SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કોલ્હાપુર જિલ્લામાં આવેલા તીર્થોના (ફોન નંબર અને સરનામા (૧૧૬)શ્રી કુંભોજગિરિ તીર્થ સરનામું શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ,કુંભોજગીરી તીર્થ મુ.પો, બાહુબલી-૧૬૧૧૦, તા. હાથલંગs. ફોન નં. : ૦૨૩૦–૨૫૮૪૪૫૬ વિશેષ વિગતઃ કોલ્હાપુર નીરજ માર્ગ પર આવેલું આ તીર્થ કોલાપુર સાંગલીથી ૩૦ કિ.મી. દૂર છે. પહાડ પર આવેલું તીર્થ અત્યંત રમણીય લાગે છે. દક્ષિણ મહારાષ્ટ્રનું આ શત્રુંજય તીર્થ કહેવાય છે. પહાડ પર જવા માટે ૩૫૦ પગથીયા છે. પહાડની તળેટીમાં તમામ સગવડતાયુક્ત ધર્મશાળા અને ભોજનશાળા છે. પહાડ પર પણ ધર્મશાળા આવેલી છે. (૧૧૭)શ્રી પાર્શ્વપ્રજ્ઞાલય તીર્થઃ સરનામું પૂના-મુંબઇ હાઇવે,c.R.P.F.ની બાજુમાં તાલેગાંવ, તા. માલવ, જી.પુના-૪૧૦૫૦૬ | ફોન નં. :- ૦૨૧૧૪–૨૨૪૧૭૭/૨૨૮૦૪૪ નજીકમાં આવેલા તીર્થો ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે.નજીકમાં તાલેગાંવ સ્ટેશન ૪ કિ.મી. દૂર છે. પૂના-૩૫ કિ.મી. અને કાત્રજ ૪૦ કિ.મી. દૂર છે. ૪૦ Jain Education International 2500 Porate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy