SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭૩) (૧૮૦) શ્રી અમરાવતી તીર્થ (આ.પ્રદેશ) સરનામુંઃ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર, પેઢી, પો અમરાવતી-પ૨૨૦૨૦ ફોન : ૦૮૬૩–૨૨૧૪૮૩૪(ગુંટુર) વિશેષ વિગતઃ આંધ્રપ્રદેશ નદી તટ પર વસેલું પ્રાચીન તીર્થ છે. અમરાવતી ગામની બહાર કૃષ્ણા નદીના તટપર આ તીર્થ આવેલું છે. ૧૦૦૦ વર્ષ પ્રાચીન આ તીર્થ. હોવાનું અનુમાન છે. નદી તટ પર આવેલું આ તીર્થનું કુદરતી દ્રશ્ય ખુબ જ અદ્ભૂત અને અલૌક્કિ છે.અત્રે ભોજનશાળા અને ધર્મશાળાની સગવડ છે. (૧૮૧) શ્રી કાકટૂર તીર્થ (મ.પ્રદેશ) સરનામું ૨૪-તીર્થંકર તીર્થધામ ટ્રસ્ટ, કાટૂર, જીલ્લો નેલ્લોર, આંધ્રપ્રદેશ – પ૨૪૩૨૦ ફોન : ૦૮૬૧-૨૩૮૩૪૧ વિશેષ વિગત : નેલ્લોરથી લગભગ ૧૦ કિ.મી. દૂર મદ્રાસ તરફ આ તીથી આવેલ છે. મદ્રાસથી ૧૬૨ તથા તિરૂપતીથી ૧૩૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. ભોજન શાળા-ધર્મશાળાની સગવડ છે. Jain Education International 2500 PORate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy