SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ (૨૦૨) શ્રી જીરાવલાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થપોઃ જીરાવલા -૩૦૭૫૧૪, તા : રેવદર, જિ. સિરોહી ફોન નં.: ૦૨૯૭૫-૨૨૪૪૩૮ · વિશેષ વિગત ઃ અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ, ૪૨ કિ.મી. દૂર છે. નજીક્માં રેવદર-૭કિ.મી.,દંતાણી૧૯ કિ.મી, ભેરૂતારક ૨૬ કિ.મી., પાવાપુરી-૩૭ તથા માઉન્ટ આબુ-૬૮કિ.મી. દૂર આવેલા છે.નજીક્યા શહેર મંડાર, દાંતરાઇ, રેવદર, વિગેરે સ્થળોએથી અહીં આવવા સાધનો મળી શકે છે. ધર્મશાળા-ભોજનશાળા છે. (૨૦૩) શ્રી દાંતરાઈ તીર્થ (રાજ.) સરનામું: શ્રી શ્વે.મૂ.પૂ. જૈન સંઘ પંચ મહાજન, મુ. દાંતરાઇ, જિલ્લો ઃ સિરોહી,-૩૦૭૫૧૨ (રાજ.) ફોન .નં.: વિશેષ વિગત : જીરાવલા તીર્થથી ૩ કિ.મી. જ દૂર આ તીર્થ શોભી રહ્યું છે. આબુરોડ-રેવદર થઈને જીરાવલા જસવંત પુરા માર્ગ પર આતીર્થ આવેલું છે. અહીંથી આબુ રોડ રેલ્વે સ્ટેશન ૫૭ કિ.મી. દૂર છે. રહેવાની સગવડ છે. Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy