી ગણતરી કરવી. એકચોઘડિયો દોઢ કલાકનો હોય છે. રાત્રિના ચોઘડીયા રવી | સોમ મંગળ બુધ ગુરુ | શુક્ર ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શનિ અંદાજીત સમય શુભ ૬.૦૦૦૭.૩૦ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ ૦૭.૩૦-૦૯.૦૦ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ૦૯.૦૦-૧૦.૩૦ | | રોગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત ૧૦.૩૦-૧૨.૦૦ ૧૨,૦૦-૦૧.૩૦ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચલ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ ઉદ્વેગ અમૃત રોગ લાભ ૦૧.૩૦-૦૩,૦૦ ૦૩,૦૦૦૪.૩૦ શુભ ચલ કાળ ચલ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ૦૪.૩૦-૦૬.૦૦ 280008ate & Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ (F+, * * * * * *'' : *** ! વેસ્ટર્ન રેલ્વેનું ટાઇમ ટેબલ - ડાઉન (અમદાવાદ તરફ) એરાઇવલ ટાભ ટ્રેન નં. ગાડીનું નામ | મ.સે. બોરીવલી)સરત |વડોદરા]અમદાવાદ) ૯૦૧૧ ગુજરાત એક્ષપ્રેસ ૦૫.૪૫ ૦૬.૨૭ ૧૦.૩૯૧૩.૦૦ ૧૫.૧પ ૨૦૦૯ શતાબ્દી એક્ષ.( સિવાય) ૦િ૬,રપ,૦૭,૦૦૦૯.૫૩ ૧૧.૪ ૧૩.૩૦ ૯૦૨૩ ફીરોજપુર જનતા એક્ષપ્રેસ ૦િ૭.૨૫ ૦૮.૦૯ ૧૩.૩૭/૧૬.૧૮ - ૯૨૧૫ સૌરાષ્ટ્ર એક્ષપ્રેસ ૭.૦૮.૪૦ ૧૩.પછી ૧૧.૫૦૧૯.૨૫ ૨૪૭૧ સ્વરાજ એક્ષપ્રેસ(રવી,સોમ,ગુરુ,શુક) ૦૬.૪૫ ૦૮.૨૮ ૧૧.૫૨ ૧૪.૦૪ - ૨૯૨૫ પશ્ચિમ એક્ષપ્રેસ (બાંદ્રા થી) ૧૧.૩૫ ૧૨.૧૬ ૧૫.૪૨ ૧૭.૫૦ - ૪૮૪૮ જોધપુર એક્સપ્રેસની મમ બુક. ૧૨.૫૦ ૧૩.૧૭ ૧૬.૫૫ ૧૯.૪૩ ૨૧.૪૦ ૨૯૭૯ જયપુર સુપર ફાસ્ટએક્ષપ્રેસ ૧૫.૪૫ ૧૬.૨૯ ૨૦.૨૫ ૨૨.૨૭ - ૨૯૩૩ કર્ણાવર્તી એક્ષપ્રેસ (બુધ સિવાય) ૧૩.૪૦ ૧૪.૭૦ ૧૭.૩૦ ૧૯.૩૨ ૨૧.૩૦ ૯૧૧૫ બા...ભુજ સયાજીનગરી એક્ષ. ૧૪.પ૦ ૧૫.૨૦ ૧૯.૦૧ ૨૧.૨૬ ૨૩.૪૭ ૪૭૦૮ રાણકપુર એસ.(બાંદ્રાથી) ૧૫.૦૦ ૧૫.૩૨ ૧૯.૩૫ ૨૨.૧૦ ૦૦,૧૫ ૯૦૧૭ સૌરાષ્ટ્ર જનતા (બાંદ્રાથી) ૧૬.૧પ ૧૬.૫૫ ૨૧.૩૦૦૦.૧૨ ૦૨.૨૦ ૨૯૫૧ સજધાની એક્ષપ્રેસ, ૧૬.૨પ |- |૨૧.૪૨ - ૯૦૩૧ ભુજ કચ્છ એક્ષપ્રેસ ૧૯ ૧૦ ૧૭.૪૭ ૨૧.૪૬ ૦૦.૦૧ ૦૧.૫૫ ૨૯૫૩ ઓગષ્ટ ક્રાંતી એક્સપ્રેસ ૧૭.૪૦ ૧૮.૧૭ ૨૧.૦ ૨.૫૭ ૯૦-૨૧ ફલાઇંગરાણી ૧૭૫૫ ૧૮.૪૦ ૨૨,૩૫ ૨૯૫૫ જયપુર સુપર ફાસ્ટ ૧૮.૫૦ ૧૯.૩૦ ૨૨.૪૫૦૦.૪૨ - ૨૯૬૧ ૧૯.૦પ ૧૯૪૨ ૨૩.૦૯ ૦૧.૧૮૯૧૪૩ લોકશક્તિ એક્ષપ્રેસ ૧૯.૩૫ ૨૦.૨૬ ૦૦.૩૦ ૦૨.૫૦ ૦૫.૧૦ ૯૦૦૭ જયપુર અવરાવલી એલ.(બાળ)/ર૧.૦૦ ૨૧.૪૨ ૧.૩ ૧૩.૪૨ ૦૫.૪૨ ૯૦૦૫ સૌરાષ્ટ્ર મેલ ૨૦.૨૫ ૨૧.૧૮ ૦૦.૫૮/૦૩.૦૭ ૦૫.૨૦ ૨૯૦૩ ગોલ્ડન ટેમ્પલ મેલ ૨૧.૨૫૨૨.૦૪ ૦૧.૧૨૦૩.૧૫ ૨૯૦૧ ગુજરાત મેલા ૨૧.૫૦ ૨૨.૫૩ ૦૨.૩૨ ૪.૩૫ ૦૬.૪૫ ૯૦૧૯ દહેરાદુન એફ.(બાંદ્રાથી) રર.૨૫૨૩.૦૫ ૩.૩૦૦૫.૫૫ - ૫૦૬૪ ગોરખપુર અવધ એસ. ૨૨.૪૦ ૨૩.૨૧૦૩.૦ ૦૫/૦૫.૧૦/પ૨૬૪ મુજફફર અવધ એક્ષ-એમ કુલ ચાર ૨૨.૪૦,૨૩,૨૧ ૦૩.૦ ૨૯૨૭ બરોડા એસપ્રેસ ૨૩.૩૫ ૦૦.૧૫ ૦૪.૦૨ ૯૦૩૫ બાંદ્રા ટ. સુરત એલ.(સ્વી સિવાય) ૦૬.૫૦ ૦૭.૨૫ ૧૧.૨૦ ૯૬૭૯ મુંબઇ અજમેર એક્ષ.(સોમ,ગુરુ,શનિ ૧૩.૫૦ ૧૪.૩૩ ૧૮.૧૮ ૫૧| ૨૨.૪૩ ૨૯૦૭ નિઝામુદીન સંપર્ક ક્રાંતી એક્ષ. ૧૫:૪૫ ૧૬.૨૯૯૦૪૯ બાંદ્રા ટપટના એસ.(સોમ) ૧૫.૪૫૧૬.૨૯ ૨૦.૩૫/૯૨૭૧ બાંદ્રા ટ ભાવનગર એક્ષપ્રેસ ૨૧.૨૦૨૨.૦૮ ૦૧.૪૭૦૩.૫૮ ૦૬.૦૦ અહીંયા જણાવેલ દિવસ ગાડીએ મુંબઈથી રવાના થવાનો દિવસ છે. Llein Education International_2000_muretendensomelkenly manipuliarderverminde rd * ! * * * * * * * * * * * * * * * સરસ * Iક પો૫.૧ ", ' , Page #177 -------------------------------------------------------------------------- ________________ - G ; . . . . . . . . . . . . . . : ",', ' . . . . . . . .:: , , T ' . ' . . * * " S ; ;]', ' ' . : : : : : : ' , ', ' ' '' વેસ્ટર્ન રેલ્વેનું ટાઇમ ટેબલ - અપ (મુંબઇ તરફ) એરાઇવલ ટામ ટ્રેન નં. ગાડીનું નામ અમદાવાઈ વડોદરા, સુરત બોરીવલી મુ.. ૯૦૧૨ ગુજરાત એસપ્રેસ 1 ૦૭.૦૦ ૦૯.૦૨ ૧૧.૩૦|૧૫,૩૬ ૧૬,૩૫ ૨૦૧૦ શતાબ્દી એક્ષ (પુસિવાય) ૧૪.૩૦ ૧૬.૧૫ ૧૮.૦૩ ૨૧.૦૩ ૨૧.૪૫ ૯૦૨૪ ફીરોજપુર જનતા એક્ષપ્રેસ ૧૧.૩૦ ૧૪.૪૨] ૧૯.૩૦ ૨૦.૪૦ ૯૨૧૬ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૬.૦૭/૦૯.૪૦ ૧૨.૪૫ ૧૮.૧૫ ૧૯.૩૦ ૨૪૭૨ સ્વરાજ એક્ષપ્રેસ(રવી,બુધ,ગુરુ,શનિ): ૧૧.૪૦ ૧૪.૦ ૧૭.૨૩ ૧૯.૦૦ ૨૯૨૬ પશ્ચિમ એક્ષપ્રેસ (બાંદ્રા થી) ૦૮.૩૨ ૧૦.૫૨ ૧૪.૩૦ ૧૫.૨૦ ૪૮૪૭ જોધપુર એક્ષપ્રેસ બનાવી ને ખુબ.પુ.સ્વી), ૦૩.૨૦/૦૫.૩૯ ૦૭.૪૨ ૧૧.૦૩ ૧૧.૪૫ ૨૯૮૦ જયપુર એક્ષપ્રેસમાંથી , અત્તર) - ૦૮.૦૫ ૧.૦૪ ૧૩,૫૩ ૧૪.૪૦ ૨૯૩૪ કર્ણાવતી એક્સપ્રેસ (બધ સિવાય) ૦૪.૫૫ ૦૬.૪૫ ૦૮.૪૬ ૧૨.૦૦ ૧૨.૫૦ ૯૧૧૬ બા.૮ ભજ સયાજીનગરી એક્ષ, ૦૪.૦પ૦૬૪૦૦૯ ૨૭૧૩.૦૫ ૧૩.૪૫ ૪૭૦૭ રાણકપુર એક્ષ, (બાંદ્રાથી) ૦૧.૧૫ ૦૩.૫૦ ૦૬.૦૮ ૧૦.૪૩ ૧૧.૩૦ ૯૦૧૮ સૌરાષ્ટ્ર જનતા (બાંદ્રાથી) ૨૦.૧પ૨૨ પપ | ૧.૧૩૦૫.૦૩ ૦૫.૫૦ ૨૯૫૨ રાજધાની એક્ષપ્રેસ o૩.૪૮ | ૦૮.૩૫ ૯૦૩૨ ભુજ મુંબઇ કચ્છ એક્ષપ્રેસ o૪ ૫૮ ૦૭.૦૭ ૧૦.૪૭ ૧૧.૪૫ ૨૯પ૪ ઓગષ્ટ ક્રાંતી એક્ષપ્રેસ, ૦૪.૪૬ ૦૬.૨૯ ૦૯.૩૨ ૧૦.૧૫ ૯૦૨૨ ફલાઈગરાણી lo૫.૨૫ ૦૯.૧૧ ૧૦.૨૦ ૨૯૫૬ જયપુર સુપર ફાસ્ટ ૦૧.૫૦ ૦૩.૪૧ ૭.૧૨ ૦૮.૦૦ ૨૯૬૨ અવંતીકા એક્ષપ્રેસ ૦૦, ૧૨ ૦૨.૨૧૦૬.૦૩ ૦૬.૫૦ ૯૧૪ લોકશક્તિ એક્ષપ્રેસ ૨૩.૦૫ ૦૧.૨૭૦૫.૨૭ ૦૬.૩૦ ૯૦૦૮ જયપુર અવાવલી એસ.(બાંધણી) ૨૨. oo.૩૩ ૨.૩૬| ૦૬.૧૦ ૦૭,૦૦ ૯૦૦૬ સૌરાષ્ટ્ર મેલ oo.૪૫ ૦૨.૫૧ ૦૬.૫૮ ૦૮.૧૦ ૨૯૦૪ ગોલ્ડનું ટેમ્પલ મેલ - ૨૩.૩૮ ૧.૪૮ ૦૫.૧૦ ૦૬.૦પ ૨૯૦૨ ગુજરાત મેલ ૨૨.૫૦૦૦.૦૪ ૦૨.૦૮૦૫.૪ ૦૭.૦૦ ૯૦૨૦ દહેરાદુન એલ. (બાંદ્રાથ) - ૨૦.પ૦ ૨૩.૨૦૦૩.૪૨ ૦૪.૩૫ ૫૦૬૩ ગોરખપુર અવધ એક્ષ.... | ૨૧.૧૦]oo.૦૨ ૦૪.૦૭ ૦૫.૦૦ પ૨૬૩ મુજફફર અવધ એસ (એમળ, ગાં િ ૨૧ ૦ ૦ ૦૨ ૦૪.૦૭ ૦૫.૦૦ ૨૯૨૮ બરોડા એક્ષપ્રેસ ૨૨.૫૦ -૦.૫૭૦૪.૨૦ ૦૫.૨૫ ૯૦૩૬ બાંદ્રા ટસુરત એસ.(સ્વી વિચ) - ૧૫.૫૦ ૧૯.૩૬ ૨૦,૨૫ ૯૬૮૦ મુંબઇ અજમેર એક્ષ.(સોમ,ગુરુ,શનિ) ૦૩.૨૦ ૦૫.૪૪ ૦૭.૪૨ ૧૧.૦૩ ૧૨.૦૫ ૨૯૦૮ નિઝામુદીન સંપર્ક ક્રાંતી એક્ષ - ૯૦૫૦ બાંદ્રા ટે.પટના એસ.(શુક્ર) ૦૪.૧૦ ૦૯.પ૪ ૧૦.૫૦ ૯ર૭૨ બાંદ્રા ટ ભાવનગર એક્ષપ્રેસ ૨૩.૩૦/૦૨.૦૫ ૦૪.૧૦ ૦૯૪૮ ૧૦.૩૫ અહીંયા જણાવેલ દિવસ ગાર્ડએ મુંબઇ પહોંચવાનો દિવસ છે. ** , * . . . . . . . . '': 1 : 51:33 1 - 1 - - 2000 Porate & Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ (HA વેસ્ટર્ન રેલ્વેનું ટાઇમ ટેબલ - ડાઉન (રાજસ્થાન તરફ) એરાઇવલ ટાઇમ (અમદાવાદથી દિલ્લી) ટ્રેન નં ગાડીનું નામ અમદાવાદ આબુરોડ ફાલના ગન્તવ્ય ૪૮૪૬ અમદાવાદ,ધપુર સૂર્યનગરી (સ.ગુ.શ.) ૨૨.૦૦ ૦૧.૩૦ ૦૩.૩૦ ૦૬.૫૦ ૪૮૪૮ બાંદ્રા ટ., જોધપુર એક્ષ. (ગુ.બુ.શુ..) ૨૧.૪૦ ૦૧.૩૦ ૦૩.૩૦ ૧૬.૩૦ ૪૩૧૨ ભુજ બરેલી આલા હઝરત એલ.(.બુ.શુ.શ.) ૧૯.૧૫ ૨૩.૫૦ ૦૧.૨૬ ૨૦.૨૦ ૬૧૨૫ ચેન્નઈ જોધપુર એગમોર એક્ષ.(શનિવાર) ૦૧.૩૦ ૦૬.૩૦ ૦૮.૧૭ ૧૨.૧૦ ૯૨૬૫ ઓખા દહેરાદુન ઉતરાંચલ એસ. (શુક્રવાર) ૧૫.૨૦ ૨૦.૧૦ ૨૨.૦૦ ૦૯.૦૦ ૨૯૧૫ અમદાવાદ દિલ્લી આશ્રમ એક્ષપ્રેસ ૧૭.૪૫ ૨૧.૦૫ ૨૨.૪૩ ૧૦.૨૦ ઉપ૦૮ બેંગ્લોર જોધપુર એક્સપ્રેસ (સોમ,બુધ) ૦૭.૩૫ ૧૨.૦૦ ૧૪.૧૧ ૧૮.૧૦ ૬૫૧૦ બેંગ્લોર અજમેર એક્ષપ્રેસ (મંગળ,ગુરુ) ૦૭.૩૫ ૧૨.૦૦ ૧૪.૧૧ ૧૮.૨૦ ૯૧૧૧ અમદાવાદ જમ્મુતાવી એક્ષપ્રેસ ૧૧.૧૦ ૧૫.૧૨ ૧૬.૫૮ ૧૯.૫૫ ૯૧૦૫ અમદાવાદ દિલ્લી મેલ. ૦૯.૫૦ ૧૪.૦૫ ૧૫.૫૩ ૦૫.૨૦ ૯૦૦૭ મુંબઈ જયપુર અરાવલી એક્ષપ્રેસા ૦૫.૪૨ ૧૦.૧૫ ૧૨.૨૧ ૧૯.૨૫ ૪૭૦૮ રાણકપુર એક્સપ્રેસ ૦૦.૧૫ ૦૪.૧૫ ૦૬.૦૩ ૧૬.૩૦ ૯૩૭૯ મુંબઇ અજમેર એક્ષપ્રેસ (સોમ.ગુરુ.નિ.) ૨૨.૪૩ ૦૩.૨૦ ૦૫.૦૭ ૦૯.૩૦ ૯૨૬૩ પોરબંદર દિલ્લી સારા રોહિલા એસ.મં..) ૦૦.૨૫ ૦૫.૧૫ ૦૬.૪૦ ૨૦.૫૦ વેસ્ટર્ન રેલ્વેનું ટાઇમ ટેબલ - અપ (અમદાવાદ તરફ) એરાઇવલ ટાઇમ (દિલ્લીથી અમદાવાદ) ટ્રેન નં ગાડીનું નામ પ્રારંભ ફાલના આબુરોડ અમદાવાદ ૪૮૪૫ જોધપુર, અમદાવાદ સૂર્યનગરી (રવિ.બુગુ) ૧૮.૧૫ ૨૧.૧૩ ૨૩.૧૫ ૦૩.૩૦ ૪૮૪૭ જોધપુર, બાંદ્રા ટ. એલ. (સ.મં.ગુ.શ) ૧૮.૧૫ ૨૧.૧૩ ૨૩.૧૫ ૦૩.૩૦ ૪૩૧૧ બરેલી ભજ આલા હઝરત એક્ષ.(સો.બુ.ગુ.ર.) ૫.૩૦ ૨૩.૫૫ ૦૧.૩૫ ૦૬.૧૦ ૬૧૨૬ જોધપુર ચેન્નઈ એગમોર એક્ષ.(સોમવાર) ૨૧.૦૦ ૦૦.૧૩ ૦૨.૧૦ ૦૬.૩૦ ૯૨૬૬ દહેરાદુન ઓખા ઉતરાંચલ એક્ષ. (રવિવાર) ૦૬.૦૦ ૦૧.૨૫ ૦૨.૫૫ ૦૭.૧૫ ૨૯૧૬ દિલ્લી અમદાવાદ આશ્રમ એક્ષપ્રેસ ૧૫.૦૫ ૦૨.૨૩ ૦૪.૦૫ ૦૮.૦૦ ૬૫૦૭ જોધપુર બેંગ્લોર એક્ષપ્રેસ (ગુરુ,શનિ) ૦૫.૩૦ ૦૮.૩૦ ૧૦.૨૦ ૧૪.૩પ ૬૫૦૯ અજમેર બેંગ્લોર એક્ષપ્રેસ (શુક,રવિ) ૦૫,૩૫ ૦૮.૩૦ ૧૦.૨૦ ૧૪.૩૫ ૯૧૧૨ જમ્મુતાવી અમદાવાદ એક્ષપ્રેસ ૦૬.૫૦ ૦૯.૫૫ ૧૨.૦૫ ૧૬.૩૦ ૯૧૦૬ દિલ્લી અમદાવાદ મેલ ૨૨.૫૦ ૧૦.૫૬ ૧૨.૫૦ ૧૭.૩૦ ૯૦૦૭ જયપુર મુંબઇ અરાવલી એક્ષપ્રેસ ૦૮.૪૦ ૧૪.૪૬ ૧૭.૦૦ ૨૨.૧૦ ૪૭૦૭ રાણકપુર એક્સપ્રેસ ૦૯.૪૫ ૧૮.૩૫ ૨૦.૧૫ ૧.૧૫ ૯૬૮) અજમેર મુંબઈ એક્ષપ્રેસ (બુધ,શુક્ર.વિ.) ૧૭.૧૦ ૨૦.૦૩ ૨૨.૦૦ ૦૩.૨૦ ૯૨૬૪ દિલ્લી સારારોહિલા પોરબંદર એક્ષ.(સ.ગુ.) ૦૮.૨૫ ૨૦.૨૨ ૨૨.૧૫ ૦૩.૦૫ અહિંયા જણાવેલ દિવસ ગાડીએ પ્રારંભ સ્ટેશનેથી રવાના થવાનો દિવસ છે. Lutein Education international 2000 Pobrate & Personal Use Onl w ww.iainelibrary.org લિના .) ૧૮. હત ગુ Page #179 -------------------------------------------------------------------------- ________________ { }) વેસ્ટર્ન રેલ્વે મેલ ટ્રેનનું ટાઇમ ટેબલ ડાઉના - અમદાવાદ તરફ (વાયા વસઇ). ટ્રેન નં. ગાડીનું નામ વસઇ સુરત વડોદરા અમદાવાદ ૧૦૯૬ પુણે અહમદાબાદ અહિંસા એક્ષ. (શ..) ૨૩.૫૫ ૦૪.૨૪ ૦૬.૩૬ ૦૮.પપ ૧૦૯૨ પુણે ન્યુ ભુજ એસ. (મંગળવાર) ૨૩.૫૫ ૦૪.૨૪ ૦૬.૩૬ ૦૮ ૫૫ ૬૫૦૬ બેંગ્લોર ગાંધીધામ એસ.(રવિવાર) ૨૩.૦૫ ૦૩.૧૫ ૦૫.૨૨ ૦૭.૩૫ ૬પ૦૮ બેંગ્લોર જોધપુર એલ.(મંગળ. બુધ) ૨૩.૦૫ ૦૩.૧૫ ૦૫.૨૨ ૦૭.૩૫ ૬૫૧૦ બેંગ્લોર અજમેર એક્ષ. (બુધ, શુક્ર.) ૨૩.૦૫ ૦૩.૧૫ ૦૫.૨૨ ૦૭.૩૫ ૬૩૩૪ ત્રિવેન્દ્રમ હાપા એક્સપ્રેસ (મંગળવાર). ૨૨.૪૫ ૦૨.૫૧ ૦૫૨ ૦૭.૨૦ ૬૩૩૬ નાગરકોઇલ ગાંધીધામ એક્ષપ્રેસ (શુક્રવાર) ૨૨.૪૫ ૦૨.૫૧ ૦૫.૦ ૨ ૦૭.૨૦ ૬૩૩૮ અર્નાકુલમ ટ. ઓખા એક્ષપ્રેસ (ગુરુ, શનિ) ૨૨.૪૫ ૦૨.૫૧ ૦૫.૦૨ ૦૭.૨૦ ૭૦ ૧૮ સિકંદરાબાદ રાજકોટ એક્ષપ્રેસ (મ.બુ.ર.) ૦૬.૧૦ ૧૦.૨૫ ૧૨.૪૫ ૧૫. ૦૫ ૬૬૧૪ કોઇમ્બતુર રાજકોટ એક્ષપ્રેસ (શનિવાર) ૦૬.૧૦ ૧૦.૨૫ ૧૨.૪૫ ૧૫.૦૫ ૯૩૧૧ પુણે ઇન્દોર એક્ષપ્રેસ (મંગળવાર, શુક્રવાર) ૧૯.પપ ૦૦.૨૧ ૦૨.૩૮ - ૨૪૩૧ નિઝામુદીન ત્રિવેન્દ્રમ રાજધાની એક્ષ.(પુ. ૨૧.૧૫ - ૦૧.૩૫ -- ૨૯૭૭ જયપુર એર્નાકુલમ માસાગર એક્ષ(સોમ.) ૨૧.૧૫ ૦૦.૨૬ ૦૨.૩૫ - ૬૩૧૨ ત્રિવેન્દ્રમ જોધપુર એક્ષપ્રેસ ૨૨.૪૫ ૦૨.૫૧ ૦૫.૦૨ ૦૭૨૦ અહિંયા જણાવેલ દિવસ વસઈ પહોંચવાનો દિવસ છે. વેસ્ટર્ન રેલ્વે મેલ ટ્રેનનું ટાઇમ ટેબલ - અપ - વસઇ તરફ (વાયા વસઇ) ટ્રેન ને ગાડીનું નામ અમદાવાદ વડોદરા સુરત વસઈ ૧૦૯૫ પુણે અહમદાબાદ અહિંસા એસ. (શ.સ.) ૧૬.૦૦ ૧૮.૧૨ ૨૦.૪૨ ૦૦.૧૫ ૧૦૯૧ પુણે ન્યુ ભુજ એલ. (ગુરુવાર) ૧૧.૦૦ ૧૮.૧૨ ૨૦.૪૨ ૦૦.૧૫ ઉપcપ બેંગ્લોર ગાંધીધામ એસ.(મંગળવાર) ૧૫.૦૦ ૧૭.૦૦ ૧૯.૩૦ ૨૩.૪૦ ૬૫૦૭ બેંગ્લોર જોધપુર એક્ષ.(બુધવાર) ૧૫.૦૦ ૧૭.૦૦ ૧૯. ૩૦ ૨૩.૪૦, ૬૫૦૯ બેંગ્લોર અજમેર એસ. (શુક્રવાર, રવિવાર) ૧૫.૦૦ ૧૭.૦૦ ૧૯.૩૦ ૨૩.૪૦ | ૬૩૩૩ ત્રિવેન્દ્રમ રાજકોટ એક્ષપ્રેસ (ગુરુવાર) ૧૧.પ૦ ૧૪.૧૦ ૧૬.૨૦ ૨૦.૩૫ ૬૩૩૫ નાગરકોઇલ ગાંધીધામ એક્ષપ્રેસ (રવિવાર) ૧૧.૫૦ ૧૪.૧૦ ૧૬ ૨૦ ૨૦.૩૫ ૬૩૩૭ કોચીન હાર્બર ટ. ઓખા એક્સપ્રેસ (સો.૨) ૧૧.૫૦ ૧૪.૧ ૧૬.૨૦ ૨૦.૩પ ૭૦૧૭ સિકંદરાબાદ રાજકોટ એક્ષપ્રેસ (સ.ગુ.) ૧૦.૦પ ૧૨.૧૦ ૧૪, ૩૮ ૧૮.૨૦ ૬૬૧૩ કોઇમ્બતુર રાજકોટ એસપ્રેસ (રવિવાર) ૧૦.૦૫ ૧૨.૧૦ ૧૪.૩૮ ૧૮.૨૦ ૯૩૧૨ પુણે ઇન્દોર એક્ષપ્રેસ (ગુરુવાર, શુક્યાર) - ૨૨.૦૫ ૦૦૩૦ ૦૪.૦૦ ૨૪૩૨ નિઝામુદીન ત્રિવેન્દ્રમ રાજધાની એક્ષ.(સી.બુ.)- ૨૨.૨૨ - ૦૩.૫૦ ૨૯૭૮ જયપુર એર્નાકુલમ મારુસાગર એસ.(નિ.) - ૨૨.૦૦ ૦૦૩૦ ૦૩.૫૦ ૬૩૧૧ જોધપુર ત્રિવેન્દ્રમ એક્ષપ્રેસ ૧૧.૨૫ ૧૩.૩૫ ૧૬.૨૦ ૨૦.૩૫ અહિંયા જણાવેલ દિવસ અમદાવાદ - વડોદરા પહોંચવાનો દિવસ છે, 2800 Porate & Personal use only Page #180 -------------------------------------------------------------------------- ________________ –(J+)(ગુજરાત રાજ્યનાં સ્થળોનાં અંતર(કિ.મી.)) વડોદરાથી અમદાવાદ ૧૨૦ શંખેશ્વર ૨૯૦ પાલીતાણા ૨૪૦(વાયા તારાપુર) ભૂજ ૪૦ (વાયા તારાપુર) વિરમગામ ૧૮૫ સુરત ૧૦૦ ભદ્રેશ્વર ૪૦૦ (વાચા તારાપુર) પાલીતાણાથી અમદાવાદ ૨૨૫ વડોદરા ૨૯૦ શંખેશ્વર ૨૮૦ જૂનાગઢ ૨૪૦ (વાયા ગોંડલ) જૂનાગઢ ૩૫૦ (વાયા સોમનાથ) ભદ્રેશ્વર ૪૪૦ અમદાવાદ-માઉન્ટ આબુ અમદાવાદ-માઉન્ટ આબુ ૨૨૧ (વાયા મહેસાણા) અમદાવાદ-કલોલ ૨૯ કલોલ-મહેસાણા ૪૦ મહેસાણા-ઊંઝા ૨૯ ઊંઝા-સિદ્ધપુર ૧૪ સિદ્ધપુર-પાલનપુર ૩૦ પાલનપુર-બાલારામ ૧૫ બાલારામ-આબુ રોડ ૩૬ આબુ રોડ-માઉન્ટ આબુ ૨૮ (વાયા અંબાજી) અમદાવાદ-પ્રાંતિજ ૫૮ પ્રાંતિજ-હિંમતનગર ૨૩ હિંમતનગર-ઇડર ૨૪ ઇડર-ખેડબ્રહ્મા ૨૪ ખેડબલા-અંબાજી ૪૯ અંબાજી-આબુ રોડ ૨૧ આબુ રોડ-મા. આબુ ૨૮ Jain Education international 2000 Portate & Personal use only Page #181 -------------------------------------------------------------------------- ________________ (ગુજરાત રાજ્યનાં સ્થળોનાં અંત૨(કિ.મી.)) શંખેશ્વરથી અમદાવાદ ૧૨૦ વિરમગામ ૭૦ પાલીતાણા ૨૮૦ ભૂજ ૨૬૦ જૂનાગઢ ૩૪૨ પાલનપુર ૧૨૦ સુરેન્દ્રનગર ૧૧૬ વડોદરા ૨૪૦ તારંગા-માઉન્ટ આબુ ૧૦૧ તારંગા-દાંતા ૩૦ દાંતા-અંબાજી ૨૨ અંબાજી-આબુ રોડ ૨૧ આબુ રોડ-મા. આબુ ૨૮ કચ્છ જિલ્લાનાં તીથ ગાંધીધામ-ભદ્રેશ્વર ૩૫ ભદ્રેશ્વર-છસરા ૧૦ છસરા-ગુંદાલા ૦ ગુંદાલા-મુન્દ્રા ૧૦ અમદાવાદ-ઉદેપુર ૨૫૫ (વાચા કેશરિયાજી) અમદાવાદ-હિંમતનગર ૭૯ હિંમતનગર-શામળાજી ૪૬ શામળાજી-રતનપુર ૧૦ રતનપુર-ખેરવાડા ૩૦ ખેરવાડા-કેશરિયાજી ૧૫ કેશરિયાજી-ઉદેપુર ૫ (રીખભદેવ). Lemaaiurea tornamona24uPor વડોદરાથી અંતર શંખેશ્વર ૨૪૦ પાલીતાણા ૨૮૦ સુમેરુ ૪૦ અમોકાર ૧૫ ઝગડીયા ૧૦૦ કાવી ૧૧૦ પાવાગઢ ૧૪૫ ડભોઇ ૩૨ r ors amuse only www.janewbrary.org Page #182 -------------------------------------------------------------------------- ________________ (ગુજરાત રાજ્યનાં સ્થળોનો અંત૨(કિ.મી.) અમદાવાદ-પાલીતાણા ૨૧૮/૨૫ અમદાવાદ-સરખેજ ૧૨ સરખેજ-બાવળા ૨૩ બાવળા-બગોદરા ૨૮ બગોદરા-ધંધુકા ૪૩ ધંધુકા-બરવાળા ૨૯ બરવાળા-વલ્લભીપુર ૩૧ વલ્લભપુર-શિહોર ૨૧ શિહોર-સોનાગઢ ૮ સોનગઢ-પાલીતાણા ૨૩ અંબાજી-ખેડબ્રહ્મા ૪૯ ખેડબલ્લા-ઇડર ૨૪ ઇડર-હિંમતનગર ૨૪ હિંમતનગર-પ્રાંતિજ ૨૩ પ્રાંતિજ-અમદાવાદ ૫૮ જોધપુર-નાગોર ૧૩૮ જોધપુર-મંડોર ૯ મંડોર-બાવરી ૩૮ અમદાવાદ-શંખેશ્વર ૧૨૦ અમદાવાદ-વિરમગામ દર વિરમગામ-માંડલા ૨૪ માંડલ-બ્દસાડા ૧૦. દસાડા-શંખેશ્વર ૨૩ અમદાવાદ-તારંગા ૧૪૦ અમદાવાદ-મહેસાણા ૦૮ મહેસાણા-વિસનગર ૨૦ વિસનગર-ખેરાલુ ૨૦ ખેરાલુ-તારંગા ૧૫ બાબરી-ખેરપા ૧૬ ખેરપા-ખીંવસર ૩૯ ખીવસર-નાગોર ૪૦ જોધપુર-ાણકપુર ૧૬૯ જોધપુર-રોટ ૪૦ રોહટ-પાલી ૩૦ પલી-સાંડેરાવ પ૩ સાંડેરાવ-રાણકપુર ૪૬ 2000 PORate & Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ - My 'ગુજરાત રાજ્યનાં સ્થળોનાં અંતર(કિ.મી.) વડોદરા-ખંભાત-કલીકુંડ-માતર વડોદરા-ડભોઇ-પાવાગઢ વડોદરા-વાસદ ૨૪. વડોદરા-ડભોઇ ૩૨ વડોદરા-બોરસદ ૨૦ ડભોઇ-બોડેલી ૪૦ બોરસદ-ધર્મજ ૧૬ બોડેલી-પાવાગઢ ૩૫ ધર્મજ-ખંભાત ૨૫ પાવાગઢ-હાલોલ ૮ ખંભાત-તારાપુર ૨૭ હાલોલ-પારોલી ૧૩ તારાપુર-વટામણ ૩૦ પારોલી-હાલોલ ૧૩ વટામણ-ધોળકા ૩૨ હાલોલ-વડોદરા ૩૮ ધોળકા-માતર ૩૦ માતર-ખેડા ૬ અમદાવાદ-મહુડી-આગલોડ ખેડા-આણંદ ૪૪ અમદાવાદ-કોબા ૨૨ આણંદ-વાસદ ૧૫ કોબા-ગાંધીનગર ૫ ગાંધીનગર-મહુડી ૪૦ ઝગડીયા-ભરૂચ ૨૬ મહુડી-વીજાપુર ૧૩ ભરૂચ-ગાંધાર ૫૦ વીજાપુર-આગલોડ ૧૪ ગાંધાર-કાવી ૦૩ વીજાપુર-અમદાવાદ ૦૭ કાવી-બોરસદ ૯૬ મહોણા-વીજાપુર ૫૦ બોરસદ-ખંભાત ૧ અમદાવાદ-સરખેજ ૧૨ ખંભાત-વડોદરા ૮૫ સરખેજ-બાવળા ૨૨ બાવળા-કલીકુંડ ૧૫ 2000 Pokrate & Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ N+ નુતન તીર્થ શ્રી ભાયલી તીર્થ મૂળનાયક પ્રભુનું નામ : શ્રી ધર્મમંગલ પાર્શ્વનાથ ભગવાન સ્થળ/સરનામું : શ્રી ધર્મમંગલ પાર્શ્વ વિહાર, વડોદરા-પાદરા રોડ, બાન્કો કંપની સામે, મુ.પો.ભાયલી સ્ટેશન, જિ. વડોદરા. (ગુજરાત) ટેલીફોન નંબર : ૦૨૬૫-૨૬૮૦૦૩૪,૨૪૮૭૦૮ ધર્મશાળા અને ભોજનશાળા ની સગવડ છે. નજીકમાં આવેલ તીર્થ સ્થળનું નામ વડોદરા-૧૦ કિ.મી., ભરૂચ-૪ કિ.મી., ધર્મસુરીધામ-૨૨ કિ.મી., સુમેરૂતીર્થ-૩૪ કિ.મી., અણસ્તુ-૨૮ કિ.મી., છાણી-૧૮ કિ.મી. સુરતની જૈન ધર્મશાળાઓ રૂક્ષ્મણીબેન દલીચંદ વીરચંદ શ્રોફ ધર્મશાળા રેલ્વે સ્ટેશન સામે, ફોનઃ ૨૪૩૯૧૬૦ લક્ષ્મી ભુવન ......➖➖➖➖➖➖➖➖➖ કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા. ફોનઃ ૨૪૩૦૨૯૭ યાત્રિક ભુવન સમ્મેતશીખર એપાર્ટમેન્ટની સામે, કાજીનું મેદાન, ગોપીપુરા, ફોન : ૨૪૧૮૨૮૦ શેઠ તલકચંદ કચરાચંદ જૈન ધર્મશાળા નાણાંવટ ફોન ૨૪૩૨૩૫૩ અમરોલી જૈન ધર્મશાળા જૈન દહેરાસર, અમરોલી, ફોન : ૨૪૯૯૬૯૭ કામરેજ જૈન ધર્મશાળા દાદા ભગવાન સંકુલ, કામરેજ ચાર રસ્તા. ફોનઃ (૦૨૨૧)૨૫૨૧૧૨,૨૨૫૦૨૯ 2940 PODate & Personal Use Only Www.jainelibrary.org Page #185 -------------------------------------------------------------------------- ________________ O+ નીચે જણાવેલ તીર્થ/સ્થળોના નવા ફોન નંબર : તપોવન સંસ્કાર ધામ, નવસારી (૦૨૬૩૭)૨૩૬૪૬૮, ૨૩૬૯૬૦ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢી, દેવાસ ૦૭૨૭૨-૨૨૧૪૮૪ શ્રી આદેશ્વરજી શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ,દેવાસ ૦૭૨૭૨-૨૨૦૬૧૦ શ્રી ભક્તામર અભ્યુદય ધામ, ધાર (મ.પ્ર.) ૦૭૨૯૨-૨૨૨૩૦૨ શ્રી અમીઝરાપાર્શ્વનાથ જૈનતીર્થ,ઘાર(મ.પ્ર.) ૦૭૨૯૨-૨૬૬૧૪૪ શ્રી જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ,રતલામ(મ.પ્ર.)૦૭૪૧૨-૨૮૧૨૧૦ શ્રી જૈન શ્વેતાંબર ધર્મશાળા,રતલામ (મ.પ્ર.) ૦૭૪૧૨-૨૩૦૮૨૮ શ્રી પદમનાથ જૈન શ્વેતાંબર પેઢી,ઉદયપુર ૦૨૯૪-૨૫૨૩૭૫૦ શ્રી જૈન શ્વે.આચડમંદિર જી.કમિટિ,ઉદયપુર૦૨૯૪-૨૫૨૩૩૦૭ શ્રી આત્માનંદ જૈન સભા ભવન,જયપુર ૦૧૪૧-૨૫૬૩૨૬૦ શ્રી જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ,દાહોદ શ્રી જૈન શ્વેતાંબર તીર્થ પેઢી, વહી ૦૭૩૪-૨૫૦૪૩૯૮ શ્રી અલૌકિક પાર્શ્વનાથ ટ્રસ્ટ, ઉજ્જૈન શ્રી શેઠ કલ્યાણજી આણંદજી પેઢી, ઉજ્જૈન ૦૭૩૬૪-૨૩૩૦૩૭ શ્રી આદેશ્વર રાજેન્દ્રસુરીજી જૈન તીર્થ,ધાર(મ.પ્ર.)૦૭૨૯૨-૨૩૨૨૨૫ ૦૨૬૭૩-૨૨૨૪૧૦ ૦૭૪૨૪૨૭૦૪૩૦ Jain Education international 2000 Fotvate & Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર ઇન્ડીકા-એમ્બેસેડર-મેટાડોર-ટાટાસુમો-મીનીબસ, લકઝરી બસ તેમજ કોઇ પણ ગાડી ભાડે આપનાર... ૦ જેન-તીર્થ યાત્રા-પ્રવાસોનું સુંદર આયોજન તેમજ ગ્રુપ બુકીંગ કરનાર... સંઘ સ્વામિવાત્સલ્ય-અંજનશલાકા મહોત્સવછરિપાલિત સંઘ, દિક્ષા મહોત્સવ કે લગ્ન સમારંભ...આપના નાના મોટા કોઇપણ શુભ પ્રસંગોમાં રાત્રિ ભોજન સિવાયના પ્રસંગોનું જયણાં પૂર્વક સુંદર તેમજ ટેસ્ટફુલ કેટરીગ આયોજન કરનાર... * છે રાજ * : કજ શકે છે - ' A૬, આવકાર ફલેટ, દેવકીનંદન જૈન દેરાસર પાછળ, દર્પણ પાંચ રસ્તા પાસે, અમદાવાદ-૧૩. ફોનઃ૨૬૫૪૦૨૬૪, ૨૫૪૦૨૬૫ (R) પપ૨૨૩૯૮૪,૫૫૨૨૧૯૪૧ મો: ૯૪૨૬૫૧૬૫પહ, કેતનભાઇ ૯૩૭૬૧૪૧૮૨૦, મુકેશભાઇ ૯૪૨૬૦૦૫૦૩૯ lain Education International 2000. porate & Personal Use Onbo w .jainelibrary.org Page #187 -------------------------------------------------------------------------- ________________ 0 1 શ્રી શંખેશ ધાનાથાય ન ! // સ્વ. દિલીપ-પરેશ અશોકચંદ શાહ સાર્વજનિક પાંજરાપોળ જી. નં. ઈ ૩૯૦૭ BRD ફોન : દાન કલમ ૮૦ જી (પ) તા. ૧૨-૧૧-૮૭ (૦૨૬૪)૨૩રર૧૪ હેઠળ ઈન્કમટેક્ષ માફી પાત્ર પાંજરાપોળી વાવલંબી બનાવવાળાઅભિયાળમાં લાભલેવાશુદરતક અબોલ પશુ કરે પોકાર હોબયાઓÀનરનાર અમારી સગવડ માટેની સ્કીમો : રૂા.૫૧,૦૦૧/- આપનાર દાતાશ્રીનું નામ ગોળ આર્ચ ઉપર. રૂા. ૫૧,૦૦૧/- આપનાર દાતાશ્રીનું નામ આર્ચ ઉપર (૧'X૪') એક દિવસનો ખર્ચ રૂા. ૩૧,૦૦૦/- આપનાર દાતાશ્રીનું નામ એક દિવસ માટે બોર્ડ પર લખવામાં આવશે. | અમારી નિભાવણી માટે : નીચેની રકમ આપનારને નામે કાયમી તિથી નોંધાય છે. રૂા. ૧૧,૧૧૧/- આપનાર દાતાશ્રીનું નામ પશુઓને ગળપણ સાથે ધાસચારા માટેની યાદીમાં રૂા. ૫,૦૦૧/- આપનાર દાતાશ્રીનું નામ પશુઓને ધાસચારા માટેની યાદીમાં રૂા. ૨,૫૦૧/- આપનાર દાતાશ્રીનું નામ પશુઓને દવા માટેની યાદીમાં. રૂા. ૧,૫૦૧/- આપનાર દાતાશ્રીનું નામ પક્ષીઓને ચણ માટેની યાદીમાં રૂા. ૧,૫૦૧/- આપનાર દાતાશ્રીનું નામ કૂતરાઓને રોટલા માટેની યાદીમાં સંસ્થા બધાજ પશુઓને (અંદાજીત ૧૮00 થી 2000)રાજયાશ્રીત હિંસાને અટકાવવા કાનુની પગલાં લેવા, ઘાસચારો, પાણી, દાણ-ખોળ વિગેરે | કતલખાને જતા બચાવેલા અને ખેડૂત પાસેથી આવેલા નિરણ કરવાનો એકદિવસના ખર્ચનોલાભ. પશુઓને એક વર્ષ સુધી નિભાવવાનો લાભ. | US $ 625 અથવા રૂા. ૩૧,000/ Us $ 100 અથવા રૂા. ૫,000/એક વીઘા જમીનમાં ઘાસ ઉગાડી | સંસ્થામાં બધાજ પશુઓ (અંદાજીત ૧૮00 થી 2000) પશુને નીભાવવાનું આયોજન ; માટેની દવાઓના એક દિવસના ખર્ચનો લાભ, US $ 1000 અથવા રૂા. ૫0,000/- : US $ 100 અથવા રૂા. ૫,000/ and Education International 2016 Borate & Personal use only WwwAlainelibrary.o Page #188 -------------------------------------------------------------------------- ________________ યે હે પાવન ભૂમિ.. ચહા બાર બાર આના સુયરૂનqકારતીર્થ ( શ્રીમતી માલીનીબેન કિશોરભાઇ સંઘવી, મોરબીવાળા નવનિર્માણાધીન અમારા આ તીર્થમાં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. આપશ્રી યાત્રાર્થે પધારવા વિનંતિ. મુ.મીયાગામ, તા.કરજણ, જી.વડોદરા-૩૯૧૨૪૦ ફોનઃ (02666)231010,233929. કુદરતી સૌંદર્યથી નિખરી ઉઠેલું અને પાવન કલ્યાણકારી બની રહેલું સુમેરૂ નવકારતીર્થમાં એકવાર જરૂરથી પધારો. તીર્થ આધારસ્થંભ : કિશોરભાઇ ભીમજીભાઇ સંઘવી પરીવાર પ્રેરક : બંધુ બેલડી પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. તથા પૂ.આ.શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ. Jain Education international 2000 Porate & Personal Use Only