SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ - - નારસંકજિલ્લામાં આવેલા તીર્થોના | ફોન નંબર અને સરનામા (૧૧૪)શ્રી ધર્મચક્ર પ્રભાવ તીર્થ: સરનામે નાસીક, વિઠ્ઠોની, નાસિક-૪૨૨૦૧૦ ફોન નં. : ૦૨૫૩-૨૩૩૬૦૪૧/૨૩૩૧૧૭૬ વિશેષવિગતઃ મુંબઈ-નાસિકહાઇવે ચં અને મુંબઈથી આશરે ૨૦૦ કિ.મી. દૂર તથા નાસિકસ્ટેશનથી ૧૮ કિ.મી. દૂરવિલ્હોળી ગામની બહાર આ તીર્થ આવેલું છે. સુંદર અને, વિશાળ ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ) ઉપલબ્ધ છે. (૧૧પ) શ્રી ભદ્રાવતી તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતાંબર મંડળ, પો.ભદ્રાવતી ૪૪૨૯૦૨ જિ. ચંદ્રપુર, ફોન નં. : ૦૭૧૭૫-૨૬૬૦૩૦ વિશેષ વિગતઃ આ તીર્થને ભારતના પુરાતત્વખાતાએ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલ છે. અહીંયા જમીનમાંથી નીકળેલ અનેક પ્રાચીન પ્રતિમાઓ છે. અહીં ચંદ્રપુર ૩૦ કિ.મી. દૂર આવેલ છે. ધર્મશાળા-ભોજનશાળાની સુંદર સગવડ છે. ૧૩૯ - Jain Education International 2000 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy