________________
N+ નુતન તીર્થ શ્રી ભાયલી તીર્થ
મૂળનાયક પ્રભુનું નામ : શ્રી ધર્મમંગલ પાર્શ્વનાથ ભગવાન સ્થળ/સરનામું : શ્રી ધર્મમંગલ પાર્શ્વ વિહાર, વડોદરા-પાદરા રોડ, બાન્કો કંપની સામે, મુ.પો.ભાયલી સ્ટેશન, જિ. વડોદરા. (ગુજરાત) ટેલીફોન નંબર : ૦૨૬૫-૨૬૮૦૦૩૪,૨૪૮૭૦૮
ધર્મશાળા અને ભોજનશાળા ની સગવડ છે.
નજીકમાં આવેલ તીર્થ સ્થળનું નામ
વડોદરા-૧૦ કિ.મી., ભરૂચ-૪ કિ.મી., ધર્મસુરીધામ-૨૨ કિ.મી., સુમેરૂતીર્થ-૩૪ કિ.મી., અણસ્તુ-૨૮ કિ.મી., છાણી-૧૮ કિ.મી.
સુરતની જૈન ધર્મશાળાઓ રૂક્ષ્મણીબેન દલીચંદ વીરચંદ શ્રોફ ધર્મશાળા રેલ્વે સ્ટેશન સામે, ફોનઃ ૨૪૩૯૧૬૦ લક્ષ્મી ભુવન
......➖➖➖➖➖➖➖➖➖
કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા. ફોનઃ ૨૪૩૦૨૯૭ યાત્રિક ભુવન
સમ્મેતશીખર એપાર્ટમેન્ટની સામે, કાજીનું મેદાન, ગોપીપુરા, ફોન : ૨૪૧૮૨૮૦
શેઠ તલકચંદ કચરાચંદ જૈન ધર્મશાળા
નાણાંવટ ફોન ૨૪૩૨૩૫૩ અમરોલી જૈન ધર્મશાળા
જૈન દહેરાસર, અમરોલી, ફોન : ૨૪૯૯૬૯૭ કામરેજ જૈન ધર્મશાળા
દાદા ભગવાન સંકુલ, કામરેજ ચાર રસ્તા. ફોનઃ (૦૨૨૧)૨૫૨૧૧૨,૨૨૫૦૨૯
Jain Education International 2940 PODate & Personal Use Only Www.jainelibrary.org