SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૯) શ્રી ઝાડોલી તીર્થ (રાજ.). સરનામુંશ્રી આદેશ્વર જૈન શ્વેતામ્બર પેઢી, પો ઝાડોલીપી.ન. ૩૦૭૦૨૨ જિ. સિરોહી, (રાજ.). | ફોન નં.: ૦૨૭૧-૨૨૦૧૭૦ વિશેષ વિગતઃ અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી ૩ કિ.મી.ના અંતરે આવેલું છે. તથા બામણવાડા ૪ કિ.મી.ના અંતરે આવેલું છે. ઝાડોલી ગામની મધ્યમાં અદ્દભૂત અને નયનરમ્ય જિનાલય આવેલું છે. વિશેષ સગવડ માટે બામણવાડાજી તીર્થમાં રોકાવું વધુ સગવડભર્યું છે. ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે. (૨૨૦) શ્રી સિરોહી તીર્થ (રાજ.) સરનામઃ શ્રી આદેશ્વરજી જૈન મંદિર, શ્રી અચલગચ્છ આદેશ્વર જૈન ટેમ્પલ પેઢી પેલેસ રોડ, પોઃ સિરોહી (રાજ.) ફોન નં. ૦૨૭૨-૨૩૦૬૩૧ વિશેષ વિગતઃ આ તીર્થમાં કુલ ૧૩ ભવ્ય અને પ્રાચીન જિનાલયો આવેલા છે. રાજા અકબરને પ્રતિબોધ કરનાર જગદ્ગુરૂ હિરસૂરીશ્વરજી મ.સા.એ ૪૦૦ વર્ષ પહેલા આ જિનાલયની પ્રતિષ્ઠા કરાવેલી. નજીકમાં તીર્થોમાં બામણવાડા ૧૪ કિ.મી., મીરપુર-૯કિ.મી.,કોલરગઢ-૮ કિ.મી., દૂર આવેલા છે.નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહીરોડ ૨૩ કિ.મી. દૂર આવેલું છે.અહીં ધર્મશાળા- ભોજનશાળાની સગવડ છે. ૩E Jain Education International 2000 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy