SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૩) શ્રી જાલોર તીર્થ (રાજ.) સરનામું શ્રી સ્વર્ણગિરિ જેન છે. તીર્થ પેઢી, બસ સ્ટેન્ડ પાસે, જાલોર (રાજ.) ફોન નં.: ૦૨૬૭૩-૨૩૩૮૮૬/૨૩૨૩૮૬ વિશેષ વિગતઃ નાકોડા તીર્થથી ૫૦ કિ.મી. દૂર આ તીથી આવેલું છે. આ તીર્થ ઘણું પ્રાચીન છે. જાલોર શહેરમાં કુલ ૧૨ જેટલા મંદિરો આવેલા છે. અહીંથી સિરોહી ૭૫ કિ.મી. દૂર છે. અહીં તહ્ન નજીકમાં નૂતન તીર્થ શ્રી નંદીશ્વર દ્વીપ મંદિર ખૂબ જ સુંદર અને દેદિપ્યમાન છે. નંદીશ્વર દ્વીપ જૈન તીર્થ–ફોનઃ ૨૩૨૩૩૪ બંને સ્થળોએ ઘર્મશાળા-ભોજનશાળા છે. . (૨૩૪) શ્રી માંડવલા તીર્થ (રાજ.) સરનામ: શ્રી જિનણંતિસાગરસૂરિ સ્મારક ટ્રસ્ટ, જહાજ મંદિર, પો માંડવલા, જિ. ઝાલોર,(રાજ.) ફોન નં.: ૦૨૬૭૩-૨૫૬૧૦૭/૨૫૬૨૮૪ વિશેષ વિગત જેન જગતમાં જહાજ આકારે બનેલું વિશ્વનું આ પ્રથમ જિનાલય છે. ૧૯૯૯માં આ દેરાસરની પ્રતિષ્ઠા) તથા અંજનશલાકા થયેલ છે. જાલોરથી નાકોડા જતાં આ તીર્થ આવેલું છે. બિશનગઢથી ૫ કિ.મી. સાયલા રોડ પર આવેલું છે. જાલોરથી ૧૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા – ભોજનશાળા છે. - ૧૦૦ Jain Education International 2000 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy