SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ણાટકશજયમાં આવેલા જૈન તીર્થોની વિગતો (૧૬૮) શ્રી બેંગલોર તીર્થ (ચીકપેટ) સરનામું શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર મંદિર, ચીકપેટ, બેંગલોર-પ૬૦૦૫૩ ફોન ૦૮૦–૨૮૭૩૬૭૮ વિશેષવિગતઃ બેંગ્લોર રેલવે સ્ટેશનથી ૨ કિ.મી. દૂર આ જિનાલય આવેલું છે. અહીં રહેવા માટે નજીકમાં જ ધર્મશાળા તેમજ ભોજનશાળાની સગવડતા ઉપલબ્ધ છે. ૭પ વર્ષ જૂનું આ દેરાસર છે. (૧૬૯) શ્રી બેંગલોર તીર્થ (ગાંધીનગર) સરનામું શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર, શ્રી જેના શ્વેતાંબર મુ.પૂ.ટેમ્પલટસ્ટ, ચોથો મેઇન રોડ, ગાંધીનગરબેંગ્લોર, પીનઃ ૫૬૦૦૦૯ ફોનઃ ૦૮૦–૨૨૦૦૦૩૬ વિશેષ વિગતઃ બેંગ્લોર રેલ્વે સ્ટેશનથી ૨ કિ.મી.ના અંતરે આ જિનાલય આવેલું છે. નજીકમાં જ નાહરભવન ધર્મશાળા આવેલ છે. ધર્મશાળાનો ફો.નં.૦૮૦– ૨૨૦૩૯૧૯/૨૨૬૩૮૦પ.ભોજનશાળાની સગવડ છે. ૬૭Jain Education International 2500 Porrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy