SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩) (૨૬૦) શ્રી નાગહદ તીર્થ (રાજ.) સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર અભૂતજી તીર્થ ટ્રસ્ટ, પો નાગા (લાસપુરી)-૩૧૩૨૦૨, જિ:ઉદયપુર (રાજ.) ફોન.નં.: ૦૨૯૪-૨૭૭૨૨૮૧ વિશેષ વિગત : રાજસ્થાનના ઉદ્યપુર જિલ્લાના નાગદા નજીકની ગોદમાં વાઘેલા તળાવના કિનારે આ તીર્થ સ્થળ આવેલું છે. મૂળનાયકપ્રભુ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ખૂબ જ દર્શનીય અને પ્રભાવશાળી છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન–૨૦ કિ.મી. તથા સણકપુર-૮૦ કિ.મી. દૂર છે. નજીનું બસસ્ટેન્ડ એક્લીંગજી છે. ધર્મશાળા- ભોજનશાળાની સગવડ છે. (૨પ૯) શ્રી ચિત્તોડગઢ તીર્થ (રાજ.) સરનામઃ શ્રી સત્તાવીશ દેવી જેન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, જૈન ધર્મશાળા, રે વે સ્ટેશન રોડ, પો ચિત્તોડગઢ (રાજ.) ફોન.નં. ૦૧૪૭૨-૨૪૧૭૧-પેઢી-૨૪૨૧૬૨ વિશેષ વિગતઃ ચિત્તોડગઢનું નામ ઇતિહાસના પાને અમર થઇ ચૂક્યું છે જ્યાં મહારાણા પ્રતાપની વિરતા અને મહાદાનવીર ભામાશાની ઉદાર ભાવનાઓથી આ ભૂમિ આજે પણ પાવન થયેલી જણાય છે. અહીં કિલ્લા પર ૬ જિનમંદિર છે. બાવન કુલીકાઓથી સજ્જ આ જિનાલયનું સ્થળ સમાવીશ દેવરીના નામથી ઓળખાય છે. ધર્મશાળા-ભોજનશાળા છે. Jain Education International 2500 POB ate & Personal Use Only www.jainelibrary.org
SR No.004584
Book TitleJain Tirth Margdarshikka
Original Sutra AuthorN/A
AuthorPradip Jain
PublisherJain Mitra Karyalay
Publication Year2005
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy