SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૭) શ્રી ધાણેરાવ તીર્થ (રાજ.) સરનામું: શ્રી વિજય હિમાચલ કીર્તિસ્તંભ-શ્રી ધાણેરાવ તીર્થ, શ્રી ધાણેરાવ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, ડાઘર ધાણેરાવ, તાલુકો : દેસુરી, જિ. પાલી (રાજ.) ફોન .નં.: ૦૨૯૩૪-૨૮૪૦૨૨ વિશેષ વિગત ઃ- રાજસ્થાનના પાલી જિલ્લામાં અવેલુ આ તીર્થ લગભગ ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન છે. અહીંથી નજીક મૂછાળા મહાવીર-૫ કિ.મી. દૂર છે. અહીંથી નજીનું રેલ્વે સ્ટેશન રાણી-૨૦ કિ.મી. દૂર છે. તથા સાદડીતીર્થ-૯ કિ.મી.ના અંતરે આવેલું છે.ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૨૮) શ્રી વરકાણા તીર્થ (રાજ.) સરનામું: શ્રી પાર્શ્વનાથ જૈન દેવસ્થાન પેઢી, વરકાણા તીર્થ, પોઃ વરાણા-૩૦૬૬૦૧ જિ. પાલી (રાજ.) ફોન.નં.૩૦૨૯૩૪-૨૨૨૨૫૭ વિશેષ વિગત : પાલી જિલ્લામાં આવેલું આ તીર્થ વરકાણા ગામે આવેલું છે. અહીંથી નજીનું રેલ્વે સ્ટેશન રાણી-૭ કિ.મી.ના અંતરે આવેલું છે તથા ફાલના સ્ટેશન-૨૫ કિ.મી. દૂર છે. અહીંથી નાડોલ-૫ કિ.મી. તથા નાડલાઈ-૧૨ કિ.મી. અને મૂછાળા મહાવીર-૩૫ કિ.મી.છે.અહીં નજીક્ના રાણી રેલ્વે સ્ટેશન પાસે નૂતનઅષ્ટાપદ તીર્થ આવેલું છે. ધર્મશાળા ભોજનશાળા છે. ૯૭ Jain Education International 2560@Bate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy