SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧)શ્રી ભુવનભાનુમાનમંદીરમ્ તીર્થઃ સરનામું: શ્રી શત્રુંજ્ય તીર્થધામ ભુવનભાનુ માનસ્મંદિરમ્ સાવરોલી, રેલ્વે કોસીંગ પાસે, મુ.પો. માહોલી રોડ, વાયા શાહપૂર, સ્ટે. આસનગાવ, માહુલી રોડ,શાહપૂર, ફોન નં. : ૦૨૫૨૭–૨૭૨૩૯૮/૨૭૦૩૭૧ વિશેષ વિગતઃ આ નૂતન તીર્થમાં યાત્રિકોને તમામ પ્રકારની સગવડતાવાળી ધર્મશાળા અને ભોજનશાળા છે. (૧૦૨)શ્રી શંખેશ્વરધામ : સરનામુંઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ટ્રસ્ટ, મુ.પો.પોમણ, તા.વસાઇ, કામણ સ્ટેશન,મુંબઇ-અમદાવાદ હાઇવે નં૮ ચીંચોટી નાકા, કામણગામ, જી. થાના ફોન નં. : ૦૨૫૦-૨૨૧૦૨૭૭/૨૨૧૦૪૪૭ વિશેષ વિગતઃ ધર્મશાળા આદિની સગવડ છે. (૧૦૩)શ્રી તલાસરી જૈન વિહાર ધામ તીર્થઃ સરનામું: શ્રી મલ્લીનાથ જૈન મંદિર, નેશનલ હાઇવે નં-૮, તલાસરી, જી. થાના, ફોન નં. : ૦૨૫૨૧-૨૨૦૩૮૩ વિશેષ વિગત : અહીં ધર્મશાળા-ભોજનશાળાની ખુબ સુંદર વ્યવસ્થા છે. ૩૫ Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy