SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ (૨૦૯) શ્રી વિરવાડા તીર્થ (રાજ.) સરનામું: શ્રી વિમલનાથ ભગવાન જૈન પેઢી, પોઃવીરવાડા-૩૦૭૦૨૨, તહસીલ પિંડવાડા, જિ.સિરોહી, ફોન નં.: ૦૨૯૭૧-૨૩૭૧૩૮ વિશેષ વિગત : પ્રભુ મહાવીરનું સાધના સ્થળ હોવાથી વીરવાડા નામ પ્રસિદ્ધ થયું છે.અહીં નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી-૧૦ કિ.મી.ના અંતરે આવેલું છે. આ તીર્થ ૮૦૦ વર્ષ પ્રાચીન છે. વીરવાડા ગામની બહાર પહાડોની છાયામાં આ મંદિરનું દ્રશ્ય અતિ સુંદર લાગે છે. રહેવાની સગવડ મળશે. (૨૧૦) શ્રી બામણવાડાજી તીર્થ (રાજ.) સરનામું: શ્રી ક્લ્યાણજી પરમાનંદજી પેઢી- જૈનતીર્થ બામણવાડાજી, પોઃ વીરવાડા-૩૦૭૦૨૨, જિ.સિરોહી, ફોન .નં.: ૦૨૯૦૧-૨૩૭૨૭૦ વિશેષ વિગત : પ્રભુ મહાવીર સ્વામીને કાનમાં ખીલા લગાવવાનો ઉપસર્ગ અહીં થયો હોવાનું વ્હેવાય છે. અહીં પહાડ ઉપર સમેતશિખરની રચના ખૂબ જ સુંદર છે. નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી અહીંથી-૭ કિ.મી. દૂર આવેલું છે. સિરોહી હાઇવે પર આ તીર્થ આવેલું છે. ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે. Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy