SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૪) શ્રી સરહિન્દ તીર્થ સરનામું: માતાશ્રી ચક્રેશ્વરી દેવી જેન તીર્થ પ્રબંધક સમિતિ, ગામ: અંતેવાસી, પોઃ સરહિન્દ, વાયા. :માનપુર જીલ્લો: ફતેહગઢ સાહિબ, રાજયઃ પંજાબ ફોન ૦૨૭૬૩–૨૩૨૨૪૬ વિશેષ વિગત : અહીં આદિશ્વર ભગવાનનું સુંદરપણ નાનું જિનાલયા આવેલ છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. શ્રી હિમાચલ પ્રદેશમાં આવેલું તીર્થ (૧૫૫) કાંગડાજી તીર્થ : સરનામું: શ્રી શ્વેતામ્બર જૈન તીર્થ પ્રબંધક સમિતી, જેના ધર્મશાળા, કાંગડા ક્લિાની સામે, કાંગડા, પ્રાંતઃ હિમાચલ પ્રદેશ. ફોન : ૦૧૮૯૨-૨૬૫૧૮૭ તે વિશેષ વિગત : હોશિયારપુર થી ૧૦૨ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. રહેવા માટે જિલ્લાની નીચેની તળેટીમાં ધર્મશાળા છે. તથા | ભોજનશાળાની પણ વ્યવસ્થા છે. ન પ૯F Jain Education International 2500 Porrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy