________________
(૧૦૫ = (૨૪૩) શ્રી અમરસાગર તીર્થ (રાજ.) સરનામું શ્રી જેસલમેર–લોદ્રવપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ, ગામઃ અમરસાગર, પોઃ જેસલમેર- ૩૪૫૦૦૧
ફોન નં.: ૦૨૬૯૨-૨૫૨૪૦૫ વિશેષ વિગતઃ રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું આ તીર્થ ખૂબ જ દર્શનીય અને દેદિપ્યમાન છે. અદ્ભૂત શિલ્પકળાવાળું આ જિનાલય ખરેખર સુંદર લાગે છે. જેસલમેરથી–૭ કિ.મી. દૂર અમરસાગર ગામમાં આ જિનાલય આવેલ છે. અહીંથી લોદ્રવા-૪ કિ.મી. અને બ્રહ્મસર-૨૧ કિ.મી. દૂર છે.
ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૪૪) શ્રી લોદ્રવા તીર્થ (રાજ.) સરનામું: શ્રી જેસલમેર–લોઢવપુર પાર્શ્વનાથ જે ન શ્વેતામ્બર ટ્રસ્ટ,ગામઃ લોદ્રવપુરજિજેસલમેર- ૩૪૫૦૦૧
ફોન નં.: ૦૨૬૯૨-૨૫૦૧૬૫ વિશેષ વિગતઃ રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું આ તીર્થ ખૂબ જ ભવ્ય અને શિલ્પ ળાથી અજોડ છે. પ્રાચીન કલ્પવૃક્ષના દર્શન પણ અહીં જ થાય છે. પ્રભુજીની પ્રતિમા ખરેખર અદ્દભૂત છે. અહીંથી જેસલમેર -૧૫ કિ.મી. દૂર આવેલું છે. ધર્મશાળા – ભોજનશાળા છે.
Jain Education International 2000 PORate & Personal Use Only
www.jainelibrary.org