SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪ સાબરકાંઠા જિલ્લામાં આવેલા તીર્થોના 'ફોન નંબર અને સરનામા (૭૦)શ્રી ઇડર તીર્થ : સરનામું શ્રી આનંદજી મંગલજીની પેઢી, કોઠારાવાડા, ગોડીજી જૈન દેરાસર પાસે, મુ.પો. ઇડર-૩૮૩૪૩૦, ફોન નં. ૦૨૭૭૮-૨૫૦૦૮૦/પડાડપર-૨૫૦૪૪૨ નજીકમાં આવેલા તીર્થોઃ અહીંથી ૩ કિ.મી.પાવાપુરી જળમંદિરનું નિર્માણ થયેલું છે. તથા હાઇવે પરધામનું - નિર્માણ થયેલું જ્યાં બધી સુવિધા ઉપલબ્ધ છે. (૭૧) શ્રી વડાલી તીર્થ સરનામું શ્રી વડાલી આદીનાથ જૈન શ્વે. મુ.પુ. તીર્થ, પો.વડાલી-૩૮૩૨૩૫, ઇડર-વડાલી હાઈવે, જિ. સાબરકાંઠા ફોન નં. : ૦૨૭૭૮-૨૨૦૩૧૯/૨૨૦૪૧૯ નજીકમાં આવેલા તીર્થો આ તીર્થની બહાર અમદાવાદ હાઈવે પર ખૂબ જ સુંદર ૨૪ તીર્થકર તીર્થનું નિર્માણ થયેલું છે. આ તીર્થ ૪૦ પ્રતિમાઓ થોડા સમય પહેલા જ જમીનમાંથી પ્રાપ્ત થયેલ છે.ત્યાં ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. ઇડરથી ૧૪ કિ.મી.,હિંમતનગરથી ૪૪ કિ.દૂર છે. Jain Education International 2500 PORate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy