Book Title: Dandak Prakarana tatha Jambudweep Sangrahani
Author(s): Jinhanssuri, Haribhadrasuri, Gajsarmuni, Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
Catalog link: https://jainqq.org/explore/001119/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः ગ્રંથાંક - ૭૧ શ્રી ગજસાર મુનિ વિરચિત દડક પ્રકરણ તથા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ વિરચિતજમ્બુદ્વીપ સંગ્રહણી | પ્રકાશક : શ્રી બાબુલાલ જેશિંગલાલ મહેતા ડૉ. શ્રી મફતલાલ જે. શાહ ઓ, સેક્રેટરીઓ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને - શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા (સદ્ગત શેઠ વેણીચંદ સુરચંદ સંસ્થાપિત) Jain Elona Fo s e only Page #2 -------------------------------------------------------------------------- ________________ सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः ગ્રંથાંક - ૭૧ શ્રી ગજસાર મુનિ વિરચિત દડક પ્રકરણ તથા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ વિરચિતજમ્બુદ્વીપ સંગ્રહણી ΣχXIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIYXXXIXIΣΣΣΣΣΣΙΙΣΧΙ પ્રકાશક : શ્રી બાબુલાલ જેશિંગલાલ મહેતા ડો. શ્રી મફતલાલ જે. શાહ ઓ. સેક્રેટરીઓ શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ - મહેસાણા (સગત શેઠ વેણીચંદ સુરચંદ સંસ્થાપિત) આવૃત્તિ ૭મી વિક્રમ સંવત : ૨૦૫૩ મત : ૩૦૦૦ વીર સે. રપર૩ કિંમત રૂ. : ૨૫-૦૦ સને - ૧૯૯૭ | Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ટ્રુડક તથા લઘુસ બહુણીના વિસ્તારા'ના પુસ્તકની આ સાતમાંઆવૃત્તિ અમારા તરફથી પ્રસિદ્ધ થાય છે. પહેલાં આ વિસ્તારા સિનાર નિવાસી માસ્તર ચંદુલાલ ન્હાનચંદ પાસે લખાવવામાં માન્યેા હતેા. તેમાં દંડકમાં ણે ઠેકાણે, તેમજ લઘુસ ૨૬ણીનાં લગભગ સ રચળેાએ ફેરફાર કરીને આ આવૃત્તિ અમેએ છપાવેલ છે. દંડક પ્રકરણના અભ્યાસ કરવાથી કયા જીવમાં કયા કયા ગુણા, શક્તિ વગેર છે, તે જાણી શક્રાય છે. તે એક જાતનું પદ્ધતિસર પદાર્થવિજ્ઞાન છે. શ્રી ભગવતી સૂત્ર વગેરે પૂજ્ય આગમ ગ્રંથોમાં ધણા પદાર્થી-દ્વારા ઘટાવ્યા છે, તે ચાવીશ દંડક પદાની મર્યાદા બાંધીને તેના ઉપર ધટાવ્યા છે. એટલે આ પ્રાણના અભ્યાસથી એ વિષયમાં પ્રાથમિક વિદ્યાથી સારી રીતે પ્રવેશ કરી શકે છે, અને આગળના મોટા ગ્રંથામાં પહેલાથી આગળ વધી શકે છે. 4141 લધુસ ગ્રહણીમાં જૈન દૃષ્ટિ પ્રમાણેતે ક્ષેત્રવિચાર છે. જેને ભૂંગાળ કહે છે. હાલમાં જેમ ભૂંગળ-ખાળ વગેરે વિધરચનાના વિયે પણ જીવનમાં ઉપયોગી હાવાથી ભણવા જરૂરના છે, તેજ પ્રમાણે આન કલ્યાણના પરમ સાધનભૂત જૈન શાસ્ત્રોના અભ્યાસ માટે, અને તે દ્વારા પરપરાએ આત્મકલ્યાણમાં ઉપયાગી થાય માટે, આ વિષયનું ગાન કરવું અન્યન્ત આવશ્યક છે. આ ગ્રંથને અભ્યાસ કરવાથી આ વિષયના ધણા જ મોટા બોમ્બ ગ્રંથમાં હેલાથી પ્રવેશ કરી શકાય તેમ છે. ગ્રંથ નાત! છતાં ક્ષવિચારના પરાવિક શબ્દોનું જ્ઞાન કરવાને ખાસ ઉપયેાગી છે. હાલના અને જૈનશાસ્ત્રમાં બતાવેલા ક્ષેત્રવિચારમાં ઘણી બાબતોમાં પરસ્પર બ્રા મેળ મેસતો નથી. તે ઉપરથી જૈન શાસ્ત્રમાં બતાવેલ ક્ષેવિચાર કલ્પિત છે, એમ માનવાને જૈન ધમ તરફ આદર ધરાવનાર કોઇ પણ તૈયાર થઈ શકે તેમ નથી. હાલનું સાયન્સ હજુ શોધાય છે, તે શૅધા અપૂર્ણ છે, અને તેમ અનેક વિદ્વાનાના અનેક મતભેદ છે. તેમજ નક્કી થયેલા ભ્રષ્ણા સિદ્ધાંત પાછળથી તદ્દન જુદાજ સ્વરૂપમાં બદલાઇ ગયા છે. તથા પ્રથમની શોધ કેવ હાસ્યાસ્પદ જેવી થઇ પડવાના પણ ઘણા દાખલા છે. ત્યાં સુધી તે સાયન્સ સ ન થાય, ત્યાં સુધી તેની સાથે તુલના કરવીજ નકામી છે. પ્રત્યક્ષ-પ્રમાસિક જેવી ખાખતમાં પણ જુદુ જ દૃષ્ટિબિંદુ અને નવા મુદ્દાએ મળતાં આ!પ્રકારક Page #4 -------------------------------------------------------------------------- ________________ રીતે ફેરફાર થઈ ગયા છે, અને અભિપ્રાય બદલવા પડ્યા છે. સારાંશ કે-હાલનું સાયન્સ શેાધાઈને સંપૂર્ણ ન થાય, ત્યાં સુધી તેની સાથે પ્રાચીન તરોની તુલના કરવી, અને તેના ઉપર શ્રદ્ધા–અશ્રદ્ધાને આધાર રાખવો એ નકામી બાબત છે. તે ઉપરથી અમે કહેવા એ ઈચ્છીએ છીએ કે–“કેઈએ શાસ્ત્રીય બાબતો ઉપરથી શ્રદ્ધા ખેંચી લઈ પાઠ્યક્રમમાંથી તેવા ગ્રંથ કે પ્રકરણે બાદ કરી નાંખી વિદ્યાથીઓના મનને જન શાસન પ્રત્યે શંકિત કરવાને દેશ ન સેવા જોઈએ, પરંતુ ઊટા આ વિષયના સંગીન અભ્યાસીઓ વધારી તેના વિશેની શોધમાં ઉત્સાહિત કરવા જોઈએ.” હાલનું સાયન્સ સેધાય છે, તેની અનેક શાખાઓ છે, અને શાખાઓની પેટાશાખાઓ પણ અનેક છે. અને તે દરેકની મેટી પ્રયોગશાળાઓમાં શે ચાલી રહી છે, અને ત્યાં અનેક અખતરાઓ થાય છે. જ્યારે તેને વિચાર કરીએ છીએ. ત્યારે આપણું મનમાં થાય છે કે-” વાહ! અત્યારની ગોરી પ્રજા શો પાછળ કેટલી જહેમત ઉઠાવી રહેલ છે !” આ તરફ જ્યારે ભારતનાં શાસ્ત્રો અને તેમાં ખાસ કરીને જેનશાન જોઈએ છીએ, ત્યારે અત્યારે પણ તેના કરતાં અનેક ગણું વિજ્ઞાને અને તે શાખા-પ્રશાખાના તથા તેની શાખા-પ્રશાખાઓના વિચારો મળે છે. સવારે તે એમજ થાય છે કે-“ બસ, અનન્ત જ્ઞાનીઓ વિના આમાંને એક પણ શબ્દ સંભવિત નથી. ” એટલું ખરૂં છે કે-આજે વિજ્ઞાનની કઈ પણ શોધ માટે કરડે રૂપિયા ખર્ચાતા હોય છે, મોટા મોટા આલીશાન મકાને, તેનું વિવેચન કરનારા મેટ મોટા પુસ્તક અને અખતરા માટે સંખ્યાબંધ સાધને નજરે પડે છે, ત્યારે જૈનશાસ્ત્રમાં એ વાત એકાદ પદ, ગાથા કે નાના પ્રકરણમાં આપી દીધી હોય છે. હાલનું વિજ્ઞાન અને જૈનશાસ્ત્રમાં આવતા વિજ્ઞાનની તુલના કરવી એ ઘણું જ ગંભીર અને મહાન કાર્ય છે. લગભગ અશકય જ છે. તે પણ વિચાર કરતાં એટલું સમજી શકાયું છે કે હાલના કેટલાક તો તેની સાથે મળે છે, અને કેટલાક નથી મળતા, ને કેટલાક મળતા થતા જાય છે. કેટલાક ખ્યાલમાં નહેતા તે હાલ ખ્યાલમાં આવતા જાય છે. જૈન શાસ્ત્રોને અત્યારે અમુક જ ભાગ મળે છે, એટલે તેમાં કેટલાક વિજ્ઞાનની સંપૂર્ણ વ્યાખ્યા ન પણ મળે. પરંતુ કેટલાકના સૂચને મળે છે. તે ઉપરથી પણ અનુમાન કરી શકીએ, કે તે કેટલું અગાધ અને સૂક્ષ્મ છે ? Page #5 -------------------------------------------------------------------------- ________________ ખલા તરીકે ચક્રવતિ' તમિસ્રા ગુફામાં કાકિણી રત્નથી એવા મંડળ કરે છે કે જેથી ત્યાં પ્રકાર થાય છે. મંડળનું ગણિત અને માપ–આકાર વગેરે આપેલ છે, એ તે રેડીયમ હશે કે વીજળી હશે ? કે પ્રાણ કરનાર કોઈ પણ બીજી જ વસ્તુ હશે. બીજો દાખલોઃ હમણાં અમેરિકાના શિકાગે શહેરમાં એક પ્રહને પ્રકાશ પકડી તેના બળથી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તે કઈ રીતે કરવામાં આવ્યું ? તે વિષે તો તેના વિદ્વાને જ કહી શકે. પણ સામાન્ય પ્રજા તો એમ સમજે કે “ વાહ! ગ્રહ પાસે પ્રદર્શનને ઓરડે ઉડાવી પ્રદર્શન ખુલ્લું મુકાયું ? કેટલું સામર્થ ! !” હવે આ તરફ સૂર્ય–ચંદ્ર બીજા વિમાને વિમુવીને મૂળ વિમાન સાથે પ્રભુ મહાવીર સ્વામીને વંદન કરવા આવ્યાની વાત શાસ્ત્રોમાં સેંધાઇ છે. આ આશ્ચય કાર ઘટના વિજ્ઞાનના કયા નિયમ પ્રમાણે બની હશે ? તે આપણે કહી શકતા નથી, પરંતુ એ મહાન પુરુષોને પ્રભાવ તો વ્યક્ત કરેજ છે. દાખલ ત્રીજે–ચમરેજ વૈક્રિય શરીર કરી શકેન્દ્ર સાથે લડવા હિમ્મત બતાવે છે. ઇન્દ્ર તેના પર વજ છોડે છે, તે દેડીને શ્રી મહાવીર પ્રભુના પગમાં ભરાઈ જાય છે. અને આ વાતની ખબર પડે છે, કે-ઈન્દ્ર વજ પકડી લેવા દોડે છે. ચાર આંગળ અપ્રાપ્ત વજીને પકડી લે છે અને આશાતનાથી બચે છે, વજ આગળ, પાછળ છે. આગળની વસ્તુને પાછળવાળો કેમ પકડી શકે ? અને પકડી શકે તો તેની ગતિ કેટલી વધારે હોય ? આ શંકા થાય, અલબત્ત તેને ખુલાસે ન હોત તો એ શંક એમને એમ પડી રહેત. પરંતુ એ વાતને પ્રશ્ન ઉપસ્થિત કરીને–ગતિનું તત્વ સમજાવવામાં આવ્યું છે અને એ સમજાવતાં ગતિનું આખું વિજ્ઞાન સૂચિત થઈ જાય છે. છવ કેટલે વેગ કરી શકે ! પરમાણુ વધારેમાં વધારે એક સમયમાં કેટલી ગતિ કરે, દેવે વિગેરે વિષે પણ વિચાર આવે. ગતિ કેવા ક્રમથી થાય ? અનુણિ કે વિશ્રેણિ ? વગેરે તો છુટક છુટક મળે છે. ત્યારે હાલ પણ પ્રકાશની, હવાની, યંત્રોની, પશુ, પક્ષિ વગેરે ની ગતિઓના વેગ સાયન્સે જણાવેલા હોય છે. સારાંશ કે હાલના સાયન્સ કરતાં અનેક ગણું વિજ્ઞાનેને વિચાર આજે પણ ન સ્ત્રોમાં તરવરત જણાય છે. અને તે શાસ્ત્રના ઉપદેશનું ખાસ ધ્યેય જીવનમાં ઉપયોગી થવાનું અને જીવનને ઉન્નત બનાવવાનું છે. તે ઉપદેશ કઈ પણ છે ઉપયોગીમાં ઉપયોગી થઈ શકે તેવું છે. એ તેની વિશેષ મહત્તા છે, એ જીવનમાં જે નક્કી કર્યો છે, તે સંપૂર્ણ તત્ત્વજ્ઞાનના બેધ વિના શક્ય નથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ હાલનું સાયન્સ હજુ કોઈપણ પ્રકારનો જીવનનો માર્ગ નક્કી કરી શકે તેમ નથી, કેમ કે તે પોતે જ અપૂર્ણ છે. સંપૂર્ણ થયા વિના જીવનમાર્ગ નક્કી થઈ શકે જ નહીં, અને જ્યાં સુધી જીવનમાર્ગ નક્કી ન કરી શકે ત્યાં સુધી તેનો ગમે તેવો ચમત્કાર હોય, તો પણ તે કેવળ પાણી વલોવવા બરાબર જ છે. અને ત્યાં સુધી જૈન શાસનનો માર્ગ જ પ્રાણીઓને શરણ રૂપ હોવાથી, એમ જ સાબિત કરે છે કે જૈન આગમો સર્વજ્ઞ પ્રણીત છે. પછી તેમાં કેટલીક બાબતો અત્યારે ન મળતી હોય, વિચ્છિન્ન થયેલી હોય, છૂટી-છવાઈ મળતી હોય, છતાં જગતની તે એક મહાન્ વસ્તુ છે. જગતનું અનન્ય શરણ છે. માટે તેના ઉપર કોઈપણ બહાનાથી અશ્રદ્ધા કેળવવી ન જોઈએ. કારણ કે તેના જેવું જગતમાં બીજું કોઈપણ પાપ હોઈ શકે નહીં. માટે જ મિથ્યાત્વ સૌથી વધારે ભયંકર છે. આ આવૃત્તિનું પ્રુફ સંશોધન સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હાલના શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળા-અમદાવાદના અધ્યાપક શ્રી રતિલાલ ચીમનલાલ દોશી લુદરાવાળાએ કાળજીપૂર્વક કરી આપેલ છે. ( આ ગ્રંથનો અભ્યાસ કરવાની સામાન્ય રીત. ) ૧. પ્રથમ મૂળ ગાથાઓ મોઢે કરેલી હોવી જોઈએ. ૨. પછી ફક્ત એકલા શબ્દાર્થ સાથે ગાથાર્થ કરી જવા. ૩. પછી દંડકમાં પાછળ આપેલ અને લધુસંગ્રહણીમાં શરૂઆતમાં, આપેલ કોઠાઓ મોઢે કરી લેવા, જેથી મુખ્ય મુખ્ય વિષયો બરાબર આવી જશે. ૪. પછી વિશેષાર્થ વાંચવા અને સમજવો તથા તેનું મનન કરવું. ૫. સાથે આપેલ જંબૂદ્વીપનો નકશો, અભ્યાસીઓને ક્ષેત્રોના સ્થળો જોવા વિશેષ ઉપયોગી થશે. સંવત ૨...૪ કારતક સુદ ૩ સોમવાર શ્રી બાબુલાલ જે. મહેતા ડૉ. શ્રી મફતલાલ જે. શાહ ઓ. સેક્રેટરીઓ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા Page #7 -------------------------------------------------------------------------- ________________ * સંબંધ * જગતમાં આપણે અનેક સજીવ-નિર્જીવ પદાર્થો જોઈએ છીએ, તે દરેક વિષેની હકીકતો જાણવા કોઈપણ જિજ્ઞાસુને ઇચ્છા થયા વિના રહેતી નથી. જ્ઞાની પુરુષોએ જગન્ના તમામ પદાર્થોનું સંક્ષેપથી અને વિસ્તારથી સ્વરૂપ મુમુક્ષુ જિજ્ઞાસુઓ માટે આગમ ગ્રંથોમાં સમજાવેલ છે. તેમાંથી સજીવ પદાર્થો વિષે પણ ઘણા જ વિસ્તારથી સમજાવેલ છે. એ હકીકતો સમજાવવાની સગવડ માટે સર્વ-સજીવ પદાર્થોનો ચોવીશ વિભાગોમાં સામાન્ય રીતે સંગ્રહ કરી લીધો છે, અથવા ચોવીશ વિભાગોમાં તેને ખેંચી દીધેલ છે. . એ ચોવીશ સ-જીવ પદાર્થો વિષે અનેક હકીકતો સમજાવનાર સંખ્યાબંધ દ્વારો આગમગ્રંથોમાં ઉતારેલ છે. એક દ્વાર પૂરું થાય કે તુરત બીજા દ્વારની શરૂઆતમાં ફરીને એના એ ચોવીશ સ-જીવ પદાર્થો આવે અને તેના ઉપર બીજું દ્વાર ઉતરે, આમ વારંવાર ચોવીશ સ-જીવ પદાર્થવાળો સૂત્રપાઠ આવે, અને અખંડ રીતે આગળ બધેય ઉપયોગમાં આવ્યા કરે, માટે તેવા વારંવાર આવતા અને મહત્ત્વના સૂત્રપાઠોને દંડક પાઠ કહે છે. એ દંડક પાઠમાં ગણાવેલા ચોવીશ સ-જીવ પદાર્થોની હકીકત સમજાવનાર આગમગ્રંથોમાં તો અનેક દ્વારો સમજાવ્યાં છે. સાધારણ બાળજીવો તેમાં એકાએક પ્રવેશ ન કરી શકે-માટે બાળજીવોને તેમાં સરળતાથી પ્રવેશ કરાવવા તે વિષયનું ટૂંકામાં સ્વરૂપ સમજાવનાર તરીકે આ ગ્રંથની રચના ઉપકાર-બુદ્ધિથી કરી છે. આ ઉપરથી જીવ-વિચાર અને નવ-તત્ત્વના વિષયોથી આ ગ્રન્થનો વિષય, અને વિષયનું બંધારણ-વિષયની ગોઠવણ કાંઈક જુદાં પડે છે, તે સમજાશે. જીવવિચારમાં માત્ર ખાસ કરીને જીવોનું સ્વરૂપ અને ભેદ-પ્રભેદોની માહિતી આવે છે. નવતત્ત્વમાં આખું વિશ્વજ્ઞાન-તત્ત્વજ્ઞાન આવે છે. તેમાંના ફક્ત જીવ-તત્ત્વના મુખ્ય ભેદોના ગુણો, સ્વભાવો, વગેરે બતાવવા આ પ્રકરણ 'છે, એટલે કે એ એક જ વિષયમાં જીવવિચાર કરતાં આ પ્રકરણ આગળ વધે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ ॐ अहम શ્રી દડક પ્રકરણ. [વિચાર -પત્રિશિકા, વિડિત દ્વિશિકા, વિચારસ્તવ લઘુ-સંગ્રહણી] સિાથે] રચના શ્રી ગજ કાર યુનિ. Page #11 -------------------------------------------------------------------------- ________________ રબા ગ્રંથન જે નામે ૧ દંડકપદોને મુખ્ય પણે ઉદેશીને રાખીને વિષયનું વિવેચન કરેલું હોવાથી આ ગ્રંથનું એક નામ દંડક પ્રકરણ છે. ૨ દંડકપદોને મુખ્યપણે રાખીને વિવેચનપદ્ધતિ રાખેલી હવા છતાં, તેના ઉપર જે જે તારાથી આગમાં વિચાર કરવામાં આવેલો છે, તે વિચાર પણ મહત્તવ હોવાથી તથા પ્રકરણની મૂળ ગાથાઓ ૩૬ હોવાથી બીજુ નામ વિચાર-ત્રિશિકા છે. ૩ આ પ્રકરણની રચના એવી કરવામાં આવી છે કેદંડકપ ઉપર વિચાર થતું જાય અને તીર્થકર ભગવંતોની વિનતિ રૂપે રસ્તુતિ થતી જાય. તેથી ત્રીજું નામ વિજ્ઞપ્તિષટુર્નાિશિકા પણ છે. ૮ અથવા વિચાર અને વિનતિને સાથે જોડીને વિચાર અને વિજ્ઞપ્તિ એટલે વિચાર–સ્તવ એવું ચોથું નામ છે. બીજા પણ એવા ઘણા ગ્રંથ છે. કે જેમાં સ્તુતિ અને અમુક કોઈ પણ એક વિષય સંકળાયેલા હોય છે. ૫ દંડકપદો ઉપર આગમગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી અનેક દ્વારનું વિવેચન મળે છે, ત્યારે આ ગ્રંથમાં બતાવેલાં કારોમાં માત્ર તેમાંથી ટુંકો–પ્રચલિત-વિશેષ ઉપયોગી–તથા મુખ્ય મુખ્ય સંગ્રહ છે. માટે લધુસંગ્રહણી એવું પાંચમું નામ પણ જોવામાં આવે છે. [ક છે, ૮ થી ૧૦ મી, ૧૬ મી૧૭ મી. ગાથાઓ તો સ્પષ્ટ રૂપે બીજા ગ્રંથોની જણાય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ મંગળ, વિષય, સંબંધ, અધિકારી અને પ્રયોજન. नमिरं चउवीस जिणे, तस्सुतवियारलेस देसणओ; તંરગપતૢિ ને ષ્ક્રિય ધોનામિ, મુત્તેર્ મો ! મળ્યા ।।૫ સંસ્કૃત અનુવાદ नन्दा चतुर्विशतिजिनान्, तत्सूत्रविद्याग्लेशदेशनतः, ="પરનાનેય, સ્તોત્ત્વામિ જીવ્યું મો મળ્યા ! ॥ શબ્દા: ર્નામેરું=નમસ્કાર કરીને ચડન=ચાવીશ ત્રિ=જિનેશ્વરાને મચ્છુન તેઓના સૂત્રમાંને સિદ્ધાન્તમાન ===વિચાર, સ્વરૂ૫ વાલેરા,અપ ટેનો=દેખાડવાથી. કહેવાથી ૩૩૧=દ ડકનાં fr=પઢાવડે, પદ્માદ્વારા તેતે શ્રી જિનેશ્વરીને દિવ=નિશ્ચય, જ થોર્નામ=સ્તવીશ, સ્તુતિ કરીશ મુન=સાંભળે મો=હે ! મખ્વા=ભવ્ય પ્રાણિએ અન્વયસહિત પદચ્છેદ चवीस-जिणे नमिउं, दंडग- परहिं तस्पुत्त-विचार-लेस देणओ તે વિન્દ્રય ધોનાઉમ, મૌ! મળ્યા. સુનંદ ॥ ગાથા : ચાવીશ જિનેશ્વરને પ્રણામ કરીને, દંડકપદેા દ્વારા તેના સૂત્રેામાંના વિચારના લેશભાગને મતાવતા બતાવતા તેઓની જ હું સ્તુતિ કરીશ. તે! હે ભવ્ય જીવે તમે સાંભળે, ૧ -- વિશેષાથ : આ ગાથામાં મંગળાચરણ, વિષય, સંબંધ, પ્રયેાજન, અને અધિકારી ગણાવેલા છે. ૧ મંગરારા—પ્રન્યરચના રૂપ ઉત્તમ કાય ની સફળતામાં કોઈપણ વિઘ્ન ન આવે.માટે હિતસ્ત્રી અને અસ્તિક શિષ્ટપુરુષાની Page #13 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ - - --- - - - - - - - - - આશા અનુસાર તપશ્ચર્યા, ગુરુ આજ્ઞા, થાન–પ્રણિધાન, સ્તુતિ, પવિત્ર મન વગરે જે જે મંગળકિયાએ અન્ય શરૂ કરતાં પ્રWકર આચાર્ય મહારાજાએ કરેલી, તે આચાર શિડ્યાને વારસામાં મળતો રહે, માટે નમિ ૨૩--એ મંગળાચરણનાં પદો પ્રથમ મૂક્યાં છે. - રજિ-દંડક પદો ઉપર શ્રી જિનેશ્વરના આગમમાં બતાવેલે વિચાર ટૂંકામાં સમજાવવાનો છે. સુંદર-gg-વિચારતેના એ પદેથી વિષય બતાવેલ છે. ૩ સવંધ—એ વિચાર પિતાના મનની કલપનાથી સમજવવાનો નથી. પરંતું જિનેશ્વર પ્રભુના શાસોમાં જે બતાવેલા છે. તેને અનુસરીને કહેવાનું છે એટલે કે આગમશાસ્ત્રો સાથે આ પ્રકરણને સંબંધ છે. તે તપુર-વિચાર પદેથી બતાવેલ છે. ૪ોલ–ભવ્ય બાળજીવોને–કમાં જ્ઞાન કરાવવું, અને સંસારી જીની વિટબણું સમજાવી, મેક્ષ માટે ઉત્સુક કરવા, મોક્ષ મેળવવાને ઉત્સુક છેને મોક્ષના ઉપાય તરીકે શ્રી જિનેશ્વર ભગવત અને તેના ઉપદેશનું શરણું લેવાને સૂચવી પરેપરાએ સ્વ અને પારને મોક્ષના નિમિત્તભૂત કરવાનું પ્રયોજન છે. આ કાળના બાળ વિસ્તારથી સમજી ન શકે. તો તેઓ શાસ્ત્રના બધાથી વંચિત રહે, શાસ્ત્રના બેધથી વંચિત રહેવાથી અધિગમ ન થાય. તે પછી સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર શી રીતે પ્રાપ્ત થઈ શકે ? માટે ટુંકામાં બે કરાવવા આ પ્રકરણની રચના જરૂરી છે. પ્રજન–૧ સંક્ષેપમાં પદાર્થ બધ કરાવ નિ–૩] ૨ પદાથ બાધ કરાવીને મોક્ષની અભિલાષા જાગ્રત કરવી. ૩ મોક્ષની અભિલાષા જાગ્રત કર્યા પછી અરિહતેનું શરણ સ્વીકરવાની ભલામણ પિતાના દાખલાથી કરવી. સરિ –કામિ. [ભગવાનની સ્તુતિ કરવી. એ પણ સમ્યફ ચારિત્ર છે. સમ્યગૂ જ્ઞાન તેજ કહેવાય કે જેના પરિણામમાં મુખ્ય ચારિત્ર હોવું જ જોઈએ.] Page #14 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકણ (૨૮ ૬ડકા) ૮ અને સમ્યજ્ઞાન ગભિ ત સમ્યક્ચારિત્ર માક્ષને ખાસ હેતુ છે. પરપરાએ પાતાને અને શ્રેતાઓને સાક્ષપ્રાપ્તિ પણ પ્રયાજન છે. • ૫ જ્ઞધિષ્ઠાના-આ ગ્રંચના અભ્યાસ, શ્રવણ અને મનન માટે ભવ્ય વેા અધિકારી છે. કેમકે તેમાંજ આ જાતના પ્રયત્નનુ વ્હેલા-માડુ પણ પર્ણિમ આવી શકે છે. પુન, મો! મા! એ પટ્ટાથી એ સૂચવાય છે. અભવ્યેાને શાસ્ત્રોપદેશ દેવાંથી, તે મેાક્ષ પ્રાપ્તિને અયાગ્ય હાવાથી, તે ઉપદેશ નિષ્ફળ જાય છે. ૬ ૬૮ની સંખ્યા આ ગાથામાં ૨૪ ચાવીશ તીથકર ભગવતાને પ્રણામરૂપ મગળાચરણ કર્યુ" છે. તે ૨૪ ચાવીશયના એક સા અભિપ્રાયવાળા સૂત્રેતને અનુસારે જ ર૪ પ્રકારના વિચારા, ૨૪ દડકા દ્વારા સમજાવતાં સમજાવતાં તે જ ૨૪ ચાવીશ તીથ કરાની સ્તુતિરૂપ આ ગ્રન્થ રચવામાં આવે છે. - ૭ xxx qz-દંડક શબ્દના અમુખ્ય અને અતિ મહત્ત્વના વારંવાર ઉપયોગમાં આવતા આગમના સૂત્રપાડા,એવા અથ થાય છે. અને તેમાંનાં વાકયો, તે દંડકપદા [સામાયિક જ વોલી] અથવા રૂ-ચન્તનીયાસ્મિન્, ન તુ: એટલે કેસિદ્ધ, બુદ્ધ, નિ`ળ, નિર્જન, નિરાકાર, અનન્ત મળ, વીય, જ્ઞાન.દરાં નવાંળે! આત્મા જેમાં કર્માદિકથી દંડાઈને અનેક પ્રકારની વિષમ-સ્થિતિ ભાગવે, તેવાં પરા પણ ૩૪ ચો. [૨૫— — અમા—મશ—હિયયન. [૪૩]] આ ગાથાની રચના ઘણી જ ખૂબીવાળી છે. માટે બહુ જ ધ્યાન આપીને સમજવી. ૨૪ દંડક પદા ૫ 3 नेरड्या असुराई पुढवाई वेन्दियादओ चैव ગમ્ યતિથિ-મનુસ્સા, વાંતર, ગોમિય, તેમાંળી રહ સંસ્કૃત અનુવાદ नैरयिका असुरादयः, पृथ्व्यादयो द्वीन्द्रियादयश्चैव । गर्भजतिर्यग्मनुष्या व्यन्तरो ज्योतिष्को वैमानिकः ॥२॥ C • Page #15 -------------------------------------------------------------------------- ________________ શાબ્દાર્થ;નિજા=નાર જિત્રતિચ ૩ણુના અસુરકુમાર વગેરે = =[ગર્ભજ મનુષ્ય પુરા પુકાય વગેરે વેરિયા =કીન્દ્રિય વગેરે ! =જાતિની કામગજ વિમાdદોમાનિક અન્વયસહિત પદાદ માયાવતું ગાચાર્ય : નાર. અયુરકુમાર, વગેરે, પૃથ્વીકાય વગેરે, કીન્દ્રિય, વગેરે. ગર્ભજ–તિર્યંચ અને મનુષ્ય. વ્યસ્તર, જ્યોતિષી અને વિમાનિક ૨. વિષાર્થ ૧ રત્નપ્રભા નારક. ૨ શર્કરપ્રભા નાક, ૩ વાલુકાપ્રભા નાયક, ૮ પંકપ્રભા નારક, ૫ ધૂમપ્રભા નારક, ૬ તમપ્રભા નારક, અને ૭ તમસ્તમપ્રભા નારક, એ પ્રમાણે સાત પૃથ્વીના ભેદને અનુસરીને ૭ પ્રકારના નારનો ૧ દંડક ગયો છે. તથા ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩વિઘુકુમાર, ૪ સુવર્ણ કુમાર ૫ અગ્નિકુમાર. ૬ કીપકુમાર. ૭ ઉદધિકુમાર, ૯ દિશિ કુમાર, ૯ વાયુમાર અને ૧૦ અનિતકુમાર એ ૧૦ પ્રકારના ભવનપતિ દેવાના ૧૦ દંડક છે. તથા પૃથ્વીકાય–અકાય–તેજસ્કાય (=અગ્નિકાય)-વાયુકાય અને વનસ્પતિકાય એ પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરોના અથવા પાંચ એકેન્દ્રિોના ૫ દંડક છે. - હન્દ્રિય–ત્રીન્દ્રિય–અને ચતુરિધ્યિ એ ત્રણ વિકેન્દ્રિયના ૩ દંડક છે. તથા ગર્ભજ તિર્યંચને ૧, ગર્ભજ મનુષ્યને ૧, ૧૬ વ્યક્તx ૧૫ પ્રકારના પરમાધાર્મિક દેવને આ અસુરકુમાર નિકાયમાં ગણવા. ૧. ચન્તરે સર્વ મળી ૧૦૫ પ્રકારના છે, તેના બદ પ્રસ્થાન્તરરથી જાણવા. - - - - - - - - Page #16 -------------------------------------------------------------------------- ________________ દડક–પ્રકરણ ૨૮ ફાર) રને ૧, ૫ નિષીને ૧. અને ૨૬ વમાનિક દેવોને ૧ દંડક મળી ૫ દંડક છે, એ સર્વ મળી ર૪ દંડક છે. પ્રશ્ન-દશ ભવનપતિના ૧૦ દંડક ગયો. તો ૧૬ વ્યક્તને, ૫તિષીઓને. ર૬ બૈમાનિકાનો અને ૭ નારકોને એકેક દંડક કેમ ગયે ? તથા સમ્મર્ણિમ જ કેમ ન ગણાવ્યા? ઉત્તર–સિદ્ધાન્તોમાં પૂર્વ પુરૂએ એ પ્રમાણે જ દંડકની ગણત્રી કરેલી હોવાથી આ ગ્રન્થમાં પણ સિદ્ધાન્તને અનુસાર દંડકની સંખ્યા રાખેલી છે. સમ્યુમિ છે તથા સંમૃષ્કિમ મનુષ્યો વિષે માત્ર પ્રસંગથી ૪૦ મી ગાથાના અર્થમાં કહીશુ. ર૪ કારેને સંક્ષિપ્ત સંગ્રહ संखित्तयरी उ इमा, सरीरमोगाहणा य संघयणा; सम्मा संठाण कमाय लेसिन्दिय दु समुग्घाया ॥३॥ दिट्ठी देसण नाणे जोगुवओगोचवाय चवण ठिई; पज्जत्ति किमाहारे, सन्नि गई आगई वेए ॥४॥ સંસ્કૃત અનુવાદ संक्षिनतग वियं शरीरमवगाहना च संहननानि । संझासंस्थानकवाय-लेश्यन्द्रियद्विसमुदघाता: ॥३॥ इष्टिदर्शन ज्ञान, योग उपयोग उपपातश्चयवन स्थिति:। पर्याभिः, किमाहार: समितिरागतिवद: ॥॥ + ૧૨ કલ્પ, ૯ ગ્રેવેયક, ૫ અનુર એ ર૬ પ્રકારના વૈમાનિક દેવ છે. ૩ કિટિબપિક દેવો-પહેલા બીજ–ત્રીન, ચોથા અને છડા ક૫ના માં, અને ૯ લોકાન્તિકને પાંચમા બ્રહ્મકપમાં ગણવા. પ્રશ્નરનાકર (સેનપ્રશ્નોગ્રંથમાં કહ્યું છે કે–– :-રાતિदण्डकमध्ये भवनाधिपानां दपएकदशकं प्रोक्तमपरेपो व्यन्तरादिकानां दण्डकपकैकाप्रोक्तस्तत्रकि कारणम् ? उत्तरः-अत्र सूचकृतां विवक्षव કમળમિતિ૮ દંડકમાં ભવનપતિઓને ૧૦ દંડક કહ્યા અને બીજા સ્તર વગેરેને એકેક દંડક કહ્યો તેનું શું કારણ? ઉત્તર–એમાં સૂત્રકારની વિવટયા (તથા પ્રકારની કહેવાની ઈચ્છા) એજ પ્રમાણ છે.” Page #17 -------------------------------------------------------------------------- ________________ દંડક–પ્રકરણ કાદા સત્તત્તાની અતિ સક્કિમ | ના દર્શન ૩=વળી નાd=રાન (૫) અજ્ઞાન(૩) મા આ લોગ સર=શરીર સવા –ઉપયોગ irror=અવગાહના વાયaઉપપાત, જન્મ સંવયન=સંઘયણ aavયવન સ્મરણ સન્ના=સંજ્ઞા રિસ્થિતિ, આયુષ્ય ટાપ–સંસ્થાન Tઝત્તિપર્યાપ્તિ સાચ=કયાય મિાદા=કિમાહાર, દિગાહાર REલેશ્યા જિ=સંજ્ઞા હું ઇન્દ્રિય ગતિ સમુurat=સમુઘાત સારું આગતિ ત્રિષ્ટિ gવેદ અન્વય સહિત પદચ્છેદ उ सखित्तयनी इमा, सरीरं ओगाहणा य संघयणा । સજા સંદાજ જાય, ના રૂઢિગ કુ મકવાણા ! રૂ दिट्ठी दसण नाणे, जाग उवओंग उववाय चयण ठिई। पजत्ति किमाहारे, सग्नि गई आगई दंग ॥४॥ ગાથાથ અતિ સંક્ષિપ્ત x સંગ્રહ આ પ્રમાણે છે–શરીરઅવગાહના-સંઘયણ- સંજ્ઞા-સંસ્થાન-કાય-લેશ્યા-ઈક્યિ બે સમુદ્યાત-ષ્ટિ-દશન-જ્ઞાન –અજ્ઞાન – વેગ-ઉપગઉપપાત-વન-સ્થિતિ–પર્યાપ્તિ-કિમાહાર–સંજ્ઞિ -ગતિઆગતિ અને વેદ, * ૨૪ દંડકમાં ઉતારવા યોગ્ય કારો ઘણાં છે. તે પણ અહિં સંક્ષિપ્ત રીતે ૨૪ દ્વારા જ ઉતાર્યા છે, તે કારણથી. અથવા આ બે ગાથાઓ વર્તમાન સમયમાં બહત્સંગ્રહણીના નામથી પ્રસિદ્ધિ પામેલ ૩૦૦ લગભગ ગાથાવાળા લધુસંગ્રહણી નામના પ્રકારની છે, તે કારણથી પણ આ પ્રકરણની વૃત્તિના કર્તા શ્રી રૂપચંદ્ર મુનિએ આ દંડક પ્રકરણનું ઝg aft નાન રાખવું હાય એમ સંભવ છે. વૃત્તિની પહેલી ગાથા Page #18 -------------------------------------------------------------------------- ________________ વિરવા :૨૮ દડકપદમાં ઉતારવા-જાણવા ગ્ય દ્વારા ર૪ ધી પણ ઘણાં છે. તે પણ અહિં અતિસંક્ષેપમાં કેવળ ૨૮ દ્વાનો જ સંગ્રહ કર્યો છે, માટે મૂળ ગાથામાં કહ્યું છે કે મા=આ (સંગ્રહણી) સંવત્ત =અતિ સંક્ષિપ્ત છે. જેથી વૃનિર્માએ આ પ્રકરણનું નામ રઘુ *નંદજી રાખ્યું છે. આહાર લય ( દારિક ૧ –શરીર કિયા { આહારક તેજસ કામણ દારિક જઘન્ય ઉકૃષ્ટ ૨–અવગાહના િિકય ઇજઘન્ય ઉત્કૃષ્ટ | ૪ સંજ્ઞા આહારક જિઘન્ય ! ૪-૬-૧૦ ઉત્કૃષ્ટ પરેમe એાઘ લેક માન માયા લાભ માહ ધર્મ મુખ ૩–સંઘયણ વજયભ નોરાચા પણ નારાય નારા અધ નારા કીલિકા દુ:ખ જાગુસા શાક प्रणय परया भक्त्या. जिनेन्द्रचरणाम्बुजम् । लघुसंग्रीटीकां. करियेऽहं मुदा वराम ॥१॥ અર્થ : –અત્યંત ભક્તિવડે થી જિનેન્દ્ર ભગવંતના ચરણકમળને નમસ્કાર કરી હું (રૂપચક્ષુનિ) હપૂર્વક આ લધુસંગ્રહણી પ્રકરણની શ્રેટ ટીકા કરીશ. જ પરંતુ આ પ્રકરણની સ્વોપરા (શ્રી ગજસારમુનિ કૃત) અવચૂરિમાં તો “આ ૨૮ તારની બે ગાથાઓ લધુસંગ્રહણી પ્રકરણમાંથી લીધેલી, એમ કહેલું છે, તેથી લધુસંગ્રહણી બીજે જ પ્રખ્ય છે. અને તે ૩૦૦ લગભગ ગાથાવાળી બહુસંગ્રહણી છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ { 4 વેદના પ–સંસ્થાન ચતુરસ ન્યગ્રોધ પરિમંડળ સાદિ વામન મરણ તેજસ આહારક કેવલી ૬-ક્ષાય. કોઇ માન માયા ભિવ્યા મિશ્ર સમ્યફ લાભ ટુ-લેયા લાલ પોત તે પદ્મ 'દ્માણ દર્શન ચક્ષુ અચઃ અવધિ કેવલ | મતિ શ્રત સ્પશની અવધિ અભ્ય રેસન મન:પર્યાય કેવળ ચ : +જ્ઞાન મતિઅજ્ઞાન શ્રિોત્ર મૃતઅજ્ઞાન વિર્ભાગજ્ઞાન સ્પશન! બાહ્ય રસન | | મન સત્ય નિવૃ- ' બ્રાણ | ૪ અસત્ય ત્તિ ચક્ષઃ સન્યાસત્ય ૫ શ્રેત્ર અસત્યઅમૃષા સ્મશન વગ વચન અસત્ય રિસન ! ! ૪ સયાસત્ય ધાણ અસત્યઅષા દારિક શ્રેત્ર ક્રિયા સ્પર્શન આહારક રસન દારિક મિશ્ર ધાણ ક્યિ મિશ્ર આહારકસિ 'ચાર તિજમાર્મણ 11 -દ િ મા Page #20 -------------------------------------------------------------------------- ________________ દંડક–પ્રકરણ (૨૪ દ્વાર) - - કા | મન ઈ મતિજ્ઞાન { આહાર [ સા શ્રુત જ્ઞાન અવધિજ્ઞાન ૧૯-પર્યાપ્ત ઇન્દ્રિય મતિઅજ્ઞાન ! શ્વાસેવાસ ૧પ-ઉપગ | મુતઅજ્ઞાન | ભાષા વિસંગ જ્ઞાન મન:પર્યાય કેવળજ્ઞાન ૨૦-કિમ ! ત્રણ દિશાના ૨ ચારે દિશાનો 13 પાંચદિશાને 3૪ : દિશાનો ૪ [ અવધિદર્શન | કેવળ દર્શન | રા–સંજ્ઞા હેતુવાદ પશિકી દીઘકાલિકી | એક સમયમાં કેટલા? દષ્ટિવાદાપદેશિકી ૧૬-ઉપપાન કેટલે વખત નહી ? ર-ગતિ ક્યા દડકમાંથી | નિરા ચક્ષુ દાન કાર ! અચકુંદન ત્રી | એક સમયમાં કેટલા? ૧૭-વન ૨૩-આગતિ થકમાંથી કેટલો વખત નહી ? આવે ? જઘન્ય ૧૮-સ્થિતિ ' ઉત્કૃષ્ટ - ૩ નપુસક ૨૫–અલ્પ બહુવ (પ્રાસંગિક) ઉપયોગી વ્યાખ્યાઓ ૧ શરીર શરીર, દેહ, કયા વગેરે પર્યાય નામ છે. શરીરને શબ્દાર્થ નાશવંત થાય છે. જ્ઞાતિ , સત્ર શરણુ શરીર પાંચ છે. દારિક, ક્રિય, આહારક, તેજસ, કર્મણિ, ૧ દારિક-ઉદારતે દારિક જ્ઞ. ઉદાર એટલે વિશાળ, ૧ વિશાળ -–દેવો અને નાર સિવાય તમામ ને હોય છે. તે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દંડ-પ્રકરણ ( ૨૮ દ્વાર ) ઉદારદ્ગુણ, ઉત્તમ, સ્થૂલ ઉંચુ. વૈશિયાર વિક્રિયાવાળુ તે ય. વિજયા એટલે જુદી જુદી ક્રિયા અથવા વિશિષ્ટ=+ અદ્ભુત ક્રિયા, આ શરીર ઔદારિક કરતાં કઇકવધારે સુક્ષ્મ પુદગલ વ ણામાંથી રચાય છે. તેનું અધાર્ણ સ્વાભાવિક રીતે અધાય છે, પરંતુ ઔદારિકની પેઠે તેમાં સાત ધાતુને! ક્રમ નથી હોતા, શરીર તીય કર ભગવ તા, ચક્રવાત, ગધરા, કેવળી મહારા^, વાસુદેવા, બળદેવા, પ્રતિવાસુદેવા, નારદા, સ્ટ્રો, વગેરે મહાપુરુષાને પણ હાવાને વિશાળ ગુણ ધરાવે છે. ૧ ઉદારદ્ગુણમાલ અને અનન્ત લધિએ પણ આ સરીર મારફત જ મેળવી શકાય છે. ૨ ઉત્તમ-અન્ન ચાર શરીરે કરતાં આ શરીર ઉત્તમ બાંધે, શરીરની સુંદરતા અને કાન્તિ (તી કરાની અપેક્ષાએ) ધારણ કરી શકે છે. ૩ સ્થૂલ—આઠ ટ્ઠણ યોગ્ય વર્ગણામાંની ઔદારિક શરીરપણે ચંદ્રણ કરવા યાગ્ય વામાં પુદ્ગલ પરમાણુએ ચેડા હોય છે. પરંતુ તેના પરિણામ સ્થૂલ હોય છે. એવી સ્થૂલ વાનું બનેલુ હાવાથી સ્થૂલ. ૪ ઉંચુ-માટુ —બીજા શરીરોની સ્વાભાવિક ઊંચાઈ કરતાં ઔદાદરક શરીરની ઉંચાઈ સૌથી વધારે છે. એટલે કે દાર યેાજનથી પણ કંઈક અધિક ઉંચાઈ છે. * જુદી જુદી ક્રિયાએ——નાનું થઈ મેટું થાય, મેરુ થઈ નાનુ ચાય, એક અતેક, ભૂચર, ખેંચર, ભારે, લ, અનેક ફેરફારવાળું થઈ શકે છે. દૃશ્ય, અદૃશ્ય, વગેરે + અદ્ભુત—લાખ તેજનથી પણ કાંઈક અધિક્તા સુધી મોટુ થઈ શકે છે. તેમજ દેવાના સૌન્દર્યની અપેક્ષાએ અદ્ભુત છે. આ શરીર દેવા તથા નારષ્ટ્રીને ભવપ્રયિક હેાય છે, અને લાંખ્ય વાળા પંચેન્દ્રિય તિય ચ-મનુષ્યા અને માદર પર્યાપ્ત વાયુકાયને લબ્ધિપ્રત્યયિક હાય છે. લબ્ધિ પ્રત્યયિક એ પ્રકારનું છે તપશ્ચર્યાદિકથી મુનિને ઢાય તે, ગુણપ્રત્યયિક, અને વાયુકાય, ચક્રવ્રુતિ અને વાસુદેવ વગેરેને તપશ્ચર્યાદિક વિનાજ કા પ્રસંગે બનાવી શકવાની શક્તિથી હાય, તે લબ્ધિ પ્રત્યયિક કહેવાય છે. દિગમ્બરે આને પણ ભવપ્રત્યયિક કહે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ દંડ-પ્રકરણ (૨૮ દ્વાર) ૧૫ ३ आहारक -આમ પધિ વગેરે લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિમહાત્માજ ખાસ કરીને આહારકવગણાના પુદ્દગલાનું આહરણ-ત્રણ કરીને મનાવે છે. માટે-તેનુ નામ આહારકુ શરીર કહેવાય છે. આ શરીરની રચના કરવાનું પ્રયા જન એ હાય છે કે-તે પૂર્વે ધર પુરુષોને કે!ઇ પણ જાતને સંશય પડે, ત્યારે શરીર બનાવીને દુર કે નજીક વિચરતા કેવળી ભગવા કે તીર્થંકર ભગવંતા પાસે એકલવા, તથા તીર્થંકર ભગવાની સમવસરણાદિક ઋદ્ધિ જોવા. એક હાથ જેવડું [મૂડી વાળેલા એક હાથનુ], વૈક્રિય શરીર કરતાં અતિશય દીષ્યમાન શરીર બનાવી માર્કો છે. ત્યાંજ વાદિક કરી પાછુ આવી આત્મપ્રદેશે। મૂળ ઔદારિક શરીરમાં દાખલથતાં તુરતજ વેરાઇ જાય છે. આ શરીર વખતે ઉત્તરક્રિય શરીરની જેમ મૂળ અને બનાવેલા અને ય શરીર વચ્ચે આત્મપ્રદેશોની લાંખી શ્રેણી થાય છે. આ શરીરની વણા વૈક્રિયશરીરની વણા કરતાં સૂક્ષ્મ અને તેજસ્વી હેાય છે. આ શરીર આખા સંસારચક્રમ ૪ વાર્જ કરી શકાય છે. ૩ તૈલસ શ—રોજર્ વગણાના પુદ્ગલેામાંથી આ શરીર રચાય છે. શરીરમાં અને જઠરમાં જે ગરમી જણાય છે, તે આ શરીરની છે. તપશ્ચર્યાં વગેરેથી આ શરીરને એવું તૈયાર કરી શકાય છે કે—જેથી બીજાને ક્રોધથી શાપઆપી ખાળી શકાય છે, અથવા અનુગ્રહબુદ્ધિથી ખીન્ન ખળતા પદાર્થાને ઠંડક આપી મુઝાવી પણ દઇ શકાય છે. તે વખતે તેનું નામ તેજોલેશ્યાની લબ્ધિ અને શીતલેશ્યાની લબ્ધિ કહેવાય છે. આ શરીર કામણ શરીર સાથે અનાદિકાળના સંબધ ધરાવે છે, અને આહારક શરીરની વગણા કરતાં આ રારીની આમી ધિ એટલે શરીરમાં કે તેના કોઈપણ અવયવમાં એવી લબ્ધિ ઉત્પન્ન થાય છે કે જેના સ્પર્શ માત્રથી જ સર્વે ગા નાશ પામે છે. + આ લબ્ધિઓ વિના તથા ચૌદ પૂર્વધર વિના આહારક લબ્ધિ હૈતી નથી. Page #23 -------------------------------------------------------------------------- ________________ વગણામાં પરમાણમાં વધારે હોય છે. છતાં પરિણામ તેના કરતાં સૂક્ષ્મ હોય છે. છે –જીવ દરેક સમયે કામણ વગણના પુદગલે ગ્રહણ કરી આત્મા સાથે તે જ વખતે બાંધે છે. તેનું નામ કર્મબંધ કહેવાય છે. આવી રીતે તેજસ વણા કરતાં અત્યંત સૂક્ષ્મ કામણ વર્ગણાના આત્મા વડે ગ્રહણ કરાતા પુદ્ગલેના એક જાતના સમૂહની એક જાતની આઠેય કમપણે વહેચણી થઇ શકે એવી ગોઠવણી થાય છે કે જેને કાશ્મણ શરીર કહેવાય છે. ૨ અવગાહના અવગાહના એટલે લંબાઈ, ઉંચાઇ, તે ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અને જઘન્ય (ઓછામાં ઓછી) એમ બે પ્રકારે છે, તે મૂળ શરીરની અને ઉત્તર શરીરની પણ હોય છે. ૩ સંઘયણ. સંઘયણ હાડકાનો બાંધો. સંઘથUામનિરો તે છ હાય છે. વજાભ નારાચ. ૨ અપભનારા. ૩ નારાચ. ૪ અધ નારાચ. ૫ કીલિકા. ૬ સેવા છેવટુ. ૧ વઋષભ નારાય-વજaખીલો: ભરપાટા, નારાચ= બનેય બાજુ મર્કટબંધ એટલે વાંદરાને તેનું માંકડ (બન્યું વાંદરૂ) બરાબર વળગી રહે છે. તેના જેવા બાંધે તે મર્કટબંધ. એટલે કે મટિબંધ ઉપર પાટા વીટી, તેના ઉપર આરપાર ખીલ આ શરીર આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલું છે. ભવ્યને મોક્ષમાં જતાં સુધી અને અભિવ્યને અનંતકાળ પર્યત રથે રહે છે. આ શરીર જ્યાં સુધી હોય ત્યાં સુધી કર્મબંધ થાય અને ઉપરનાં ચારેય શરીરે ધારણ કરવાં પડે છે. આ શરીર ક્યાંય રેકાતું નથી. એટલે કે તે પ્રતિઘાત રહિત છે. તેમજ કેને રોકતું પણ નથી. આ શરીર સીધી રીતે ધર્મઅધર્મ-કર્મબંધ-ટર્મનિર્જર, સુખ, દુઃખ, હિંસા વગેરે કાંઈ કરી શતું નથી. પરભવમાં જીવની સાથે જન્મ, કામ એ બે શરીર સાથે હોય છે, અને ઉત્પન્ન થતાંની સાથે જ એ બે શરીરોની મદદથી પ્રથમ સમયે જીવ આવાર ગ્રહણ કરે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ દેડક-પ્રકરણ (૨૪ ટાર) મારીએ, અને જેવી મજબૂતી થાય, તેના જે મજબૂત હાડકાનો બાંધો-તે વજઋષભનારા સંઘયણ. ર ભિનારાચ-વજઃખીલી વિના] મર્કટબંધ ઉપર પાટે હોય એવી મજબૂતીવાળે હાડકાનો બાંધો. ૩ રાવ-માત્ર મર્કટબંધની મજબૂતી જેવી મજબૂતીવાળે હાડકાન બાંધે, ૮ અ નારાજ-અરધા મર્કટબંધની મજબૂતી જેવી મજબૂતીવાળે હાડકાનો બધો. ૫ દાદા-મટબંધ વગરના બે સાંધા ઉપર આપાર ખીલે ઘાલેલો હોય. તેના જેવી મજબૂતી જે મજબૂત બાંધો, છેતસ્કૃષ્ટ અથવા સેવાર્ત-સંધિસ્થાને સામસામા આવેલ છે છેડા ખાંડણીમાં રાખેલા મુશળની પેઠે એક છેડાની બેભાણમાં બીજા છેડાને બેઠે ભાગ સહેજ ઉતરીને-સ્પશીને રહેલ હોય છે, માટે છે : (=અસ્થિના બે છેડા વડે સ્પર્શેલ) સંઘયણ કહેવાય છે. અથવા જે સાંધા તેલાદિકના મનરૂપી સેવાથી માત્ર એટલે પીડાયા છતાંજ (એટલે મનાદિકથીજ) દઢ રહે છે. તેથી વાર્તા કહેવાય છે. તથા આત્તિ અથવા વૃત્ત (છેદ એટલે અસ્થિના પવન્ત ભાગ. તે વડે વૃત્ત-વર્તનારૂં તે) એવાં પણ નામ છે. ૪ સંજ્ઞા ૪-૬-૧૦-૧૬ સંar | જીવની ચેતના જેથી જાણી શકાય. તે સંજ્ઞા-ચતના. તે બે પ્રકારની છે. મતિજ્ઞાન આદિ ૮ જ્ઞાન. તે જ્ઞાનસંજ્ઞા, અને મેહનીય આદિ કર્મના ઉદયથી અથવા થોપશમથી ઉત્પન્ન થએલ. તે નમવર્નસ ૪-૬-૧૦ અને ૧૬ પ્રકારની છે. તે આ પ્રમાણ એ પ્રમાણે ખાંડણીમાં મુશળવત્ પશ ને રહેલ હોવાથી જ હાડને તાણુતાં અથવા પડી જતાં બાભણમાંથી નિકળી આવેલા હાડને “હાડ કતરી ગયું” એમ કહેવામાં આવે છે. સિદ્ધાતોમાં અનુવાવસના માટે સંજ્ઞા એટલે મનીષ અર્થ કર્યો છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ દડ-પ્રકરણ સંજ્ઞાઓ કયા કમના ઉદયથી ? ૧ આરા-ખાવાની ઈચ્છા અશાતા વેદનીયના ઉદયથી . ૨ મા-બીક ભય મેહનીયના ઉદયથી ક મૈથુન-વિષયસેવનની ઇચ્છા વેદ શાહનીયના ઉદયથી ૪ પરગ્રહ-સંગ્રહની ઇચ્છા લોભ મોહનીયના ઉદયથી ૫ ગોચરંજ્ઞા- ૧ પૂર્વસંસ્કાર મતિ જ્ઞાનાવરણીયના તથા ૨ મોઘમ-મુંગું ૩ સામાન્ય દર્શનાવરણીયના ક્ષયોપશમથી શબ્દ-અર્થનું ભાન ૮ ( દશનોપયોગ ) છોકરંજ્ઞા-૧ લોકવ્યવહારને અનુસરવાની વૃત્તિ ૨ શબ્દઅર્થનું વિશેષજ્ઞાન ૩ ( જ્ઞાનોપગ ) ૭-૮-૯-૧૦ શોધ, માન, માવા, लोभ પાયમહનીયના ઉદયથી ૧૧ મો-મમત્વ મહનીયના ઉદયથી ૧ર ધમ-ધમ કરવાની વૃત્તિ મોહનીયના લયાદિથી ૧૩ નુ-સુખની-આનંદની રિત મોહનીયના ઉદયથી લાગણી ૧૪ -દુ:ખની લાગણું અરતિમોહનીયના ઉદયથી ૧૫ ગુના-કંટાળાની લાગણી જગસા મેહનીયના ઉદયથી ૧૬ શા-દિલગીરીની લાગણી શોકમેહનીયના ઉદયથી જીવ જે સંજ્ઞિ અથવા અસંજ્ઞિ કહેવાય છે. તે આ અનુભવસંસાથી નહિં પણ આગળ કહેવાતી દીર્ઘકાલિકી આદિ સંજ્ઞાઓથી છે. ૧ વેલડીઓ સપાટ જમીન છોડી ભાત, વૃક્ષ અથવા વંટી દત્યાદિ ઉપર ચડે છે, તે (અથવા બાળક જન્મતાં જ સ્તનપાન કરે છે) ઈત્યાદિ કવોલંક્ષા છે. ૨ કૃતરા યક્ષ છે, કૃતર મને દેખે છે. બ્રાહ્મણો દેવ છે, કાગડા ઋષિ અથવા પૂર્વજ છે, મયૂરીને મોરની પાંખના વાયુથી અથવા મોરનાં આંસુ ચાટવાથી ગર્ભ રહે છે. કર્ણ કાનમાંથી થયો, અગત્ય ઋષિ સદ્ધ પી ગયા. ઈત્યાદિ અનેક લૌકિક કલ્પનાઓ તે સંજ્ઞા Page #26 -------------------------------------------------------------------------- ________________ દંડક–પ્રકરણ ( ૨૮ દ્વાર ) ૧૮ તથા આ સંજ્ઞાઓમાંથી દેવને મુખ્યત્વે પરિગ્રસંશા અને લેભસંજ્ઞા છે. નારકને ભયસંજ્ઞા તથા ફોધસંજ્ઞા છે. તિર્યંચાને આહાર તથા માયા સંજ્ઞા અને મનુષ્યોને મુખ્યત્વે મેથુન સંજ્ઞા અને માનસંજ્ઞા છે. ૫. સંસ્થાન સામુદ્રિક શાસ્ત્રમાં કહેવા પ્રમાણ યુક્ત અથવા પ્રમાણ રહિત થયેલે શરીરને જે આકાર તે સ્થાન, તે ૬ પ્રકારનાં છે, તે આ પ્રમાણે ૧ સમતુરત્ર કથાન-શરીરના સર્વ અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રમાણસર હોય, તે સમચતુરન્સ સંસ્થાન કહેવાય. ગર્ભજ મનુષ્યને અંગે વિચારીએ તો પર્યકાસને (પદ્માસન વાળી) બેઠેલા મનુષ્યના ડાબા ઢીચણથી જમણે ખભે. જમણા ઢીંચણથી ડાબે ખભે. ડાબા ઢીંચણથી જમણે ઢીંચણ. અને પર્યકાસનના મધ્ય ભાગથી નાસિકાનો અગ્રભાગ. એ ચારેય માપમાં સરખાં હોય તે સિમ=સરખાં ચતુ:=(બે ખભા બે ઢીંચણ રૂપ) ૪-ચાર. ૩ બાજુ અથવા ખુણાવાળું] સમચતુર સંસ્થાન કહેવાય. ૧. પુરુષ ના અંગુલથી ૧૦૮ અંગુલ ઉંચે હય, તેમાં પણ ગુફ (એડી ઉપરનો ટેકાનો ભાગ) ૪ અંગુલ, જધા (એડીથી ઉપર અને ગુદાથી નીચેને દીર્ધ ભાગ) ૨૪ અંગુલ, જાનુ (ગુડાનો દેકા) અંગુલ, સાથલ ૨૪ અંગુલ, બસ્તિ (કુલાનો ભાગ) ૧૨ અંગુલ, ઉદર ઉર અંગુલ, છાતી ૧૨ અંગુલ, ગ્રીવા (ક-છોક) ૪ અંગુલ અને મુખ ૧૨ અંગુલ, એ રીતે ૧૦૮ અંગુની ઉચાઈ ગણવી. તથા પગતલિયું અંગુઠા સહિત ૧૪ અંગુલ દીધું, અને ૬ અંગુલ વિસ્તૃત, કેડની લંબાઇ ૧૮ અંગુલ, છાનીને વિસ્તાર ૨૪ અંગુલ, અંગુલિ સહ હાથની લંબાઈ ૪૬ અંગુલ, મસ્તકની લંબાઈ ૩૨ અંગુલ, જધાને પરિધિ ૧૮ અંગુલ, જાનુનો પરિધિ ૨૧ અંગુલ, સાથળનો પરિધિ ૩૨ અંગુલ, નાભિ ની ચને પરિધિ ૪ અંગુલ, છાતી અને પીઠ બે મળીને પરિધિ પદ અંગુલ તથા ગ્રીવાનો પરિધિ ૨૪ અંગુલ ઈત્યાદિ રીતે અંગે પાંગનાં બીજાં પણ નાનાં નાનાં પ્રમાણ અનેક છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ જશોધ gનિંદ- ચોધ એટલે વડવૃક્ષની પેઠે ઘરમાં એટલે ચારે તરફ ઉપરથી મંડલાકર અર્થાત) નાભિથી ઉપરના અવસ્થા પ્રમાણયુક્ત હોય અને નાભિથી નીચના અો (વડના થડની પેઠે) પ્રમાણ રહિત હોય. તે ન્યગ્રોધ સંસ્થાન કહેવાય. ૩ સાર-પગના તળીયા ઉપરથી નાભિ સુધીન=કાર એટલે શરીરને પહેલા અર્ધભાગ પ્રમાણયુક્ત હોય અને ઉપરનો અર્ધભાગ પ્રમાણ રહિત હોય તે સાર સંસ્થાન. આ સંસ્થાનને કેટલાક ગ્રંથકારે સારી (=શાલ્મલીવૃક્ષના આકારવાળું) પણ કહે છે. ૪ વામન-મસ્તક-વા-હાથ અને પગ એ ૪ અવયવ પ્રમાણયુકત હોય, અને શેપ (પી. ઉદર અને છાતી) અવયવો પ્રમાણરહિત હોય. તે વામન સંસ્થાન. - પ કુર–વા મનથી વિપરીત (એટલે મસ્તક આદિ ૪ અવયવ પ્રમાણ રહિત હોય. અને પીઠ વગેરે શેપ અવયવો પ્રમાણયુક્ત) હોય તે જ સંસ્થાન. ૬ દુદ ત્રાય: સર્વ અવયવો પ્રમાણ રહિત હોય તે હુડક સંસ્થાન, દિ કષાય-૪ કપાય એટલે મલિનતા. કર્મબંધનું મુખ્ય કારણ કપાયરૂપી આત્માની વિભાવિક મલિનતા છે. અને કર્મો સંસારનું કારણ છે. તેથી ને એટલે કર્મનો કે સંસારનો. માય એટલે લાભ અપાવનાર. તે કષાય, તે કોધ-માન-માયા-લોભ એ ૪ પ્રકારના પ્રસિદ્ધ છે. ૭, લેરયાકેટલાક માણસા કેટલી વાર ઘણા કોળી હોય છે, કાઇક કપટી હોય છે. કોઇક લેભ કરે છે. કેદક અભિમાન કરે છે. વોર લાગી અમુક અમુક નિમિત્તાથી ઉપન્ન થાય છે. તેનું નામ તે પાય કહેવાય છે. છતાં પ્રાણી માત્રના સ્વભાવનું જન્મથી એક જાતનું બંધારણ બંધાયેલું હોય છે. એટલે કે પ્રસંગ આવતાં પ્રાણીએ કયા કરે છે. પરંતુ જન્મથીજ અમુક જાતને સ્વભાવ હોય જ છે. જેમકે કોઈ પ્રાણી શાંત–63. ઉગ્ર-આકા, ઘાતકી કેર, દયાળ. ધીમા. ઉતાવળે હોય છે. આ સ્વભાવના બંધારણને લેથા કહે છે, Page #28 -------------------------------------------------------------------------- ________________ ૬ડ-પ્રફણું (૨૮ દ્વાર કર્મગ્રથના અભિપ્રાયથી આ કૅમાં અને તેના પેટા બદા પાડયા છે. તેમાં લેશ્વાના કર્યાં અને તેના વિપાકા બતાવ્યા નથી. તેા લેવા એ શેા પદાર્થ છે ? એ પુદ્ગલની અસરે છે ? કે જીવાત્માની અસર છે ? એ ખાસ શ કા થાય તેમ છે. ત્યારે, લેગ્યા એ ‘લૌકિક વ્યવહાર ઉપરી કરવામાં આવેલુ લાગણીઓનું પૃથક્કરણ છે. અને કાયા, એ કબ્રન્થાનની દૃષ્ટિથી કરવામાં આવેલું પૃથક્કરણ છે. એટલે કે લેશ્યા એ એક જાતના કપાયા જ છે. કપાયામાં તેનો સમાવેશ છે. અને માયા પણ એક જાતની લેગ્યાએ છે. એટલે હું-કાયાના કર્મપુદ્ગલામાં ભળેલા કાળા વગેરે ર્ગના જે કર્મ પુદ્ગલેા. તે દ્રવ્ય લેફ્યા છે. અને તે દ્રવ્યલેશ્યાથી ઉત્પન્ન થતા પ્રાણીઓના સ્વભાવે. તે ભાવ લેફ્યા છે. [લેશ્યાને કષાયાન્તર્ગત ગણીએ તો ૧૧ મે થી ૧૩ મા ગુણઠાણા સુધી શુદ્ધ આત્મભાવને ઉપચારથી જીલલેયા ગણી શકાય. અથવા શાસ્ત્રમાં ત્રણ ચોગમાં પણ લેશ્યાના પુદ્ગલાને અન્તગત ગણ્યા છે. તે ૧૩ ના ગુણઠાણા સુધી ચાંગા હોવાથી એ અપેક્ષાએ પણ ત્યાં સુધી લેગ્યા છે.] લેશ્યાઆ દ્રવ્યલેયાનાનાં નામ વ ગધ સ ભાવલેશ્યાનીસ્પેશ લાગણી કૃષ્ણ, અતિકાળેા અતિદુર્ગથી અતિકડવા અતિકાર અતિકર નીલ, આછે.કાળે આછાદુગ થી આકડવા એછાકટાર કાંઈક ܐ આશ કર અલ્પકડવા અલ્પકાર અલ્પર કાપાત. ભરો ભૂરા અપદુર્ગ ધી ૧ જૈનશાસ્ત્રમાં આવી રીતે ઘણા કારણો જેવામાં આવે છે. જેમ ક-સના, એ એક બતના મતિજ્ઞાનના ૮ પ્રકારો છે. પરંતુ મતિ-શ્રુત વગેરે જ્ઞાન અને લાગણીએ વિષેના શાસ્ત્રીય પદ્ધતિસરના જ્ઞાનના અભાવવાળા અભ્યાસીતે પ્રાણએ!માં જણાતી એ ચેતનાશક્તિએ વિષે કધી રીતે સમવી શકાય ? ત્યારે ચાર-દેશ-અને સાળ સદાઓના ભેદથી એ વાત સમનવેલી છે. અને શાસ્ત્ર પદ્ધતિથી દ્રણકારી કર્મગ્રન્થમાંના સિદ્ધાંતથી સમજતાં એ બધું આવી જ વાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ તેજે. લાલ કાંઈક સુગંધી કાંઇક મીઠે કાંઈક કાંઈક શાંત સુંવાળે પદ્મ. ખુલતા પીળે સુગંધી મીઠા સુંવાળા શાંત શુકલ. અતિસફેદ અતિ સુગંધી અતિ અતિસું- અતિ શાંત મીઠે વાળ એટલે કે-ત્રણ અશુભ અને ત્રણ શુભ લેયાઓ હોય છે. દમ અગી ગુણસ્થાનક સિવાયના બીજા કેદ પણ ગુણસ્થાનકે વર્તનાર મનુષ્યોને તથા પાંચમા ગુણસ્થાનક સુધીના તિર્યંચાને ઉપરની સંભવતી કઈને કઈ લેશ્યા અન્તર્મદૂતે અંતર્મુહૂર્ત ફરતી હોય છે. તેમજ દેવતા-નારકીની લેયા પાછલા ભવમાં અગાઉ અને આગામિ ભવમાં અત્તમુદ્દત સુધી સાથે હોય છે, વેશ્યાની લાગણીઓ સમજવાને જાંબુ ખાવાની ઈછાવાળા છ ભૂખ્યા માણસો અને છ ધાડ પાડનારાઓના દષ્ટાંત બહુ ઉપયોગી છે. ૮ ઇન્દ્રિ -૫ કોઈ પણ પ્રાણુમાં રહેલા આત્માની શૈતન્યશક્તિ ધસ્થ જીવો ઇન્દ્રિ દ્વારા જ જાણી શકે છે. માટે ઇન્દ્ર એ આત્માને ઓળખવાની નિશાની છે, તે ઉપરથી ઇન્દ્રિય શબ્દને-ઇન્દ્ર એટલે આત્મા અને તેને ય પ્રત્યય તેના ચિફ અર્થમાં લાગીને ઇન્દ્રિય શબ્દ બનેલ છે. તેથી ઈન્દ્રિય એટલે આત્માનું ચિહ્ન એવા શબ્દાર્થ થાય છે. ૧ દરેક જીવતા શરીરમાં-63. ઉન વગેરે ૮ પ્રકારના સ્પર્શી ૧.જાંબુ ખાનારાના છ અભિપ્રાયો ! ૨, ધાડ પાડનારાના છ અભિપ્રાય ૧ ઝાડને મૂળથી ઉખેડી નાંખીએ. || ૧ માસ અને ટોરો બધાંને કાપી નાંખે ૨ ના, મોટી મોટી ડાળીઓ તોડીએ. ૨ ના, માત્ર માણસોનેજ કાપે. ૩ ના, નાની ડાળીઓ તોડીએ. ૩ ને સ્ત્રીઓને તે ન જ મારવી નહીં. ૪ ના. રાધારી સિવાય બધા પુરુષને પણ ૪ ના, બૂના લુમખા નીચે પાડીએ. ૫ ના. હામે થનારાજ શત્રધારીઓને પ ના, માત્ર બે જ નીચે પાડીએ. માવા. કે ના, માત્ર નીચે પડેલાંજ ખાઈએ. ! ૬ ના. કોઈને માર્યા વિના માત્ર ધન - હાલ લુંટીને ચાલ્યા જવું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ઓળખવાને સ્પર્શનેન્દ્રિય તો હોય છે. શરીરમાં એ ઇન્દ્રિય અંદર અને બહાર બધે ય અમ આકારથી ફરી વળેલ હોય છે. શરીર ઉપરની ચામડી વગેરેમાં તે ફેલાયેલ છે. એટલે તેનો બાહ્ય આકાર કેઇપણ જાતનો જણાતું નથી. તો પણ વ્યવહારથી બાહ્ય ચામડીને લાકમાં સ્પશનેન્દ્રિય કહે છે. શરીરની અંદરનો કે બહારનો કોઈપણ ભાગ એ ઈન્દ્રિય વિના ખાલી નથી એટલે કે-શરીરના અંદરના જઠર, હૃદય વગેરે કઈપણ અવયવ ઉપર ઉનું પાણી રેડીએ, તો તેને ઉણતા જણાયા વિના નહીં રહે. ૨ એન્દ્રિય સિવાયના અને મધુર, તીખો, કડે વગેરે રસે ચાખવાને રસનેન્દ્રિય પણ હોય છે. સામાન્ય રીતે પ્રાણીઓના મોઢામાં જણાતી જીભ રસનેન્દ્રિય-કહેવાય છે. ૩ એકેન્દ્રિય, બેઈન્દ્રિય સિવાયના જીવોને સુગન્ધ, દુગધ સુંઘવાને ધ્રાણેન્દ્રિય પણ હોય છે. સામાન્ય રીતે નાકને ધ્રાણેન્દ્રિય કહેવામાં આવે છે. ૪ એકેન્દ્રિય. બેઈન્ડિય. અને તે ઈન્દ્રિય સિવાયના પ્રાણીઓને શ્વેત, રકન. પીત, વગેરે વોં-ગે જવાને ચક્ષુરિન્દ્રિય પણ હોય છે. સામાન્ય રીતે આંખને ચક્ષુરિન્દ્રિય કહેવામાં આવે છે, ૫ એન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિદ્રિય સિવાયના પ્રાણીઓને શબ્દ-ધ્વનિ સાંભળવાને શ્રોત્રેન્દ્રિય વધારે હોય છે, સામાન્ય રીતે કાનને શ્રોત્રેન્દ્રિય કહેવામાં આવે છે. ઈન્દ્રિયોને ઉપયોગ આપણને એમ લાગે છે કે--આપણાં આંખ, કાન, નાક, જીભ અને ચામડી આપણને દેખાડે છે, સંભળાવે છે, સુંઘાડે છે. ચખાડે છે અને સ્પર્શને અનુભવ કરાવે છે, પરંતુ કેવળ એમ થતું નથી. દાખલા તરીકે--બે આંધળા માણસની જીભના ટેરવા ઉપર ધોળી ચળકતી જુદી જુદી જાતની બે કણીઓ મૂકીશું, તો એક કહેશે કે “આ ગળી છે. અને બીજે કહેશે કે- “આ ખાટી છે.” કેમકે પહેલી કણી સાકરની હતી, અને બીજી કણી ફટકડીની હતી, તો એ ગળપણ અને ખટાશ નક્કી કરી આપનાર કોણ ? ત્યારે તમે કહેશે જ, કે--જીભ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દેડક--પ્રકરણ પરંતુ કેવળ એમ નથી. જીભને બદલે જે કણી નાકમાં મૂકી હેત તો આ ગળી છે. એમ તો તે ન જ કહી શકત. એટલે જીભ જે કે ગંધની પરીક્ષા કરી શકતી નથી. પણ સ્વાદ ઓળખવામાં તો ઉપયોગી છે જ. તેના વિના ચાદ જણાય જ નહીં. પણ જીભ કાંઈ એકલી એ કામ આપી શકતી નથી. જીભની અંદર અલ્લાની ધાર જેવો સૂમ જ્ઞાનતંતુને આકાર છે. તેની સાથે જીભ ઉપર મૂકાયેલી સાકરેને સંબંધ થાય છે, તે જ વખતે ગળે રસ જાણવાની આત્મામાં રહેલી જ્ઞાનશક્તિ જાગ્રત થઈને તરત તેને જાણી લઈને બીજી જ્ઞાનશક્તિને લીધે મનમાં નિશ્ચય થાય છે કે આ ગ રસ છે. દ્રવ્ય અને ભાવ ઈન્દ્રિ હવે આમાં–મુખ્ય બે કામ થયાં. શરીરનું અને આત્માનું, જીભ અને તેની અંદરનો સમ આકારનો અવયવ એ બંનેય શરીરના તમાંથી બનેલ છે, અને તેને લીધે આમાનો જે જ્ઞાનગુણ જાગી ઉઠે છે. એ આત્માનું જ્ઞાન તત્તવ છે. ગો જાણવાને જ્ઞાનશક્તિ તો આત્મામાં હોય છે, પરંતુ તે નિમિત્ત મળતાં જાગી ઉઠે છે. અને પછી બરાબર વસ્તુનું સ્વરૂપ જાણું લઈ. મનથી નક્કી કરે છે, તે પણ એક જાતના જ્ઞાનગુણની જાગૃતિ છે. આમાં જીભ અને તેની અંદરના અવયવ એ નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે. તેમાં પોતાનો જ વિષય જાણવાની જે અમૂક શક્તિ છે. તેને ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય કહે છે. હવે નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિયમાં જીવને બાહ્ય અવયવ ધ નિવૃત્તિ બેન્દ્રિય કહેવાય છે. અને અંદરનો અવયવ-અભ્યન્તર નિવૃત્તિ બેન્દ્રિય રૂપે ઉત્પન્ન થયેલ છે. અને કામમાં આવતી વિષય જાણવાની શકિતને ઉપકરણ એટલા માટે કહેવાય છે કે તે શક્તિથી એ બાહ્ય અને અત્યાર અવયવો પણ વસ્તુ જાણવા સમર્થ થઈ શકે છે. હવે આત્મામાં રહેલી જ્ઞાનશક્તિ અને તેની જાગૃતિને ભાવેન્દ્રિય કહેવાય છે. તે જિન્દ્રિય મતિજ્ઞાનાવરણીયકર્મનો Page #32 -------------------------------------------------------------------------- ________________ ક્ષયાપશન કહેવાય છે. અને તે એક જાતની શક્તિરૂપે હાવાથી તેનું નામ લખ્યું ભાવેન્દ્રિય કહેવાય છે. લબ્ધિ એટલે શક્તિ. શક્તિ આત્મામાં હોવા છતાં જ્યાં સુધી તેના ઉપયોગ કરવાના પ્રસંગ નથી મળતા ત્યાંસુધી એ શકિત એમ ને એમ પડી રહે છે. પરંતુ જીભ ઉપર સાકરની કણી મૂકતાની સાથે જ એ શકિત જાગી ઉઠે છે. તે જાગી ઉઠવાનુ નામ ઉપયાગ ભાવેન્દ્રિય છે. થાય આ રીતે કોઈ પણ ઇન્દ્રિયના ૨૩ માંના પાતાતાના વિષય સાથે બાહ્ય આકાર મારફત અંદરના આકાર સાથે સંબંધ છે, અને પેાતાની શકિતથી પેાતાના વિષય પુતે જ જાણવાને પ્રયત્ન દ્રવ્ય ઈન્દ્રિય કરે છે કે તુરંત તેની અસર આત્મામાં રહેલા ક્ષયાપશમ ઉપર થાય છે, અને તે જાગૃત થઈ આ ગયું છે.” એમ જાણીને નિશ્ચય કરે છે કે-“મે ળ્યા. રસ ચાખ્યા તથા આ છેલ્લા હિંય શબ્દમાં ગાઢવવે, તે શ્રુતજ્ઞાનના ઉપયોગ સમજવા, પરંતુ શબ્દમાં ગાવાય નંહુ છતાં નિશ્ચય થાય, ત્યાં સુધી જિદ્દેન્દ્રિયના નિમિત્તથી ઉત્પન્ન થતા જિહવેન્દ્રિયમાંતિજ્ઞાનાવરણીયક'ના ક્ષયાગમના ઉપયાગ સમજવે. ખા આ પ્રમાણે-દરેક ઇન્ડિયા માટે સમજી લેવું. માત્ર દ્રવ્ય ઇન્દ્રિયાના બાહ્ય આકારો પ્રાણીઓમાં જુદાજુદા જોવામાં આવે છે. જેમ કે હાથીની સુંઢ એ તેનું લાંબું નાક છે. ત્યારે માણસાને જુદી જાતનું છે. વળી પશુઓ તથા પક્ષીઓને તેથી જુદી જ જાતનુ હોય છે. એમજ જીભ વિષે-સર્પને જીભમાં ચીરા છે. વિષે પણ—કાઈની ગાળ હોય છે, અને કોઈની લખગાળ હોય છે. 'નેન્દ્રિયને માદ્ઘનિવૃત્તિ આકાર જુદા નથી. કેમકે શરીર અને ઇન્દ્રિય જુદાજુદા છે, અને ચામડી શરીરમાં ગણાય છે. ખારું આકારા જુદા છતાં અન્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિયમાં નીચે પ્રમાણે સૌ પ્રાણીઓને એકસરખા આકારો હોય છે. ૧ સ્પશનન્દ્રિયને અભ્યન્તર આકાર જુદા જુદા આકારે છે. ૨ રસનેન્દ્રિયના ક્ષેત્ર અસ્રો અથવા ખરપી) જેવા. ૩ પ્રાણન્દ્રિયના—પડશ્રમ (વાઘ) જેવા. ૪ ચક્ષુરિન્દ્રિયનેા—ચંદ્રના આકાર (કીકીમાં છે) જેવા. ૫ શ્રોÀન્દ્રિયના~~કદમ્બના પુષ્પના જેવા આકાર છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ - દંડક–પ્રકરણ આ રીતે દરેક ઈન્દ્રિોમાં સ્પશનેન્દ્રિયના ૪ ભેદ અને બીજીના પાંચ ભેદ ગણતાં ૨૪ ભેદ કલ થશે, જેમકે : જિલ્લા-ઈન્દ્રિય દ્રજિહવેન્દ્રિય ભાવજિન્દ્રિય ઉપકરણજિહવેન્દ્રિય નિવૃત્તિજિહવેન્દ્રિય લબ્ધિ ઉપયોગ _| જિહવેન્દ્રિય (૪) જિહન્દ્રિય (૫) બાહ્યનિવૃત્તિજિ હેન્દ્રિય (૨) અભ્યત્તરનિવૃત્તિજિહવેન્દ્રિય (૩) ૯ સમુદ્યાત–૭ જીવ સમુદ્રઘાત અને અજીવ સમુદ્ધાત એમ ૨ પ્રકારના સમુદ્યાત છે. આગળ કહેવાતા કેવલિ સમુદ્રઘાતની રીત પ્રમાણે કાઈક અનંત પરમાણુઓને અને અનન્તપ્રદેશની સ્કંધ તથાવિધ વિસા પરિણામ વડે (સ્વાભાવિક રીતે) ચાર સમયમાં સંપૂર્વ લોકાકાશમાં વ્યાત થઈ પનઃ બીજા ચાર સમયમાં અનુક્રમે સંહરાઈ મૂળ અવસ્થાવાળે એટલે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણમાં થાય છે, તે અહિં અજીવ સમુદ્રઘાત ગણાય. એ સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થવાની યેગ્યતાવાળા અથવા વ્યાપ્ત થયેલા પુદગલસ્કો અનન્ત છે. અને તે સર્વે વિત્તમાં ઘના નામથી ઓળખાય છે. ૧ બાહયનિવૃત્તિ જિહવેદ્રિય બહાર દેખાતી જીભ. ૨ અત્યંતરનિવૃત્તિ જિહવેન્દ્રિય જીભમાં રહેલે અસ્ત્રા જેવો ૩ ઉપર જિહદ્રય બહારના તથા અંદરના આકારમાં રહેલી તલવારની ધારમાં કાપવાની શક્તિની જેમ વિષય પકડવાની શક્તિ, ૪ લબ્ધિભાવજિન્દ્રિય-જિહવેન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમ અનુસાર જિહવેન્દ્રિય મતિજ્ઞાનકિ. ૫ ઉપયોગભાવજિહવેન્દ્રિય-જિહવેન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મોના યોપશમરૂપ જિહવેન્દ્રિય મતિજ્ઞાનને વ્યાપાર. આકાર Page #34 -------------------------------------------------------------------------- ________________ ૬ ક-પ્રકણ (૨૪ દ્વાર ) ૨૭ સમુઘાત=બળાત્કારે આત્મપ્રદેશ એકાએક અહાર નીકળી પડી, વધારે પડતા જુના કર્મીની ઉદીરણા કરી, ભાગવી નાશ કરવાના પ્રયત્ન, સ=એકી સાથે, =જોરથી-પ્રબળતાથી થત નાશ-કર્માના નાશ, જે પ્રયત્નમાં થાય, તે સમુદ્ઘાત. ૭ સમુદ્ધાતો વેટના સમુદ્ધાત=(અશાતા વેદનીયની) વેદના વડે વ્યાકુલ યેલા આત્મા, જે પ્રસંગે પાતાના કેટલાક આત્મપ્રદેશેા બહાર કાઢી ઉદર વગેરેના પાલાણ ભાગ પૂરી, તથા ખભા વગેરેના આંતરા પૂરી, શરીરની ઉંચાઈ તથા જાડાઈ જેટલે એકસરખા 'ડાકાર ચાય છે, અને તે વખતે પ્રશ્નલ ઉદીરણાકરણવડે અશાતા વેદનીય કર્માંના ઘણા કર્મોપ્રદેરોા ઉદયાવલિકામાં નાખી ઉદયમાં આણી વિનાશ પમાડે છે. તે પ્રસંગ. २ વાય_સમુદ્ધાત=કષાયવડે વ્યાકુલ થયેલા આત્મા (વેઢના સમુમાં કહ્યા પ્રમાણે) જે વખતે દંડાકારે થઇ, પ્રબલ ઉદીરા વડે કપાય મેહુનીય કર્માંના ઘણા કપુદ્ગલેા ઉદયાવલિકામાં નાખી ઉયમાં લાવી વનાશ પમાડે છે, અને ઘણા નવા કપ્રદરો બાંધે પણ છે, તે પ્રસંગ 3 મળ સમુત=મરણાન્ત વખતે વ્યાકુલ થયેલા આત્મા મરણથી અંત હત' પહેલાં પેાતાના કેટલાક આત્મપ્રદેશાને શરીરની બહાર કાઢી, જ્યાં ઉત્પન્ન થવાના છે, તે સ્થાન સુધી, સ્વદેહ પ્રમાણ ળડા દંડના આકારે, જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય યાજન સુધી લંબાવી, અન્તમુ* સુધી તેવી જ અવસ્થાએ રહી (કોઈ જીવ ફરીથી મૂળ શરીરમાં દાખલ થઇ પુનઃ એ રીતે જ દીદંડાકાર થઈ અવશ્ય) મણ પામે છે, તે પ્રસંગ. કૈંક દંડઅવસ્થામાં આયુષ્ય કર્મના ઘણા પુદ્ગલાને પ્રમલ ઉદીરાવડે ઉદ્દયાવલિકામાં દાખલ કરી ઉદ્દયમાં લાવી વિનાશ પમાડે છે, અહિં નવીન કે ગ્રહુણ નથી. ૪ નૈત્રિય સમુઘાત-વૈક્રિયલબ્ધિવાળા આત્મા પેાતાના આત્મપ્રદેશને શરીર બહાર કાઢી, ઉત્કૃષ્ટથી સખ્યાતયેાજન ટી Page #35 -------------------------------------------------------------------------- ________________ અને સ્વશરીર પ્રમાણ જાડો દેશકાર રચી પૂર્વોપાર્જિત ક્રિયનામકર્મના ઘણા પ્રદેશોને ઉદીરણાવડે ઉદયમાં લાવી વિનાશ કરવા સાથે, ચવા ધારેલા વક્રિય શરીર યોગ્ય ક્રિય પુદગલે ગ્રહણ કરી તૌકિય શરીર બનાવે છે, તે પ્રસંગે આ સમુદ્રઘાત હોય છે. ૫ જૈન સમura-તે લેગ્યાની લધિવાળો આત્મા પિતાના આત્મપ્રદેશને શરીર બહાર કાઢી. ઉકષ્ટથી સંખ્યાત ચોજન દીર્ઘ અને સ્વદેહ પ્રમાણ જાડો દંડાકાર રચી, પૂર્વોપાજિત તેજસનામકર્મના પ્રદેશોને પ્રબલ ઉદીરણા વડે ઉદયમાં લાવી નિર્જરવા સાથે તેજસ પુદગલોને ગ્રહણ કરી તેજલેશ્યા અથવા શીતલેસ્યા મૂકે છે, તે પ્રસંગે હેાય છે. મહાર સમુદ્રયાત આહારક લબ્ધિવાળા ચૌદ પૂરંધર નિમહાત્મા શ્રી જિનેધરની સમવસરણાદિ ઋદ્ધિ દર્શન, અથવા શ્રુતજ્ઞાનમાં ઉપજેલા સુક્ષ્મ સંદેહનું નિવારણ, ઈત્યાદિ કારણથી પિતાના આત્મપ્રદેશ બહાર કાઢી. ઉત્કૃષ્ટથી સંખ્યાત જન દીવું અને સ્વદેહ પ્રમાણ સ્થલ દંડાકાર રચી. પૂર્વોપાર્જિત માહારક નામકર્મનાં પગલે પ્રબલ ઉદીરણા વડે ઉદયમાં લાવી નિજરવા સાથે આહારક શરીર યોગ્ય પગલો ગ્રહણ કરી આહારક શરીર બનાવવાના પ્રસંગે આ મુદ્દઘાત કરે છે. ૭ ૪ સમુધાત જે કેવલિ ભગવંતને નામ, ગોત્ર અને વિદનીય એ ત્રણ કર્મની સ્થિતિ જે પિતાના આયુષ્ય કર્મની સ્થિતિથી અધિક ભોગવવી બાકી રહે તેમ હોય તો તે ત્રણેય કમની સ્થિતિએને આયુષ્ય કર્મની જેટલી સ્થિતિવાળી બનાવવા પોતાના આત્મપ્રદેશને શરીર બહાર કાઢી પહેલે સમયે લેકના નીચેના છેડાથી ઉપરના છેડા સ ધી ૧૪ હજુ પ્રમાણ ઉચે અને દેહપ્રમાણ જાડો આમપ્રદેશને દંડાકાર રચી. બીજે સમયે ઉત્તરથી દક્ષિણ (અથવા પૂર્વથી પશ્ચિમ) લેકાન સુધી કપાટ આકાર બનાવી, ત્રી જે સમયે પૂર્વથા પશ્ચિમ (અથવા ઉત્તરથી દક્ષિણ) બીજે કપાટ આકાર બનાવવાથી મંઅન આકાર ચાર પાંખડાવાળા રવૈયાનો આકા૨) બનાવી, ચોથે સમયે ચાર આતા પૂરી (તે કેવલિ ભગવન્તને આમાં સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થઈ જાય છે. ત્યારબાદ પાંચમે સમયે આંતરાના આમપ્રદેશ સંહરી છઠે સમયે મંથાન (ની બે પાંખ)ના આત્મપ્રદેશે સંહરી, સાતમે સમયે કપાટ સંહરી, Page #36 -------------------------------------------------------------------------- ________________ ૬ પ્રકરણ (૨૮ ૬ડા) ક આમ સમયે દંડ સંહરી પૂર્વાવત્ સ ંપૂર્ણ દેહસ્થ થાય, તે કેવિલ સમુદ્લાત. એમાં પૂર્વોક્ત ત્રણ કર્મોના પ્રબલ (ઉદીરણાદ્વારા ર્વાહ પણ) અધવત્ત ના દ્વારા ઘણા વિનાશ થઈ જાય છે. ૮. દૃષ્ટિદ્વાર-રુ દરેક પ્રાણી બીજા પદાર્થ! જુદી જુદી રીતે ખ્યાલમાં લે છે. આ આભાસને દૃષ્ટ કહેવામાં આવે છે, દવસે થયા ના દષ્ટિ: તે ત્રણ પ્રકાર છે. ૨ મિન્થાઇષ્ટિ-ખાટા આભાસ. વસ્તુ હાય તેના કરતાં જુદા જ ખ્યાલ જેમ દિરા પીધેલ મનુષ્ય માતાને શ્રી જાણે અને સીને માતા જાણે, એ પ્રમાણે મિથ્યાત્વમાહનીય ક રૂપ મદિરાના ઉન્માદથી જેને વિવેક નાશ પામ્યા હોય છે, એવા વિવેકવિકલ જીવે સત્ પદાને અસત્ જાણે અને અસને સત્ જાણે, *કાળ-દેવળી સમુદ્ધાતને ૮ સમય અને બાકીનાઓને અન્તમુહૂર્ત. નવીન કમ' ગ્રહુણ-કષાય સમુદ્ધાતમાં નવાં । ધણાં જ ગ્રહુણ્ થાય છે. તેન: પ્રમાણમાં જુના એચ્છાં ખપે છે. પૂર્વ' કર્માના નાશ-વેદના, મરણ અને કેળ સમૃઘ્ધાંતમાં પૂના કર્માના નાશ થાય છે, પરંતુ નવાં કમ ગ્રહણ કરાતાં નથી. શરીર યાગ્ય પુદ્ગલાનું ગ્રહણ—વૈક્રિય ત્રણ સમુદ્ર.તમાં તે જાતનાં પૂર્વ કર્માના નાશ થાય નથી. પણ તે શરીની રચના માટે વૈક્રિય, આહારક ગ્રહણ કરવા પડે છે. અનાભાગિક-વેદના, કાય, મરણ, એટલે કે એ ત્રણ ઇરાદાપૂર્વક કરી શકાતા નથી. આ.રક અને તેજસ એ છે. નવાં કર્મો ગ્રહણ થતાં અને તૈજસનાં પુદ્ગલે અભાગિક વૈક્રિય, આદ્વારક, વૈજસ અને કેવી. અનિયત-વેદના, પાય, મરચુ, તેમજ ડેવી સાત દરેક વેદનાહિકના પ્રસગે. અને દરેક ડેવળીને હાય જ એવો નિયમ નથી. નિયત સમુદ્દાત વૈક્રિય, આદ્વારક અને વૈજ્ઞ એ ત્રણ સમુદ્ધાત અવશ્ય તે તે શરીર રચનારને તે તે શરીર રચતી વખતે હાયજ, ધ ને અધર્મ જાણે અને અધર્મને ધર્માં જાણે. ઇત્યાદિ રીતે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપે ન સમજતાં વિપરીત સ્વરૂપે સમજે, તે દૃષ્ટિનુ નામ મિયાદંષ્ટ. Page #37 -------------------------------------------------------------------------- ________________ - - કo દેડક-પ્રકરણ ૨ રાષ્ટિ–ખરો ખ્યાલ કરે, ખરે ભાસ થાય તે મિથ્યાત્વમોહનીય કર્મને ઉપશમથી, ક્ષયોપશમથી અને ક્ષયથી થાય છે. સતુને સત અને અને અસત્, એટલે વસ્તુ જેવા સ્વરૂપે હોય, તેવા સ્વરૂપે સમજે. તે દષ્ટિનું નામ સમ્યગ્દષ્ટિ. મિશ્રદષ્ટિ-કાંઈક સાચો કાંઈક ખટો ભાસ. મિશ્રમોહનીય કર્મના ઉદયથી વસ્તુતત્તવ સમજવામાં મધ્યમ રહે. અર્થાત્ સર્વ કહેલા તત્ત્વ પ્રત્યે રુચિ નહિ, તેમ અરુચિ પણ નહિ, તે દષ્ટિનું નામ મિશ્રદષ્ટિ. ૧૧. દર્શન-૪ પદાર્થોમાં રહેલા સામાન્ય-વિશેષ ધર્મોમાંના માત્ર સામાન્ય ધર્મને જાણવાની આત્માની શક્તિ, તે દશન. ચક્ષુથી રૂપમાં રહેલ સામાન્ય ધમ જાણવાની શક્તિ, તે વક્ર . ચક્ષુ સિવાયની ઈન્દ્રિશે અને મનથી રસાદિમાં રહેલા સામાન્ય ધમ જાણવાની શકિત તે અક્ષર. અવધિજ્ઞાન વડે જાણવા યોગ્ય રૂપી પદાર્થોમાં રહેલા સામાન્ય ધર્મ જાણવાની આત્મામાં રહેલી શકિત તે અ રર. સકળ પાથમાં રહેલા સામાન્ય ધમ જાણવાની આમામાં રહેલી શકિત તે વઇ ન. ૧૨. જ્ઞાન–૫ દરેક પદાર્થોમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એ બે ધર્મ છે, તેમાં વિશેષ ધર્મ જાણવાની આભામાં રહેલી શક્તિ. તે શાન, ૬ રાત્તિજ્ઞાન-મન અને ઇન્દ્રિયોના નિમિત્તથી વિષયોમાં રહેલા વિશેષ ધર્મ જાણવા જે જ્ઞાનશકિત જાગ્રત થાય છે, તે જ્ઞાનશકિત મતિજ્ઞાન કૃતન–શબ્દ ઉપરથી અર્થનો અને અર્થ ઉપરથી શબ્દને સંબંધ જાણવાની જે જ્ઞાનશક્તિ મન અને ઈદ્રિના નિમિત્તથી જાગ્રત થાય છે, તે જ્ઞાનશક્તિ શ્રુતજ્ઞાન, Page #38 -------------------------------------------------------------------------- ________________ દઇક-પ્રકરણ (૨૪ કાર ) રૂ વિજ્ઞાન-રૂપી પદાર્થોમાં રહેલા વિશેષ ધર્મને જાણવા ઇકિયાદિકના નિમિત્ત વિના સાક્ષાત્ આત્મા દ્વારા સીધી રીતે જે જ્ઞાનશકિત જાગ્રતું થાય છે, તે જ્ઞાનશકિત અવધિજ્ઞાન. મરવજ્ઞાન=આત્મસાક્ષાતપણે અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞિ જીવોના મનોગત ભાવ જાણવા જાગ્રત થતી ડાનશકિત તે મન:પર્યવજ્ઞાન. - શેવરાન–આ મસાક્ષાત્કારપણે સર્વ પદાર્થમાં રહેલા વિશેષ ધર્મોનું સંપૂર્ણ જ્ઞાન કરવાની શકિત તે કેવળજ્ઞાન. ૧૩ અશાન-૩ અજ્ઞાન એટલે જ્ઞાન જ નહીં એવો અથ ન કરે, પરંતુ “અ ! એટલે સિત-સિંધ-ખરાબ, અથવા વિપરીત શાર, તે અજ્ઞાન” એમ કર. વસ્તુ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે સમજાય નહીં, પરંતુ ઉલટી રીતે સમાય. તે જ્ઞાન છેટું ગણાય. માટે અજ્ઞાન ગણાય. અને તેથી સદગતિ અથવા મોક્ષ ન મળી શકે. માટે તે કસિત નિંઘ-ખરાબ કહેવાય છે, અથવા વિપરીત હેવાથી પણ નિંધ છે. ૧ મતિ -ટું મતિજ્ઞાન તે મતિ અજ્ઞાન, ૨ શ્રત મન્નાન-બેટું શ્રુતજ્ઞાન તે શ્રત અજ્ઞાન. aur Tra-ઓટ અવધિજ્ઞાન તે વિભગ જ્ઞાન, વિવિરુદ્ધ, મં=જ્ઞાન જેમાં હેય તે વિભગન્નાન, જેમ દ્વીપ-સમુદ્ર અસંખ્યાત છે. પરંતુ શિવરાજપનામના ઋષિને ૭ દ્વીપ અને ૭ સમુદ્ર જેટલું અવધિજ્ઞાન ઉત્પન્ન થતાં આટલા જ દ્વીપ સમુદ્ર છે, અધિક નથી, એવી શ્રદ્ધા થવાથી તે અવધિજ્ઞાન વિર્ભ ગજ્ઞાન તરીકે ગણ્યું અને ત્યારબાદ ભગવંતના વચનથી અસંખ્ય દ્વીપ-સમુદ્રની શ્રદ્ધાવાળા થયા ત્યારે તે જ અવધિજ્ઞાન તરીકે ગણાયું. : તથા સત્ય-અસત્યના વિવેક રહિત બોલનાર પુરુષનું સત્ય વયન પણ અસત્ય અને અસત્ય વચન પણ અસત્ય ગણાય, તેમ મિથ્યાત્વ મોહ. નીય કર્મના ઉદયથી વિવેકસહિત પુરુષનું મતિજ્ઞાનાદિ ગાન તે અજ્ઞાન જ જાણવું. ૧૪ ચોગ-૧૫ ચેન એટલે આત્માના પ્રદેશમાં થતું રણ, વ્યાપાર, આંદોલન. હલન-ચલન ઉથલ-પાથલ, તે પુદ્ગલેના સંબંધને લીધે જ થાય Page #39 -------------------------------------------------------------------------- ________________ ફર દંડક-પ્રકરણ છે. જે કુરણ મનોવેગ ગ્ય વર્ગના બનેલા મનની મદદથી પ્રવતે છે, તે મનોયોગ કહેવાય છે, વચનને ધોગ્ય વગણાના બનેલા વચનની મદદથી પ્રવર્તે છે, તે વચનગ કહેવાય છે, અને શરીરની વણાઓના બનેલા શરીરોને લીધે પ્રવર્તે છે. તે કાયોગ કહેવાય છે. કોઈપણ વિષયનું ચિંતન કરવું તે મા , બાલવું તે ઘરના અને હાલવું-ચાલવું ઈત્યાદિ શરીર સંબંધી ક્રિયા તે ઝાયા કહેવાય, એ ત્રણ મૂળ યુગ છે, તેમાં મનાયેગ ૪ પ્રકારના, વચનગ ૪ પ્રકારનો, અને કાગ ૭ પ્રકારનો છે, તે આ પ્રમાણે – ૧. મનોયોગ ૪. ૨ તત્વને -જે વસ્તુ જે રીતે હોય. અથવા તેનો જે ગુણ, સ્વભાવ,ધર્મ જે રીતે હોય તે રીતે તે વસ્તુ સંપૂર્ણ વિચારવી, અથવા તેના ગુણ, સ્વભાવ કે ધર્મ સત્ય વિચાર કરે, તે કરતી વખતે આત્મામાં થતો વ્યાપાર. ૨ અસત્ય –સત્ય વિચારથી વિરુદ્ધ વિચાર કરતી વખતે આત્મામાં થતો વ્યાપાર, રૂ સત્ય પૃષા (f) મામા-કાંઈક સત્ય અને કાંઈક અસત્ય વિચાર વખતે આભામાં તે વ્યાપાર. છે અનg-અમૃur–જે વિચારને વ્યવહારદષ્ટિથી સાચો તેમજ જઠ પણ ન કહી શકાય. તેવો વિચાર કરતી વખતે આત્મામાં થતો વ્યાપાર. તારા તરી: –૧ વીતરાગ પ્રભુને સુંદવ, ત્યાગી ગુરઓને ગુરુ અને અહિંસામય શુદ્ધ ધમને શુદ્ધ ધર્મ વિચારો તે सत्य मनोयोग. - ૨ તેથી વિરુદ્ધ એટલે વીતરાગ પ્રભુને અદેવ, અને સરાગી દેવને સુદેવ વિચારવા. તે જ પ્રમાણે ગુરુને કુગુરુ અને હિંસાદિના ઉપદેશક ગુરુને ગુરુ તરીકે ધારે. અને ધર્મને અધમ તથા હિંસાદિ અમને ધમ વિચારે તે માત્ર 1. આંબા વગેરે ઘણા ઝાડોવાળ વનને મુખ્યતાની અપેક્ષાએ આંબાનું વન વિચારે તેવા મિ-ઓપચારિકવા વિચારે તે બિઝ. WWW.jainelibrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪ વ્યવહારમાં આપણે જે જે અનેક પ્રકારના “આવો. બેઝ વગેરે કામ પુસ્તાં વાકયે જે વિચાચ્છી બોલીએ છીએ, તથા પશુઓ વગેરે અસ્પષ્ટ વિચાર કરે છે, તે દરેક આચયા પ્રકારમાં આવી શકે છે. ૨ વચનાગ ૪ ઉપર પ્રમાણ ૪ પ્રકારે વચનગ પણ સમજવો. ૩ કાગ ૭ ૧. રવિ વન– દારિક શરીરની ગમનાહિક ચેષ્ટા વખતે આત્મામાં પ્રવર્તતા વ્યાપાર. ૧. કેટલાક આચાર્યો- શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં સુધી મિશ્રેગ માને છે. અને કેટલાક આચાર્યો પર્યાપ્તિ સંપૂર્ણ થતાં સુધી મિત્રયોગ માને છે. એટલે કેટલાક શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દારિકાદિકાયયોગ માને છે. અને કેટલાક સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ થયા પછી દારિકાદિ કાયયોગ માને છે. , કમમંથને મત–વેદિય અને આહારક શરીરની રચના વખતે અને સંરણ વખતે બેકિયમિત્ર અને આહારકમિત્ર કહે છે. સિદ્ધાંતને મત–માત્ર સંરણ વખતેજ ક્રિયમિત્ર અને આહારકમિશ્ર માને છે. ૩ ઔદરિમિગ-૧. મનુષ્ય અને તિર્યંચોને ઉત્પત્તિ વખતે કાર્પણ સાથે મિશ્ર હેય છે. ૨. ઉત્તર ગૅક્રિય શરીર રચતી વખતે, પ્રારંભમાં વેકિય સાથે મિશ્ર હોય છે. ૩. આહારક શરીર રચતી વખતે પ્રારંભમાં આહાર સાથે હોય છે. ૪. કેવલી ભગવંતને કેવલી સમુદ્ધાતના ૨, ૬, , મા સમયે હેવ છે. ૪ વયિમિશ્ર–દેવ-નાકને અપર્યાપ્ત અવસ્થામાં અને ઉત્તરક્રિય કરતી વખતે, તથા મનુષ-તિર્યંચ અને વાયુને ક્રિય રારી કરતી વખતે દેય છે-અને સિદ્ધાંતને મને સંહરણ વખતેજ હોય છે. ] ૫. આહારમિત્રએજ પ્રમાણે આહારક શરીર રચતી વખતે આતમાં અને સિદ્ધાંતના મતે હરણ વખતે હેય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રકા ૨. ગોયિમિત્ર નાથયોગ—કામણ શરીર અને ઔદાકિ ગીર અથવા ઔદારિક શરીર અને વક્તિ અથવા આહારક સમીરના મિશ્રણવાળા શરીરની ચેષ્ટાઓ વખતે આત્મામાં પ્રવતતા વ્યાપાર. ૨, વૈત્રિય દાયો—ટૌક્રિય શરીરની ગમનાદિ ચેષ્ટા વખતે આત્મામાં પ્રખ્તતા વ્યાપાર ૪. વૈયિમિશ્ર જાપોન—ક્રિય શરીર અને કામ રાત્રીના તથા વૈક્રિય શરીર અને ઔદારિક શરીરના મિશ્રણવાળા શરીનીગમનાદિ ચેષ્ટાઓ વખતે આત્મામાં પ્રવત તા વ્યાપાર. ૬. આદારોન—મહારક શરીરની ગમના િચેષ્ટાઆ વખતે આત્મામાં પ્રવતતા વ્યાપાર. ૬. નાદારમિત્ર ાયથોનમઔદારિક શરીર અને આહા કે શરીરના મિશ્રણ વખતે આત્મામાં પ્રવર્તતા વ્યાપાર્ ૭, ગાર્મળ ગાયોન—કેવળ કામણ અને તેજસ શરીર જ્યારે એકલા હોય ત્યારે તેની ચેષ્ટાઓ વખતે આત્મામાં પ્રવતતા વ્યાપાર, ૧૫ ઉપયોગ-૧૨ છુ. આાજોપયાય—પાંચ પ્રકારની જ્ઞાનશક્તિ અને ત્રણ પ્રકારની અજ્ઞાન શક્તિને વપરાશ, તે ૮ પ્રકારના સાકારાપયોગ છે. ૨. નિરાજાયાન—ચાર પ્રકારની દનક્તિના વપરાશ તે ૪ પ્રકારના નિરાકારાપયેાગ. ૧૬ ઉપપાત કયા દંડકમાં એક સમયમાં કેટલા જીવા ઉત્પન્ન થાય, તે ઉપપ!તારમાં વિચારો તથા ક્યા દડકમાં કેટલા વખત સુધી કેડ઼પણ જીવ ઉત્પન્ન નજ થાય તે વિદ્વાર પણ પ્રસગે વિવેચનમાં આપીશું, ૩૭ ચ્યવન ક્યા દંડકમાંથી એક સમયમાં કેટલા જીવા વે—મર્ણ પામે ? અથવા કેટલા વખત સુધી કોઇપણ જીવ મરણ ન પામે ? ૧૮ સ્થિતિ-૨ સ્થિતિ એટલે આયુષ્ય. ક્યા ડકના જીવાનુ કેટલું આયુષ્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રણ (૨૪ દ્વાર) ૩૫ હોય તે આયુષ્યકાળના નિયમ દર્શાવવે. આછામાં ઓછુ કેટલું આયુષ્ય હાય, તેના નિયમ કહેવા. તે ૧ નઘન્ય િિત દ્વાર અને વિશેષમાં વિશેષ કેટલું આયુષ્ય હોય તેનેા નિયમ કહેવા તે ૨ પગર સ્થિતિ દ્વાર કહેવાય. ૧૯ પર્યાપ્ત-૬ પર્યાપ્ત——પર્યાપ્ત વ્યાસાવાસ, ભાષા અને મન. જે જીવ સ્વાગ્ય પર્યાપ્તિ તે બ્ધિ અપર્યાપ્તા કહેવાય છે. પુરી કરાતા ન જ ડાય, અને જે જીવ સ્વયાગ્ય સ` પર્યાપ્તિ પુરી કરવાને જ હાય, તે લઘ્ધિ પર્યાપ્તા કહેવાય છે. શરૂઆતની ત્રણ પર્યાપ્તિ પુરી કરે અથવા તેમાંની કોઈ પણ એક્જ પુરી કરે, અથવા સ્વાશ્ય જે જે પુરી કરે, તેટલા પુરતા તે કર્ણ પર્યાપ્તા કહેવાય છે અને શરૂઆતની પણ પુરી ન કરી હાય અથવા તેમાંની જે જે પુરી ન કરી હોય અથવા સ્વયાગ્ય જે જે પુરી ન કરી હાય તેટલા પુરતા તે કર્ણ અપર્યાપ્ત કહેવાય છે. છ છે. આહાર, શરીર, ઇન્દ્રિય. આહાર્દિ પુદ્ગલાને પરિણામ કરવા માટે ઉત્પત્તિ સમયથી માંડીને દર્ સમયે સમયે મળતા પુદ્ગલાના સમૂહમાંથી આત્મા છ' પ્રકારની જીવન–ક્રિયાએ ચલાવવાને જે સાધના ઉભાં કરી લે છે, તે પર્યાપ્તિ કહેવાય છે, અને પર્યાપ્ત નામકમ કે અપર્યાપ્ત નામમના ઉદયથી તે પ્રાપ્ત થાય છે. એ સવિશેષ વિચાર નવતત્ત્વની ૬ ઠ્ઠી ગાથાના વિવેચનથી જાણવા, ૨૦ કિમાહાર-૪ જમ્મૂ ? આ :=કઈ દિશાના અથવા કેટલી દિશાના આહાર ? તે કિમાહાર દ્વાર્ અથવા ગાદાસ નામ પણ છે. ૧ કાઈપણ જીવને આચ્છામાં ઓછી ત્રણ દિશામાંથી આવેલા આહાર મળે છે, તેથી વધીને આહાર મળે છે. એમ ચાર, પાંચ, અને છ દિશાને! કિસાહાર દ્વાર ચાર પ્રકારનું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ દિશાએ છ છે. પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પર્વ. અધો. એક ચાર ડબ્બામાં રાઈના દાણા ઠાંસીને ભરેલા છે. એક દાણાની પાસે ચારે બાજુમાં અને ઉપર-નીચ એમ છ દાણા ગાયવાયેલા હોય છે. દાખલા તરીકે એવી રીતે વચમાં રહેલા એક એક દાણામાં કેઈપણ એક જીવ છે. તે પોતાની બાજુના છે દાણાની છ દિશા તરફથી આહાર મેળવી શકે છે. પરંતુ બરાબર ઉપરના ખુણામાં રહેલા છેવટના એક દાણાની બે બાજુમાં અને નીચેની એક બાજીમાં સીધી લીટીમાં રહેલા દાણામાંના ત્રણજ દાણ અડીને રહેલા છે. એટલે તેમાં રહેલા અને બીજી ત્રણ બાજુ ડબાનું પતરાં આવેલું છે. માટે ત્રણ જ દિશાને આહાર મળવી શકે છે. એ રીત ખુણામાં રહેલા દાણાની બાજુમાં એ જ ઉપલા ચરમાં છેલ્લી હારમાં રહેલા દાણાને ચાર દિશાનો આહાર મળશે, કેમકે–તેની એક આજી ઉપલી હારના બે બાજુએ બે, અને પાછળની હારને એક તથા નીચેની હારે છેલ્લા એક દાણે બાજુમાં જ આવેલા છે. સામેની બાજુએ અને ઉપર ડબાનું પતરું આવેલ છે. આ રીતે વિચારતાં ચાર દિશાને આહાર મળશે. હવે–એજ ઉપરના થરની છેલ્લી હારમાં રહેલા બીજા દાણાની બાજુને દાણે લઈએ. તે તેની બે બાજુએ એક એક દાણે છે, અને બીજી બે બાજુએ બે હાર છે. તેને એક એક દાણા અડેલા છે. નીચે એક હાર છે. તેના દાણે અડેલ છે. એમ પાંચ દાણા અડી શકે છે. માત્ર ઉપર ડબાનું પતરું અડેલું છે. આ રીતે તેની પાંચ બાજુએ પાંચ દાણા છે. માટે તેને પાંચ દિશા આધાર મળે છે. હવે પાંચ બાજુએ રાઈના દાણા આવી રહેલા હાય. તેની નીચના દાણાની બાજુમાં જ દાણા આવી રહેલા છે. એટલે તેને નીચેના દાણાને છ દિશાના આહાર મળશે. આ રીતે ચોદ રાજલોકમાં છે. તથા ખુણે આવેલા જીવોને ૩ ૪-૫ દિશાને આહાર હોય છે, અને વચ્ચેના જીવોને છ દિશા તરફના આહાર હેય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ (૨૪ દ્વાર) ચૌદ રાજલોકમાં એવી જ રીતે આકાશદશા ભરેલા છે. અને તેની છએ દિશામાં શ્રેણુએ છે, લાકની બહાર અલોક છે. કેટલાક લોકાકાશના છેવટના આકાશપ્રદેશ ઉપર રહેલા છેને એક બાજુએ, કેટલાકને બે બાજુએ અને કેટલાકને ત્રણ બાજુએ એક સ્પગે છે, તેથી તે દિશાને આહાર ન મળી શકે. ત્રસ જીવેને છ દિશાને આહાર હેય છે. અને સ્થાવર ને ૩, ૪, ૫ દિશાને આહાર હોય છે. - ૨૧ સંજ્ઞા-૩ પૂર્વે ૪થા દ્વારમાં કહેલી આહાર-ભય-પુનઆદિસંજ્ઞાઓ જૂદી છે. અને આ ૨૧ મા દ્વારમાં કહેવાતી સંજ્ઞાઓ પણ જૂદી છે. આ સંજ્ઞાઓ ૩ પ્રકારની છે, તે આ પ્રમાણે ૧ જુવાીિ સંશા–જેમાં વર્તમાનકાળના વિષયનું જ ચિંતન-ઉપયોગ-વિચાર હોય, તે હેતુવાદ સંશા કહેવાય. આ સંજ્ઞાવાળા છ વત્તમાન સમયે વત્તતા દુ:ખની નિવૃત્તિને અને સુખની પ્રવૃત્તિનો ઉપાય શોધે છે અને તે ઉપાય તૂત અંગીકાર કરે છે, પછી તે ઉપાયથી ભૂતકાળમાં ભલે દુઃખ થયું હોય. અથવા ભાવિકાળમાં દુઃખ થવાનું હોય, તો પણ તે સંબંધિતેને ખ્યાલ હોતો જ નથી. આવા પ્રકારની સંજ્ઞા-મનોવિજ્ઞાન રહિત એવા અસંજ્ઞિ ત્રસ જીવેને (કી ત્રિ ચતુo અને અસંo પંચન્દ્રિયને) હોય છે, કારણ કે એ છે જે સ્થાને રહ્યા છે, તે સ્થાને તેઓને અગ્નિ તાપ વગેરેને ઉપદ્રવ લાવો તો જ તેઓ ખસી જાય છે ખરા, પરંતુ ખસીને જે સ્થાને નિરાંત મેળવી છે તે સ્થાને તે અગ્નિ અથવા તાપે આવીને પુન: ઉપદ્રવ કરે એમ છે કે નહિ અથવા પહેલાં પણ આ સ્થાન ઉપકવવાળું હતું કે નહિ ઇત્યાદિ આગળ પાછળ વિચારખ્યાલ કરી શકતા નથી, પરંતુ કેવળ વત્તમાન સમયના સુખનાજ ખ્યાલવાળા હોય છે, માટે એ અસંશિઓ હેતુ સત્તાવાળા કહ્યા છે, કારણ કે એ ને એવા પ્રકારની વિચારશક્તિવાળું મને વિજ્ઞાન છે જ નહિ. [અહિં દાવા એટલે ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ એ જ નિમિત્ત રિણાનું કા એટલે કથન જેમાં છે તે દેનુવાશિ અને સમ્યફ પ્રકારનું શા=જ્ઞાન તે સંશા.] Page #45 -------------------------------------------------------------------------- ________________ ૬ બે ૨ ટીર્ઘાતિ મંત્રા—ટીવચાર એટલે ભૂતકાળ અને ભાવ વ્યકાળની વિચારશક્તિવાળી સંજ્ઞા તે દી સંજ્ઞા, આ સંજ્ઞા મનેાવિજ્ઞાનવાળા અથવા મનેાપર્યા વાળા સન્નિવાને સર્વને હોય છે, જીવેાના સજ્ઞિ અને અસજ્ઞિ એવા બે ભેદ જે વારવાર આવે છે તે આ દીઘ કાલિકી સંજ્ઞાથીજ થયેલા છે, અર્થાત્ દીવ ફાલિકી સંજ્ઞાવાળા જીવા તે સજ્ઞિ અને એ સંજ્ઞાથી રહિત વા તે અસંજ્ઞિ કહેવાય, આ જયા ભૂતકાળમાં શું બન્યું હશે ? આ ફાય નું શું પરિણામ આવ્યું હશે ? તથા હવે આનુ શું પરિણામ આવશે ? અને હવે શું કરવું ? ઈત્યાાંદે દીર્ઘકાલના વિચાર કરી પછી તે કાય માં પ્રવૃત્ત-નિવૃત્ત થાય છે. આ સંજ્ઞાનું બીજું નામ સધાતા છે. ૮ ૩ વોપરિશાન અહિં દૃષ્ટિ એટલે સમ્યક્ત્વસમ્યગ્દર્શન સધિ નાથન, તેના રાઅપેક્ષાવાળી, અથવા દષ્ટિવાદ એટલે શ્રુતજ્ઞાન,તેના ઉપદેશ-ધનવાળી તે - વાટ્ટાપદેશિકી સજ્ઞા, અર્થાત્ વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ક્ષયાપમન્યુંકેત સમ્યક્ત્વવાળી સંજ્ઞા તે દૃષ્ટિવાદા સજ્ઞા,અર્થાત્ જે જીવ સમ્યદૃષ્ટિ હોય, વિશિષ્ટ શ્રુતજ્ઞાન (ના ક્ષયાપશમ) વાળા હેય અને તે સાથે યથાકિત હેયાપાયની પ્રવૃત્તિવાળે! (એટલે અદ્ભુત આચરણના ત્યાગ કરનાર અને હિત આચરણની કલ્યાણભાગ ની પ્રવૃત્તિવાળા) હાય તેવા છદ્મસ્થ જીવને એ સંજ્ઞા હોય છે. અને તે વિગત: કેટલાક નુખ્યાને હાય છે. એક સંજ્ઞાઓના મુખ્ય વિષય માં પ્રવૃત્તિ અને અનિષ્ટને ત્યાગ છે, અને તે પણ અનુક્રમે અધિક અધિક દરજ્જાને છે, કાદે હેતુવાદ્યા ઞામાં તે વતમાનકાલ વૈયિક છે, દીઘ ૦ જ્ઞામાં ત્રિકાલ વૈષયેક છે, અને તે બન્ને સસાબૈયિક છે, ત્યારે ત્રીજી જ્ઞાનાં તે જ (પ્ટમાં પ્રત્તિ અને અનના ત્યાગરૂપ) વિષ્ટ કાર્યાભિમુખી છે. માટે સવથી શ્રેષ્ઠ - જવાળી છે. ત કયા દર ણ સ કયા કયા હકમાં જઈને ઉપજે તે તે દુર છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકણ (૨૪ દ્વાર). ટ ૨૩ આગતિ કયા દંડકમાં ક્યા ક્યા દંડકના જીવો આવીને ઉત્પન થાય ? તે સંબંધિ નિયમ દર્શાવે તે જાતિ દ્વાર કહેવાય. ૨૪ વેદ-૩ વૈદ્ય એટલે (વિષયક્રીડા સબંધિ) અભિલાષ, તે ૩ પ્રકારને છે. ૧ સીવેદ, ૨ પુરુષવેદ, અને નપુસકવેદ, ૩ તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે – ? –પુરુષ સાથે વિજયદિડા મથવાને અભિલાષ. ૨ કુદરતી સાથે વિષયકીડા ભેગવવાનો અભિલાષ. રૂ મga –ી અને પુરુષ ઉભય સાથે વિષયકીડા ભગવાને અભિલાષ. એ ૩ વેદમાં પુરુષવેદ ઘાસના અગ્નિ સરખે શીધ્ર ઉત્પન થઈ શીધ્ર શાન્ત થનાર છે. સ્ત્રીવેદ અડાયા-છાણાના અગ્નિ સરખે જિલબે ઉત્પન્ન થઈ વિલંબે શાંત થાય છે. અને નપુંસકવેદ તો નગરદાહ (બળેલા મોટા નગરમાં અગ્નિ) સરખે શાંત થવા અરાજ્ય હોય છે, અને ઘણે ઉગ્ર હોય છે. જે જીપને જે વેદ હોય છે, તે જીવને તેનું લિંગ (બાહા નિશાનીઓ) પણ હોય છે. ત્યાં સાત ધાતુઓમાં જેને શુક્ર-વીય ધાતુ હોય, શરીરની કર્કશતા હોય, દઢતા હોય. પરાક્રમ (બળ), શિશ્ન (પુરુષચિનહ), અક્ષભતા [ી દેખી ખરે પુરુષ તરત ચંચળ ન બની જાય], ગંભીરપણું હોય, દાઢી-મૂછ હેય, છાતી આદિ સ્થાનમાં વાળ હોય. ઘેય હાય, ઈત્યાદિ બાહાલિંગા લક્ષણે હેય તે %િ (પુરૂષનાં ચિન્હ) કહેવાય. તથા યોનિ, સાત ધાતુમાં શુકને સ્થાને કામસલિલ: રજ-રૂધિર, શરીરની કેમળતા, મુખતા. સ્તન. ચંચળતા. અવિચારીપણ. માયા (કપટ). અધીરતા. ઇત્યાદિ લક્ષણે હોય તે -તિ કહેવાય તથા પુસપનાં અને સ્ત્રીનાં લક્ષણોને ભાવાભાવ હોય (એટલે પુરૂષપણાનાં કેટલાંક લક્ષણ હેાય અને કેટલાંક લક્ષણ ન હોય, તથા સ્ત્રીપણાનાં પણ કેટલાંક લક્ષણ હોય અને કેટલાંક લક્ષણ ન હોય, અથવા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અનેવં મિશ્ર લમણે હાય)જેમકે ચાનિસ્તાન હોય અને એ પણ હાય ઇત્યાદિ લક્ષણવાળી સ્ત્રીઓ કહેવાય. શિશ્ન દહી અને મૂછ હવા ક્યાં સ્ત્રીના જે ભાવ હોય, કેડ હાય કઈ લટકાથી ચાલે ઈત્યાદિ સ્ત્રીને લાયક ઘણાં આચરણ હાય, તો તે પુર નyતા કહેવાય, એ પ્રમાણે ૩ પ્રકારના વેદ તથા ૩ પ્રકારનાં લિંગ એ બન્નેનું પ્રયોજન આ પ્રકરણમાં છે.. કર૫ અપબહુવ કયા દંડકના જી કયા દંડક (નાવો)થી હીન(ઓછા, અથવા વધારે છે તેને નિયમ દર્શાવવો તે જાણવાવ કહેવાય. આ પ્રમાણે ૨૪ દ્વારને ભાવાઇ દર્શાવીને હવે ૨૪ દંડકપદોમાં અનુક્રમે એ ર૪ દ્વાર ઉતારવાની ગાથાઓને પ્રારંભ થશે. છે દતિ ર૪ -જનE . ॥२४ दण्डकमा २४ द्वारनी घटना ।। ૧ શરીર અને ૨ અવગાહના દ્વારે चउ गन्मतिरिय वाउसु. मणुआणं च सेस तिसरीरा । थावरचउगे दुहओ, अंगुलअमखभागतणु ॥ ५ ॥ : નાનદ્વાર ૧૨ મેં કહ્યું છે, ૩ અજ્ઞાન તેની અન્તર્ગત ગણીએ તે અલ્પબહુત દ્વાર ૨૪ મું ગણાય. પરંતુ પ્રત્યકર્તાએજ સ્વકૃત અવચૂરિમાં અપબન્દુત્વ વિના ૨૪ ધાર ગયાં છે, તેમજ ટીકાકર્તાએ પણ અલ્પબહુત્વ વિના ૨૪ ધાર ગયાં છે. અબદુત્વનું વિવેચન તે છેલ્લે આપ્યું છે, તે ૨૫ હાર થાય. ગ્રન્થકર્તાઓ તેમજ ટીકાકારે અલ્પભહવને ૨૫ મા ધાર તરીકે કેમ ન ગમ્યું ? તેનું સમાધાન એ છે કે-લઘુ સંગ્રહણી નામના અન્યમાંથી ૨૪ કારોનાજ સંગ્રહવાળી બે ગાથાઓ આ પ્રકરણમાં ગ્રહણ કરેલી છે, માટે આ પ્રકરણનાં દ્વાર ૨૪ જ છે. છતાં અબદુત્વ વિશેષતા તરીકે કહ્યું છે. તેથી ર૫ માં દ્વાર તરીકે વિવેચનમાં ગણાવ્યું છે. પરંતુ દારરખ્યામાં અ૫હત્વની ગણત્રી કરી નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકા (૨૮ ટાર) સંસ્કૃત અનુવાદ જાનિ જ્ઞાનનું ઝmi , પુરા શાળા સ્થાવર વિધા. પુરાવંતનાતન: We શબદાર્થ – ૪૩=ચાર ==ચાર ભેદમાં વા=વાયુકાયને વિષે ગુ =અને પ્રકારે સજુવાળ મનુને ei =અંગુલને =શેષતા દડામાં) Rામા=અસંખ્યાતમભાગ નિ ત્રણ તશરીર છે. અન્વય સહિત પદ છે. गम्भनिग्यि-बाउनु वउ, मणुआण पत्र सेस ति-मगरा। થાય છે. પુરુ-Rણમાજનy In মাথায় ગર્ભજ તિર્યંચ અને વાયુકાયને વિશે ચાર, મનુષ્યોને પાંચ, અને બાકીનાઓને ત્રણ શરીર છે. ચારે સ્થાવર બન્ને પ્રકારે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શારીરવાળા છે. વિશેષાર્થ: ર૪ દંડકમાં ૫ શરીર ૧ પૃથ્વીકાય, દારિક } ૧ નારક વૈક્રિય ૧ અપાય ૧૦ અસુરાદિ ૧ તેઉકાય ૧ વ્યંતર ૧ નિષ્ક જમ્ તેજસ ૧ વતિય ૧ ટીમાનિક ૧ બેઈજિય કર્મણ કામણ ૧ ઇન્દ્રિય ૧ ચઉરિયિ . ! Page #49 -------------------------------------------------------------------------- ________________ દંડક–પ્રકરણ ઔદારિક ક્રિય દારિક ! તૌક્રિય ૧ વાયુયું | તેજસુ | 1 મનુ ૧ પં. તિયચ કે કામણ ! આહારક તેજસ કામ એક જીવને સમકાળે કેટલાં શરીર ૨ તે કo, બે ભવ વચ્ચે, ૩ . . તે કા૦ લબ્ધિ રહિત મનુષ્ય અને તિય ચાન.. તથા થાવર અને વિકસેન્દ્રિયોને. અને વૈ૦ લબ્ધિવાળાએને લબ્ધિ સિવાયના વખતમાં હોય છે. ૨ ટી તૈ૦ કે દેવગ્નારકેને કાયમ છે. ૪ ઔ૦ સૈ૦ તેo કા એ ચાર ક્રિય શરીર કરનાર ગર્ભજ તિયચ તથા મનુને અને વાયુકાયને હોય છે. ઓo આo તૈo કા એ ચાર આહારક લબ્ધિવંત ચૌદ પૂર્વાધર મનુષ્યોને હોય છે. આહારક અને ક્રિય એ બન્નેય લબ્ધિવાળા મનુષ્યોને એકી વખતે ઔદારિક સાથે એ બેમાનું એક જ શરીર હેય છે, એટલે એકી સાથે ૫ શરીરે કેઈને પણ હોઈ શકે નહી. ૨ અવગાહના દ્વારા પહેલા ચાર સ્થાવર એટલે પૃથ્વીકાય-અપૂકાય-અગ્નિક્ષય અને વાયુકાય એ ચારને બે પ્રકાએટલે ઉત્કૃષ્ટથી અને જાણી પણ અંગુલનાઅસંખ્યાતમાં ભાગ જેટલું શરીર હોય છે, પરંતુ ઉત્કૃષ્ટ શરીર જઘન્ય શરીરથી અસંખ્યણું હોટું હોય છે. અવગાહનાના માપમાં અંગુલ શ્રી મહાવીર પ્રભુના આત્મઅંગુલથી અર્ધપ્રમાણનું ઉમેધાંગુલ ગણાય છે. અને તે પ્રમાણ પણ પ્રભુની અનામિકા અથવા તજની આંગળીની (હથેળીથી ઉપર રહેલી) બીજી પર્વ રેખાથી અર્ધ ગણવું. તે અંગુલને અસંખ્યામાં ભાગ લેવા. તે ભાગ અત્યંત સૂક્ષ્મ હોય છે. માટે પૃથ્વીકાયાદિક ચારનું શરીર પણ એટલું સૂક્ષ્મ છે. પૃથ્વીકાયાદિક એક શરીર સુક્ષ્મદ Page #50 -------------------------------------------------------------------------- ________________ શક યંત્રના સત્કાચથી પણ ન દેખી શકાય. નરી આંખથી તો દેખાયજ ક્યાંથી ? એવા સૂક્ષ્મ શરીરના અસંખ્ય શરીર ભેગા થઈ એક પિંડરૂપ બને છે. ત્યારે આપણે દેખી શકીએ છીએ, માટે કાંકરારેતી, પત્થર આદિ જે પૃથ્વીકાયાદિ આપણે દેખીએ છીએ. તે તેઓનું એક શરીર નથી, પણ અસંખ્ય શરીરના પિ છે. અને તે દરેક એકેક શરીરમાં પૃથ્વીકાયાદિ એકેક જીવ રહ્યો છે, પૃથ્વીકાયાદિકની અવગાહના અગુલના અસંખ્યાતમાં ભાગની હોવા છતાં પરસ્પર નીચે પ્રમાણે શરીરમાં તાનામોટાપણું છે. સમ વનસ્પતિનું અલ્પ(ન્હાનું) બાદર અગ્નિનું અસંખ્ય ગુણ સુક્ષ્મવાનું અસંખ્ય ગુણ(મહા) બાદર જળનું – , સૂક્ષ્મ અગ્નિનું આદર પૃથ્વીનું • ક્ષ્મ જળનું બાદનિગાદલું સુક્ષ્મ પૃથ્વીનું બાર પ્રત્યેક વનનું છે બાદ વાયુનું ૧૦૦૦ યોજનથી અળકોને सन्वेसि पि जहमा, साहाविय अंगुलस्सऽसखंसा । उक्कोस पणसयधण, नेरझ्या सत्तहत्य सुरा ।। ६ ।। સંસ્કૃત અનુવાદ હતા સવા સામયિકો શુજાના - ૩ષ્ટa: Tન્દ્રરાતના જૈવિજm: સત્તા : : "wા શબ્દાર્થ :– નવસિર્વ દંડકની (માં) [ ૩જો ઉત્કૃષ્ટથી Ra=જઘન્ય અવગાહના ઉપાસચ=પાંચ નાદાર સ્વાભાવિક (મૂળ | =ધનુષ્ય શરીર સંબંધ) | grદેવે માં ભાગ અન્વય સહિત પદોદ ममि पि माहाविय जहन्ना अंगुलस्स असखसा । Rા = Har [ સત્ત- દા Page #51 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ – અને સ્વાભાવિક શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્ય ભાગ જેટલી છે. નારકે ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યવાળા છે. દેવે સાત હાથના છે. વિશેષાર્થ ગ–અંગુલના અસંખ્યાતમા ભાગની જઘન્ય- ઉત્કૃષ્ટ અવશાહના પૃથ્વીકાયાદિની જ છે કે? બીજા કેઈની છે? –સર્વને જન્મ સમયના-ઉત્પત્તિના પ્રથમ સમયના શીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. %–ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વ દંડકોને એટલી અમે અવગાહના કેવી રીતે હોય ? ૩ણ-પૂર્વ ભવમાં ગમે તેટલા મારા શરીરવાળે જીવ મરણ પામી પરભવમાં ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થતી વખતે પ્રથમ પિતાને આત્મા અત્યંત સંકોચી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલો કરી કેયલામાં પડતા અગ્નિના તણખાની માફક ક્ષત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, અને પછી કેયલામાં પડેલે અગ્નિને તણ જેમ તેમાં ધીરે ધીરે ફેલાતા જાય છે. તેમ તે જીવ પણ ત્યાં ધીરે ધીરે પિતાનું શરીર માટે બનાવતો જાય છે. બાકીનાઓની ઉત્કૃષ્ટ અવગાહના નારાની ઉત્કૃષ્ટ અવગાહના પ૦ ધનુષ્ય. [૪ હાથને ૧ ધનુષ્ય છે. તેથી ૨૦૦૦ હાથ એટલે બે ગાઉ] અને દેવોની ઉત્કૃષ્ટ અવગાહના ૭ હાથ પ્રમાણુની છે, એ પ્રમાણે સામાન્યથી નારકોની અને દેવોની અવગાહના કહી. દેવ– નારકોની વિશેષત: અવગાડનાનું કોષ્ટક આ પ્રમાણે– નારનું જઘન્ય શરીર ઉકૂદ શરીર ૧ રનમભામાં ૩ હાથ ના ધ• ૬ અંગુલ રે શર્કરા પ્રભામાં છા ધ૦ ૬ અંક ૧પ ધ૦ ૧૨ , વાલુકાપ્રભામાં ઉપાધવ ૧૨ બં ૩૧ ૦ ૪ પ્રભામાં કા ધ ૬૨ ધ ? પ પ્રભામાં દર ધ ૧૨૫ ધ૮ છે :પ્રજામાં ૧૨૫ ધ ૨૫૦ ૫૦ '૬ મસ્તમ:પ્રભામાં રપ૦ ધ૮ ૫૦૦ ધ Page #52 -------------------------------------------------------------------------- ________________ અવગાહના દ્વાર (દંડક-પ્રકરણ તથા દેવાનું શરીર જે છ હાથનું કહ્યું છે. તે ભવનપતિના ૧૦ દંડક તથા વ્યતર અને તિવીને એકેક દંડક મળી ૧૨ દંડમાં સર્વ દેવાનું છે, અને ૧: મા હૈમાનિક દંડક્માં સૌધર્મ દેવલોક તથા ઈશાન દેવલોક એ બે દેવકના સર્વ દેવ-દેવીનું શરીર પણું , હાયનું છે, પરંતુ તે ઉપરાન્તના સ્વર્ગોમાં શરીરને જે તફાવત છે. તે આ પ્રમાણે– દેવેનું જઘન્ય શરીર ઉત્કૃષ્ટ શરીર ૩-૪ કપમાં ... ૬ હાથ ... ... છ હાથ ૫ માં , છ મા ૮ મા ૯ મા , ,, , . ૧૧ માં , ૧૨ માં , લા વેકે ક જ ,, ૫ માં , 9 મા , ૮ મા . ૯ મા , ૪ અનુત્તરે ૧ સર્વાર્થે અહિં દેવ-નારકોની જઘન્ય અવગાહના 1 હાથ અને ૩ હાથ વગેરે કહી છે, તે સર્વ પર્યાપ્તિવડે પર્યાપ્ત થયેલા દેવ-નારકની સંપૂર્ણ શરીર સંબંધી જાણવી. અને આ ૬ શ્રી ગાથાના પૂર્વાર્ધમાં સર્વ દંડકોની જધન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ કહી, તે શરીરરચનાના પ્રારંબની અપેક્ષાએ છે. માં પરસ્પર વિરોધ ન જણ. Page #53 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ गन्मतिरि महम जोयण, वणस्सई अहिय जोयणसहस्स। नर नेहदि तिगाउ, बंई दिय जोयणे बार ॥ ७ ॥ સંસ્કૃત અનુવાદ. गर्भजतियञ्चः मह योजना, वनस्पनिरधिकयाजनमहमम् નશાસિત્રતા, દ્રા ાનાનિ દ્વારા ૭ | | શબ્દાર્થ : सहस-gon જેવા યોજના દર કંઇક અધિક અન્વય સાિ પદોદ, गम्भतिरि सहसजायण, जायणमहरम अहिय । મ-સૈર તિજ્ઞા. જે 1 in / હો - ઝાલા :ગર્ભજ તિર્યંચ હજારો ન છ વનસ્પતિ હજાર યોજનથી પણ કંઇક અધિક છે, ગાજ મનુ અને ત્રીન્દ્રિય ત્રણ ગાઉ અને કીર્થેિ બાર યોજનાય છે. વિધાર્થ – ગર્ભજ તિચાનું હિક શરીર ૧૦૦૦ એજન કહ્યું. તે રા ટોપની બહારના છેલ્લામાં છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેનારા મહા-મસ્યાનું–જળચર જીનું છે. બાકીના તિર્યંચાના શરીરનું પ્રમાણુ શાસ્ત્રમાં ભિન્ન-ભિન્ન રીતે રહ્યું છે. તથા વનસ્પતિનું શરીર ૧૦૦૦ નથી કંઈઅધિક કહ્યું, તે સમુદ્રોમાં ઉધાંગુલના પ્રમાણથી ૧૦૦૦ એજન ઉંડાને સ્થાને (તીથ સ્થાનમાં) કમળ વગેરે વનસ્પતિનું છે. સર્વે સમુદ્ર સિદ્ધાન્તોમાં તથા પ્રકરણમાં ઉત્કૃષ્ટ અવગાહના સૌ૦ ઈ. માં ૭ હાથ, ૩-૪ માં ૬ હાથ, ૫-૬ માં પ હાય. –૮ માં ૪ હાથ, ૮-૧૦ ૧૧-૧૨ માં ૩ હાય, નવ રૈવેયકમાં ૨ હાથ અને અનુત્તરમાં ૧ હાથ કહી છે, તે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવોને એથી જૂન ન હોવાની અપેક્ષાઓ (વાસ્તવિક રીતે તે જઘન્ય જ) સામાન્યતઃ કરી છે. અને વસ્તુતઃ વિચારતાં ઉપર પ્રમાણેની જ જઘન્ય–ઉત્કૃષ્ટ અવગાહના પ્રક્રામાં અને સિદ્ધાન્તોમાં રમાયુષ્યને અનુસરે કરી છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ અવગાહન કાર (દંડક-પ્રકરણ) અમાથાંગુલથી ૧૦૦ યોજન ઊંડા છે, સમુદ્રમાં જે જે સ્થાને ઉધાંગુલના પ્રમાણવાળી ૧૦૦૦ યોજનાની ડાઈ હોય, ત્યાં જે કિમળ વગેરે વનસ્પતિ હેય તેજ ૧૦૦૦ યોજન અવગાહના વાળી જાણવી, અને બીજે સ્થાને (એટલે એથી પણ અધિક ઉડાઈમાં) કમળ વગેરે વનસ્પતિઓ છે, પરંતુ તે ખરી વનસ્પતિએ નથી કારણ છે–આકાર વનસ્પતિઓનો છે, અને છે પૃથ્વીયિક છે. ૧ અહિં તાત્પર્ય એ છે કે સમુદોની તથા નંદીશ્વર દ્વીપની વાપિકાઓ વગેરે જળાશયની ઊંડાઈ પ્રમાણગુલથી ૧૦૦૦ એજન છે. અને વનસ્પતિનું શરીર “ઉધાંગુલ વડે ૧૦૦૦ એજનથી અધિક છે. ઉધાંગુલ કરતાં પ્રમાણગુલનું માપ ઘણું મેટું છે. તેથી વાપિ અને સમુદની ઉંડાઈ ઘણી થાય છે. તો ઘણા હવ જળાશયોમાં ઉત્સાંગુલના પ્રમાણથી ૧૦૦૦ એજન રૂપ અ૯૫ પ્રમાણવાળી વનસ્પતિ કેવી રીતે રહે ? તેના સમાધાન તરીકે ભણવાનું એ જ છે કે ઘણી ઉંડાઈવાળા જળાશયોમાં પણ કોદ' કઈ સ્થાને ગોતીર્થ જેવાં (તળાવની પેઠે અનુક્રમે અધિક અધિક ઊંડા 'વાળા તળ પડતાં) સ્થાનો હેય છે. તેવા સ્થાનમાં જ્યાં જ્યાં ઉસેધાંગુલના પ્રમાણવાળી હજાર યોજન જેટલી ઊંડાઈ (અં૫ ઊંડાઈ) હોય ત્યાં ત્યાં ઉમેધગુલના પ્રમાણુથી ૧૦૦૮ યોજન ઊંચાઇવાળી કમળ આદિ વનસ્પતિઓ હોઇ શકે છે. તેમાં જળની અંદરની ભૂમિથી (તળથી ઉપરની સપાટી સુધીમાં કમળની નાળ ૧૦૦૦ યોજન ઊંચી દીધું છે. અને જળની સપાટીથી કમળનું પુષ્પ જેટલું ઉંચું રહે છે, તેટલી અધિકતા તે ૧૦૦ ોજનથી ઉપરાન્ત જાણવી. માટે જ . ૮ જન અધિક” વનસ્પતિપ્રમાણે કહ્યું છે. એ ઉત્સવાંગુલથી ૧૦૦૦ નું પ્રમાણુવાળી ઊંડાઈમાં વનસ્પતિકાયિક કમળો વગેરે છે. અને પૃથ્વી કાયિક કમળો વગેરે પણ સંભવે છે. અને તેથી અધિક ઉંડાઈમાં જે કમળો વગેરે છે, તે કેવળ પૃથ્વીકાયરૂપ જ છે, તે પાવત સર્વોત્કૃષ્ટ ઉંચાઈવાળા પણ પૃથ્વીકાયિક વનસ્પતિના આકાર સમુદ્રની સપાટીને શોભા આપતા રહેલા હોય છે. અહિ ઉસેધાંગુલ અને પ્રમાણમાંશુલ તથા આત્માંશુલ એમ ? પ્રકારના અંગુલનું માપ બીજ થી જાણવું યોગ્ય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દહક–પ્રાણ તથા મનુષ્યનું શરીર ૩ ગાઉનું કહ્યું, તે દેવકુર અને ઉત્તરકક્ષેત્રના યુગલક મનુષ્યનું જાણવું, કે જેઓ ૩૫૯પભના આયુષ્યવાળા પણ છે. બીજા મનુષ્યોનું શરીરપ્રમાણ તેથી જૂન ન્યૂન જાણવું, તથા શ્રીન્દ્રિયનું ૩ ગાઉનું અને દ્વિીન્દ્રિયનું ૧ર યોજના શરીર પ્રમાણે કહ્યું, તે પ્રાય:રા દ્વીપથી બહારના દ્વિીપ સમુદ્રમાં ઉત્પન્ન થતા કાનખજુર વગેરે અનેક કોડ જન વિસ્તાર વાળા સમુદ્રમાં ઉત્પન્ન થતા શંખ વગેરે દ્વીન્દ્રિયાનું જાણવું. जोयममेगं चउरिदि-देहमुच्चतग सुए भगिय । वेउन्क्यिदेह पुण, अंगुलम खसमार मे ॥८॥ સંસ્કૃત અનુવાદ. योजनमकं चतुरिन्द्रियदेहाच्चत्वं श्रने भणितं । वैक्रियदेहः पुनरगुलसरुयेयांश आरम्भ ॥८॥ શબ્દાર્થ:– =ારીનું વૈજિાવ=ક્રિય રાળ ઉચ્ચપણું પુપા=વળી યુપત્રમાં, સિદ્ધાંતમાં સં ખ્યામાં મનિ=કહ્યું છે. ગા=પ્રારંભમાં અન્વય સહિત પદોદ मुए चउरिदिदेह उच्चतम पग जायण भणिय । पुण वन्धियदेह आरंभ अंगुल-संखस ॥ ८॥ તથા વનસ્પતિની એ ઉત્કૃષ્ટ અવગાહના જળાશયોમાં જ હોય પરંતુ સ્થળ ઉપર નહિ, તેમજ કમળ આદિ (કમળ કુણું વગેરે) વનસ્પતિઓની ઉત્કૃષ્ટ અવગાહના હોય, પરંતુ આગ્રા આદિકની નહિ, એમ વિશેષતઃ જાણવું. 1 અન્તર્મુહૂર્ત આયુબવાળા અને ઉત્પન્ન થતા જ તુરત ૧૨ યોજન શરીરવાળા થઈ, સુરત મરણ પામતાં, પૃથ્વીમાં વડે મોટો ખાડે પડી જવાથી. ચક્રવર્તિના સૌન્યને પણ જમીનમાં ગરકાવી દેનારા આસપાલિક જાતિના સર્પને શાબમાં (ઉર:પરિઅપ તિ, પંચેન્દ્રિય અને મતાન્તરે) દીકિય પણ કહ્યા છે. તે મહાદેવવાળા દિલન્ટિયો રા દીપમાં પણ સંભવે. તેથી “પ્રાય:' કહ્યું છે: Page #56 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨૩૨૪૬૭ { ખાન ભાવાર્થસિદ્ધાન્તમાં ચતુરિન્દ્રિયના શરીરની ઉંચાઈ એક જન કહી છે. અને ક્રિય શરીરે પ્રારંભમાં અંગુલના સંખ્યામાં ભાગ જેટલું હોય છે. વિશેષાર્થ :ચતુરિન્દ્રિય જીવોનું શરીર એક યોજન પ્રમાણ કહ્યું તે મનુષ્યક્ષેત્રથી બહાર રહેલા હીપ-સમુદ્રોમાંના ભ્રમર વિગેરેનું જાણવું, બ્રમાદકોની એ અવગાહનાઓ સિદ્ધાન્તમાં કહી છે. ૨૪ દંડકમાં જન્મદેહની અવગાહનાનું કેષ્ટક जघन्य अवगाहना उत्कृष्ट अवगाहना ૪ પ્રકવીકાયાદિની અંગુલનો અસંખ્યા- અંગુલને અસં. તમે ભાગ ખ્યાત ભાગ ૧ નારક ૫૦૦ ધનુષ ૧૩ દેવામાં ૭ હાથ ૧ ગo તિર્યંચ ૧૦૦૦ એજન ૧ વનસ્પતિ ૧ooo યોજનથી કિંચિત્ અધિક ૨ મનુય–ત્રીન્દ્રિય ૩ ગાઉ ૧ હીન્દ્રિય ૧૨ યોજન ૧ ચતુરિન્દ્રિય ૧ યોજન ઉત્તરક્રિય શરીરની અવગાહના * જે જે કપડામાં વકિલબ્ધિ પૂર્વે જણાવી છે, તે તે દંડપરામાંના જીવ જ્યારે જ્યારે વિક્તિ શારીશ્ની રચનાનો પ્રારંભ કરે, ત્યારે પ્રારંભમાં અંગુલના સંખ્યામાં ભાગ જેવડું નહાનું વક્રય, શરીર બનાવે છે, ત્યાર બાદ તે શરીર વધતું વધતું યાવત્ (મનુષ્યનું શરીર) કંઈક અધિક ૧ લાખ જન સુધીનું પણ થઈ જાય છે, પરંતુ પ્રારંભમાં તો તેટલું જ નહાનું બને છે. અહિં જાણવાનું એ છે કેજન્મ શરીરની રચના સમયે પ્રારંભમાં તે જન્મ શરીર =મૂળ શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જેટલું જાનું બને છે, અને Page #57 -------------------------------------------------------------------------- ________________ ડાય આ ઉત્તર શીર માર્સમાં અમુલના સાતમા ભાગ પ્રમાણ નું અને છે. ૫૦ અવલાદ-ઉપર કહેલા ઉત્તર વક્રિયના પ્રારંભમાં જે અગુપ્તતા સંખ્યાતમા ભાગની અવગાહુના કહી તે ગર્ભોજ તિયચ અને મનુષ્ય તથા દેવ-તારકની અપેક્ષાએ છે, પરન્તુ વાયુકાય જ્યારે વક્રિય શરીરની રચના કરે છે, ત્યારે તેનુ ઉત્તર વૈક્રિય શરીર તેા પ્રારંભમાં પણ ગુલના અસંખ્યાતમા ભાગ જેવડું જ હોય છે. કારણ કે વાયુકાયનું કોઈ પણ શરીર ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસખ્યાતમા ભાગ જેટલુ 舆 ' જ છે. ઉત્તર વયિની ઉત્કૃષ્ટ અવગાહના देव नर अहियलक्खं, तिरियाणं नव य जोयणसयाई, । दुगुणं तु नारयाणं भणियं વેનિયરી || ♥ || સંસ્કૃત અનુવાદ. देवनराणामधिकलक्ष. तिरवां नव च योजनशतानि || द्विगुणं तु नारकाणां भणितं वैकियशरीरम् ॥ ९ ॥ અન્વય સહિત પટ્ટદ देव नर व अहिय, य तिरियाणं नव सयाई जोयण । तु नारयाणं वेन्दिय सरीरं दुगुणं भणियं ।। ९ ।। શબ્દા : ગુળ દ્વિગુણ, ખમણુ | સ્ત્રાવ - ૧ લાખ (ચેાજન) સારું = સા નાથ :અને મનુષ્યાનું અધિક છે. અને નારકાનું વૈક્રિય શરીર દેવેનું વક્રિય (શરીર) લાખ તિય ચેાનુ નવસેા ચેાજન છે. અમણુ' કહ્યું છે. દંડક વૃત્તિમાં કિંચિત અધિક ૧ લાખ યાજનની યિરચના દેવાને અને મનુગતે અન્તતે કહી છે, પરન્તુ સિદ્ધાન્તામાં તે ઉપર પ્રમાણે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ • અપ વાન્ડ પર દંડકપ્રકરણ ( નર) ૮૦ણ વિશેષાથ હવે દત્તક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના દેવને સંપૂર્ણ ૧ લાખ યોજન પ્રમાણ અને મનુષ્યને કિંચિત અધિક ૬ લાખ યોજન પ્રમાણે છે. આ કિંચિત્ આક્તા–તે ૪ અંગુલ પ્રમાણ જાણવી, કારણ કે- દેવનું ઉત્તક્રય અને મનુષ્યનું વિક્ર. રર શીર્ષ ભાગે તે સરખું રહે છે એટલે બનેનાં મસ્તક સર ની સપાટીએ આવી રહે છે, પરંતુ મનુષ્ય જમીનને સ્પશીને ઉભો રહે છે, અને દેવ તો જમીનથી ૪ અંગુલ અધર રહે છે, જેથી નીચેના ભાગમાં મનુષ્યનું શરીર અંગુલ અધિક છે, અને દેવનું શરીર મનુષ્યથી ૪ અંગુલ ન છતાં સંપૂર્ણ ૧ લાખ જનનું હોય છે. આવું મહાન્વેયિ શરીર શ્રી વિષ્ણુકુમાર મુનિએ, વર્ષાકાળમાં એક સ્થાને સ્થિર રહેલા મુનિ મહાત્માઓને ધર્મષથી દેશમાંથી ચાલ્યા જવાનું કહેનાર અને કોઈ પણ રીતે નહિ સમજનાર મહાપાપી નમુચિ પ્રધાનને સજા કરવા માટે શ્રી સુનિસુવ્રત સ્વામીના શાસનમાં બનાવ્યું હતું. વેયક અને અનુત્તર દેવો ઉત્તર વેકિય કારીર રચતા નથી, શિપ સર્વે દેવ ૬૦ પૈક્રિયની રચના કરે છે. ૨૪ દંડકમાં ઉત્તરક્રિયની અવગાહના છે ૧ વાયુકાય ૧૩ દેવ દડામાં ૧ ગરા મનુષ્યમાં ૧ ગઇ નિયંચમાં ૧ નારકમાં શેષ ૭ માં जघन्य ૩૪ અંગુનને અસંખ્યા- | અંગુલનો અસંખ્યાનમાં બા. તમો ભાગ અંગસને સંખ્યા- | ૧ લાખ પેજન તમો ભાગ. ૧ લાખ યોજનથી કિંચિત્ અધિક ૯૦૦ પોજન જન્મદેહથી બમણું (૧૦૦૦ ધનુષ.) | મૈ જ નથી, દૌo જ નથી, Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર વૈકિયની વિકવણને કાળ [अंतमुहुत्तं निरए, मुहुत्त चत्तारि तिरिय-मणुएम, । નું સમાલો, કશોર-વિશ્વળા-રો રો] સંસ્કૃત અનુવાદ. अन्तर्मुहूर्त नैरथिके, मुहूर्ताश्चत्वारः तिर्यगमनुजेषु । देवेवर्धमास उत्कृष्टो विकुर्वणाकालः ॥ १० ॥ અન્વય સહિત પદરછેદ निरए अंतमुटुत्तं तिरिय-मणुएसु चत्तारि मुहुत्त । देवेसु अद्धमासो, उक्कोस विउधणा कालो ॥ १० ॥ શબ્દાર્થ – તમુહૂરં = અન્તર્મુહૂર્ત અમાસા = અર્ધમાસ, ૧૫ દિવસ મુડા = મુહૂર્તા (ર ઘડી) | વિશ્વ = વિકવણા arર = ચારે | વાઢો = કાળ થાય. ઉત્કૃષ્ટ વિકુણને કાળ નારકમાં અંતમુહૂર્ત, તિર્યંચે અને મનુષ્યમાં ૪૪. મુહર્ત અને દેવેમાં અર્ધમાસ છે. ૧ વિશેષાર્થ : કહેલા એ કાળ વ્યતીત થયે, તે શરીર સ્વત: વિલય પામી જાય છે, અને તે કાળ પહેલાં પણ જે તે શરીરની જરૂર ન હોય તો બુદ્ધિપૂર્વક સંહરણ પણ કરવું પડે છે. વાયુકાયામાં તો રચના અને વિલય અને સ્વત: પ્રવર્તે છે. બાકીના શેષ શરીરની અવગાહના તથા કાળ. * દંડક પ્રકરણની અવસૃષ્ટિમાં (આ પ્રકરણનાજ કર્તાએ) “લબ્ધિથી કરેલા દોકિય શરીરને (ગઃ તિર્યચ–મનુષ્યને અવસ્થાન કાળ અન્તર્મુદતથી અધિક ન હોય" એમ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે, અહિં ? મુહૂર્ત કહ્યો છે. દિગંબર આમ્નાયમાં પણ અન્તર્યુ કાળ કહ્યો છે. અને શ્રી ભગવતી સૂત્રમાં અન્તકાળ કહ્યો છે. આ માથા શ્રી જીવાભિગમ સૂત્રની છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ દંડકપ્રકરણ (અવગાહના) દંડકપમાં ઔદારિકની મૂળ અને ઉત્તર વયિની અવગાહના તથા ઉત્તર વૈક્રિયને કાળ કહ્યો છે, અને આહારક શરીરની અવગાહના તથા કાળ અને તૈo કાશરીરની અવગાહના કહ્યાં નથી, પરંતુ તે આ પ્રમાણે છે – આહારક શરીરની જઘન્ય અવગાહના પ્રારંભ સમયે પણ ઉત્તર ક્રિયવહૂ અંગુલને સંખ્યાતમો ભાગ નહિ, પરંતુ કિંચિત જૂન ૧ હસ્ત પ્રમાણ કહી છે, અને ઉત્કૃષ્ટ અવગાહના સંપૂર્ણ ૧ હસ્ત પ્રમાણ છે. તથા કાળ-જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અત o પ્રમાણ છે, ત્યાર બાદ આહાર શરીર વિલય પામે છે, અને આત્મપ્રદેશો ઔદામાં પ્રવેશે છે. તથા તૈ૦ કoની અવગાહના જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ એટલે સમવનસ્પતિના દાવ શરીર જેટલી છે, તથા ઉત્કૃષ્ટ અવગાહના સાધિક ૧ લાખ જન પ્રમાણુ ઉત્તર દેહની અપેક્ષાએ છે, અને કેવલિ સમુદ્રઘાતની અપેક્ષાએ સંપૂર્ણ કાકા પ્રમાણ છે. સંઘયકાર, थावर सुर नेरइया, अस्संघयणा य विगल छेवट्ठा, । संघयण-छग्गं गन्भय-नर-तिरिएसु वि मुणेयव्यं. ॥११॥ સંસ્કૃત અનુવાદ. स्थावरसुरनरयिका असंहननाच, विकलाः सेवार्ता: संहननषट्कं गर्भ जनरतिय स्वपि ज्ञातव्यम् ॥ ११ ॥ અન્વય સહિત પદ છે. यावर सुर नेरइया,अस्संषयणायविगल छेवट्ठा । गम्भय नर तिरिपसु अवि छगं संघयण मुणेयव्वं ।। ११ ।। શબ્દાર્થ – અપળા=સંઘયણ રહિત | પંચ=સંઘયણ, સંહનન શિ=વિકસેન્દ્રિય છત્રછ દા=સેવા સંઘયણવાળા | Tય વં=જાણવું, જાણવા Page #61 -------------------------------------------------------------------------- ________________ દંડક–પ્રકરણ સ્થાવરે, દે, અને નારકો સઘયણ રહિત હોય છે, વિક-દ્રમાં સેવા અને ગર્ભજ મનુષ્ય તથા તિય ચેમાં તે છએ ય સંઘયણ હેય છે. જે ૧૧ વિશેષાથપાંચ સ્થાવર, તેર દેવો, અને એક નારક ગણીશ દંડકમાં સંઘયણુ નથી. કારણ કે એ જીવોના શરીરમાં હાડકાં નથી, અને સંઘયણ તો હાડકાના બંધારણને કહેવામાં આવે છે. તથા શંખ, છીપ, કેડી ઈત્યાદિ કન્દ્રિય જીવો તથા કીડો આદિ ત્રીન્દ્રિય જીવો અને ભમર આદિ ચતુરિન્દ્રિય જીવમાંના કેટલાક સ્પષ્ટ કઠિન હાહવાળા છે, તો કોઈ અસ્પષ્ટ બારક હાડવાળા છે. માટે એ ત્રણ વિલેન્દ્રિયોને સંઘયણ છે, અને તે પણ છર્ડ છેદસ્કૃષ્ટ સંઘયણ હોય છે, ગર્ભજ તિર્યંચો તથા મનુષ્યોને તો એ સંઘપણ હોય છે. પરંતુ એક જીવને સમકાળે તો એક જ સંષયણ હોય. છે ૨૪ દંડકમાં ૬ સંધયણ છે ૫ સ્થાવર ! ૩ વિકલેન્દ્રિય ૧ વટહું ૧૩ દેવ દંડક } રહિત | ૧ ગ૦ મનુષ્ય છે ૧ નારક ૧ ગo તિયચ — —:૦: ૪ સંજ્ઞા અને ૫ સંસ્થાન દ્વાર सन्वेसिं चउ दह वा सन्ना. सव्वे सुरा य चउरंसा, । नर-तिरिछस्संठाया, हुडा विगलिंदि नेरइया, ॥१२॥ 1 વિકલેન્દ્રિમાં અળસિયાં વગેરે છ હાડ રહિત જેવા દેખાય છે, તે પણ ઉયસ્થાનક વિચારતાં તે ને અસ્પષ્ટ પણ સંઘયણ સંભવે છે. જ શ્રી જીવાભિગમમાં હાડની અપેક્ષાએ તે નહિ પરંતુ બળની અપેક્ષાએ દેને પહેલું અને એકેન્દ્રિયોને છઠું સંધયણ કહ્યું છે, તથા નાટ્યુને અસધણી કહ્યા છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ દંતકપ્રકરણ (અવગાહના) ૫૫ સંત અનુવાદ संर्वषां चतस्रो दश वा संज्ञा, सवे सुराश्च चतुरंशा (ग्नाः ) नरतियञ्चः पट्स स्थाना, हुण्डका विकलेन्द्रिय नायिकाः ॥१२॥ અન્વય સહિત પછે. सम्वेसिं चउ वा दह सन्ना, य सम्वे सुरा चउरसा । नर तिरि छ स्सठाणा, विगलि दि नेरइया हुडा ॥ १२ ॥ શબ્દાથ:-- વડર =સમચતુરન્સ સંસ્થાન = [વાળા વાં અથવા ટા=સંસ્થાનવાળા સં=સંજ્ઞા હુંst=હું છક સંસ્થાનવાળા પાર્થસને ચાર કે દશ સંજ્ઞા હેય છે. સર્વેદે સમચતુરન્સ સંસ્થાનવાળા, ગર્ભજ મનુષ્ય અને તિર્યંચે છ સંસ્થાનવાળા, વિકલેન્દ્રિયો અને નારકે હડક સંસ્થાનવાળા છે તેના વિશેષાથ– સડકોમાં ૪ અથવા ૧૦ સંજ્ઞા છે, અને કેટલાક મનુષ્યોને ૧૬ સંજ્ઞાઓ હોય છે. તે સંજ્ઞાઓ સંગ્નિ પંચેન્દ્રિમાં તો સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે, અને કેન્દ્રિમાં અવ્યક્ત-અસ્પષ્ટ હોય છે. તો પણ કેટલાક બાહ્ય વર્તનથી અમુક અમુક સંજ્ઞાઓ એકેન્દ્રિયોમાં અનુમાનથી સ્પષ્ટ સમજી શકાય એવી હોય છે, તે આ પ્રમાણે – ૧ પાણી તથા છાણ વિગેરે ખાતરથી પિષણ થતું હોવાથી આ સંજ્ઞા છે. ૨ લજજાળુ વનસ્પતિને હાથ અડતાં તુર્ત સંકેચાય છે, માટે અs # છે. વેલડીઓ વૃક્ષને વીંટાય છે. અને જો ખાખર નિધાન ઉપર મૂળ ફેલાવે છે, માટે બહુ ા છે. ૪ કુરુક નામનું વૃક્ષ સ્ત્રીના આલિંગનથી ફળે છે, માટે જૈન સં છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ ૫ કોકનદ નામના કંદ હુંકાર-ફાડા કરે છે માટે શોધ જ છે. ૬ સદન્તી વેલડીમાંથી રસનાં ટપકાં કરતાં રહે છે, માટે ન સં છે. (આ વિલડીના રસથી સુવર્ણસિદ્ધિ થાય છે, તેથી હું હવા છતાં લેકમાં નિર્ધનતા કેમ ? એવી અભિમાન સંજ્ઞાથી રુદન કરવાનું અનુમાન છે.) ૭ વેલડી પોતાનાં ફળને પિતાનાં પાંદડાંથી ઢાંકી રાખે છે. માટે માથા સંત છે, ૮ બીલીનું વૃક્ષ તથા વેત ખાખરો પોતાના મૂળ નિધાન ઉપર ફેલાવે છે (અર્થાત નિધાન ઉપર પ્રાયઃ ઉગે છે) માટે સ્ત્રોમ સંજ્ઞા છે. ૯ કમળો રાત્રે જ સંજ્ઞા થી સંકોચ પામે છે. ૧૦ વેલડીએ સવ માગ છોડીને ભીંત ઉપર અથવા વૃક્ષ ઉપર પ સં થી ચઢે છે. એ પ્રમાણે એકેન્દ્રિય જીવોમાં અનુમાનથી સંજ્ઞાઓ સ્પષ્ટ સમજાય છે. શ્રીન્દ્રિયાદિ સર્વ દંડકપદોમાં ઓછી-વધતી સંજ્ઞાઓ અવશ્ય હોય છે. હવે ચાર ગતિ આશ્રય વિચાર કરતાં દેવગતિમાં પરિગ્રહ તથા લાભ સંજ્ઞા અધિક મુખ્ય છે. મનુષ્યગતિમાં માન સંજ્ઞા અને ૌન સંજ્ઞા અધિક છે, નરક ગતિમાં ભય અને કેધ સંજ્ઞા અધિક છે, અને તિર્યંચગતિમાં માયા તથા આહાર સંજ્ઞા અધિક છે. ૧ ચાર ગતિમાં આહારાદિ ૪ સંજ્ઞાઓનું એકત્ર અ૮ પબદુત્વ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે. કોઈ પણ સમયે વિચાર કરતાં–નારક ગતિમાં મૈથુન સત્તાવાળા છે અલ્પ, તેથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી ભય સંજ્ઞાવાળા સંખ્યાત ગુણ, તેથી પરિગ્રહ સંસાવાળા સંખ્યાત ગુણ દેવામાં આહાર-ભય-મૈથુન-પરિગ્રહ તથા મનુષ્યમાં કાય-આહાર-પરિગ્રહ-મૈથુન, અને પંચે નિય"એમાં પરિગ્રહમૈથુન–ભયઅને આહાર સંજ્ઞાઓ અનુક્રમે સંખ્યાતગુણ કહેવી. તથા એક સમયમાં એક જીવને એક સંજ્ઞા સ્પષ્ટ અનુભવમાં હેાય છે, બાદ અમું દરેક જીવની સંજ્ઞા બદલાતી રહે છે. ઉપર કહેલી સંજ્ઞાઓની તે તે ગતિમાં) અધિતા કહી, તે તેવા પ્રકારના સંગોના કારણથી (પૂર્વોક્ત અલ્પબહુત્વ) હેય છે. અપચેન્દ્રિમાં સંજ્ઞાનું અ૫બહુ કહેલું દેખાતું નથી. માટે અનિયમિતપણું હશે એમ સંભવે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ દંપ્રકરણ (અવગાહના ) પ૭ સંસ્થાન દ્વાર સર્વ દેવોને (એટલે દવના ૧૩ દંડકમાં) ૧ સમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે. અર્થાત્ કોઈ પણ દેવ કે દેવીને સમચતુર સિવાય બીજુ સંસ્થાન નથી, પરંતુ તે ભવધારણીય (મૂળ) શરીરની અપે. સાએ જાણવું. કારણ કે તેનું ઉત્તર ક્રિય સંસ્થાન તો સિદ્ધાન્તમાં અનેક પ્રકારનું કહ્યું છે. ગર્ભજ મનુષ્ય અને ગર્ભ જ તિર્યંચાને છએ ય સંસ્થાને હેય છે. યુગલિક મનુષ્ય અને સુગલિક તિર્યંચાને તે દેશની માફક એક સમચતુર સંસ્થાન જ જાણવું, અને શેષ સંખ્યાત આયુષવાળા મનુષ્ય-તિર્યંચોને યથાસંભવ = ૬ સંસ્થાન હોય છે, પરન્તુ એક જીવને સમકાળે કેઈપણ એકજ સંસ્થાન હોય છે. વિકલેન્દ્રિય અને નારકેને સર્વ લક્ષણહીન છઉં હું છક સંસ્થાન હોય છે. તેમાં પણ નારકનું હુડક સંસ્થાન પાંખ ઉખેડી નાંખેલા પક્ષી સરખું અતિ બિભત્સ અને ભયાનક હોય છે. नाणा विह-धय-मूई बुब्बुय वण वाउ तेउ अपकाया,। पुढवी मसर चंदा-कारा संठाणओ भणिया. ॥१३॥ સંસ્કૃત અનુવાદ नानाविधध्वजसूचीबुख़ुदा वनवायुतैजसाप्कायिकाः । पृथ्वो मसूरचन्द्राकारा संस्थानतो भणिता ॥१३॥ અવય સહિત પદછેદ संठाणओ वण नागाविह, वाउ धय, तेउ सूई, अपकाया । घुम्वुय पुढवी मसूर चंद आकारा भणिया ॥ १३ ॥ * સંખ્યાન વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં પણ તીર્થંકર-ચક્રવતી વાસુદેવ-બળદેવપ્રતિવાસુદેવ આદિ સમચતુરસ્ત્ર સંસ્થાની હોય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કંડક-પ્રકરણ શબ્દાર્થ : નાવિનાના પ્રકારના (અ- !. અgwan = અપકાય (જી) નેક પ્રકારના આકારવાળા) પુરી = પૃથ્વીકાય ધ = ધ્વજ (ના આકારવાળા) મજૂર = મસૂરની દાળ (ના જૂઠ્ઠું = સો (ના આકારવાળા) આકારવાળા પુછુય = પરપોટા (ના આકા- રંવાર = અર્ધ ચન્દ્રના આકારવાળા) ૨વાળા). વળ = વનસ્પતિ વાડ =વાયુકાર સંકાળમા = સંસ્થાનથી, આકારથી તે૩= અગ્નિકાય | મણિયા = કહ્યા છે. ગાથાથ સંસ્થાનથી વનસ્પતિકાય, વાયુકાય, તેઉકાય, અને અપકાયને અનુક્રમે-જુદા જુદા અનેક આકારવાળા, ધજા, સેય અને પરપોટાના આકારવાળા, તથા પૃથવીકાય મસુરની દાળ કે ચન્દ્રના આકારવાળા કહ્યા છે. ૧૩ વિશેષાર્થ : એકેન્દ્રિય જીવોના હંડક સંસ્થાને. પ્રત્યેક વનસ્પતિકાયનું-- જુદા જુદા અનેક આકારનું વાયુકાયનું-- ધ્વજાના આકારનું અગ્નિકાયનું -- સાયના આકારનું. અપકાયનું -- પરપોટાના આકારનું પૃથ્વીકાયનું – મસુરની દાળ અથવા અધ - ચંદ્રના આકારનું. પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના કેઈનું એક શરીર જોઈ શકાતુ નથી. તેથી તેના સંસ્થાને પણ જોઈ શકાતા નથી. * - - -- - - - - - x અહિં સમ પૃથ્વી આદિકનું અને બાદર પૃથ્વીનાદિકનું પણ કડક સંસ્થાન ઉપર પ્રમાણે જ છે, પરંતુ વિશેષ એજ કે સૂક્ષ્મ અને WWW.jainelibrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ દંડકપ્રકરણ (અવગાહના) ૫૯ - - - - ર૪ દંડકમાં ૬ સંસ્થાન છે ૧૩ દેવદંડક ૧ (સમચતુર | ૩ વિકલાંય ૧ ગમનુષ્ય ૬ નાક ૫ સ્થાવ. ૧ ગતિર્યંચ | ૬ કષાય અને ૭ લેસ્થા દ્વાર सव्वेवि चउकसाया, लेस-छग गब्भतिरियमणुएसु, । नारय तेउवाऊ, विगला वेमाणि य तिलेसा ॥१४॥ સંસ્કૃત અનુવાદ सर्वेऽपि चतुष्कपाया, लेश्यापदक गर्भजतिय ग्मनुजयोः (जेषु) नारकतेजोवायुविकला वैमानिकाच त्रिलेश्याः ॥ १४ ।। અન્વય સહિત પદરછેદ सव्वं अवि चउ कसाया, गम्भय तिरिय मणुएसु छग लेस । नारय तेऊ वाऊ विगला य वेमाणि ति लेसा ॥ १४ ॥ વલય = કષાયવાળા તૈઝ = તેજસકાય. અગ્નિકાય હેલા = વેશ્યા વા = વાયુકાય fa = ત્રણ $ = છ રેસા = લક્ષાવાળા ગાથાર્થ :સર્વેને ચારે ય કપાયે હોય છે. તથા ગભંજ-તિર્યંચે અને મનુષ્યને ૬ લેશ્યા હોય છે, નારકે, અનિકાય, બાદર સાધારણવનસ્પતિનું સંસ્થાન પણ વિવિધાકૃતિ છે. એમ બી જવાભિગમાદિકમાં કહ્યું છે, અને સંગ્રહણીવૃત્તિમાં તે નિગદનું દારિક શરીર સિબુક (પરપોટા ) આકારવાળું ( એટલે નક્કર ગોળા સરખું) કહ્યું છે. અનિgી ( જીવાજીવાભિગમને અભિપ્રાયે દ્રવ્ય લોક પ્રકાશમાં અનિયત ) સંસ્થાન કહ્યું છે. તથા વાયુકાય વૈક્રિય શરીર રચે તો પણ વ્રજના આકારેજ રચે છે. ( તત્વાર્થ વૃત્તિમાં પ્રત્યેક વનસ્પતિકાયનું અનિબંધ સંસ્થાન કર્યું છે. ) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૦ દંડક-પ્રકરણ વાયુકાય, વિકલેન્દ્રિય. અને વૈમાનિકે ત્રણ સ્થાવાળા હોય છે. ૧૪ વિશેષાર્થ : છટકું કષાયદ્વાર સર્વ દંડકપદોમાં ક્રોધ-માન-માયા-અને લોભ એ ચાર પ્રકારના કપાય હેાય છે, એકેન્દ્રિયમાં તેને ઉદય અસ્પષ્ટ હોય છે. દ્વાદ્રિયાહિકમાં કંઈક અધિક અધિક સ્પષ્ટ હોય છે. કષાય રહિત તો કેવળ વીતરાગ ભગવંત અને સિદ્ધ પરમાત્મા જ છે. સાતમું લેસ્થાકાર ગર્ભજતિય ચ અને ગર્ભજ મનુષ્યને એ પ્રકારની વેશ્યાઓ હોય છે. એક સમયે એક જ લેયા અનમુહર્ષ સુધી રહી પુનઃ બદલાઈને બીજી લેયા પ્રગટ થાય છે. એ પ્રમાણે સંપૂર્ણ ભવપયન્ત પરાવૃત્તિથી છએ ક્યા દ્રવ્યથી અને ભાવથી પણ હોય છે. તે દ્રવ્ય -ભાવનું સ્વરૂપ દ્વારવર્ણનમાં કહેલું છે. કૌમાનક છે તેદિ ક ાભ ૧ અગ્નિકાય છે કણ, નીલ, દેને ૧ વાયુકાય છે * કપાત ૩ વિકલન્દ્રિય! (૩ અશુભ) કયા નારકને કઈ અશુભ લેયા તથા કયા વૈમાનિક દેવને કઈ શુભ લેશ્યા હોય તેને વિસ્તાર અન્ય ગ્રન્થોથી જાણ * * રનપ્રભા અને શર્કરપ્રભામાં સર્વ નારકને કાતિલેયા, વાલુકાપ્રભામાં સાધિક ૩ સાગરોપમ સુધીના આયુષ્યવાળાને પિત અને તેથી અધિક આયુષ્યવાળાને નીલ વેશ્યા છે. પંકપ્રશામાં સને નીલ લેગ્યા છે. ધૂમપ્રભામાં સાધિક ૧૦ સાગરોપમ સુધીના આયુષ્યવાળાને નીલ, અને તેથી અધિક આયુષ્યવાળાને કૃષ્ણલેસ્યા છે. તથા છઠ્ઠી અને સાતમી નરકમાં સવને કૃષ્ણ શ્યા છે. અહિ પૃથ્વીના અનુક્રમ પ્રમાણે અધિક અધિક મલિન લેક્ષાઓ જાણવી. માના માં આ પ્રમાણે – ૧-૨ જ કલ્પનામાં તેલયા, ૩-૪-૫ મા ક૯૫ના દેવમાં WWW.jainelibrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ દંડકપ્રકરણ (અવગાહના ) લેયા ચાલુ અને મું ઈન્દ્રિય અને સું સમુદાતાર जोइसिय तेउलेसा, सेसा सव्वेवि हुति चउलेसा. । इंदियदार सुगम, मणुआणं सत्त समुग्घाया, ॥१५।। સંસ્કૃત અનુવાદ ज्योतिप्कास्तेजोलेश्याकाः शेषाः सर्वेऽपि भवन्ति चतुले श्याः । इन्द्रियद्वार सुगम, मनुजानां सम समुद्घाताः ॥ १५ ॥ અન્વય સહિત પદદ जोइसिय तेऊ लेसा, ससा सव्वे अवि चउलेसा हुति, । इंदिय दार सुगम मणुआणं सत्त समुग्घाया ॥ १५ !! શબ્દાર્થ :તેરેar = તેજે વેશ્યાવાળા હિયારું = ઈન્દ્રિય દ્વાર રેસા = શેષ–બાકીના સુખ = સુગમ-સહેલું મવિ = પણ સમુથ = સમુદ્યાત જાથા :જ્યોતિષી તેલેશ્યાવાળ છે, અને શેષ સર્વે ચાર લેશ્યાવાળા છે. ઈન્દ્રિયદ્વાર સહેલું છે, મનુષ્યને સમુદ્રઘાત સાત હોય છે. મેં ૧૫ I વિશેષાર્થ જયોતિષીઓને તે લેયાજ હોય છે, બાકીના સર્વે ભવનપતિ તથા વ્યક્તર એ અગિયારમાં કેટલાક દે સંપૂર્ણ ભવપર્યત કૃષ્ણ લેશ્યાવાળા, કેટલાક નીલ વેશ્યાવાળા, કેટલાક કાપાત લેશ્યાવાળા અને કેટલાક દેવો સંપૂર્ણ ભવપર્યન્ત તે લેશ્યાવાળા હોય છે, તથા પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાય એ ત્રણ દંપકમાં પ્રત્યેક જીવને કૃણ-નીલઅને કાપાત એ ૩ વેશ્યા પરાવૃત્તિથી પલેવા, ૬ ઠ્ઠા ક૫થી સર્વાર્થસિદ્ધ સુધીમાં સર્વ દેવમાં શાલેયા. કલ્પના અનુક્રમ પ્રમાણે એ લેયાઓ અધિક અધિક વિશુદ્ધ જાણવી. Page #69 -------------------------------------------------------------------------- ________________ દંડક-મકરણ | (બદલાઈ બદલાઈને પ્રાપ્ત થાય છે, અને ચેથી તે ભલેશ્યા તો વારે જ કે જ્યારે ઈશાનક૯પ સુધીમાંના તે વેશ્યાવાળા કેઈ દેવા બાદર લધપ પૃવીમાં અથવા બાદરપર્યાપ્ત અપમાં તથા બાપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય. ત્યારે આ પૃથ્વી આદિક ૩ દંડકના જીવોને ભના પહેલા અન્નમુહુર્તમાં તે વેશ્યા અપર્યાપ્ત અવસ્થામાં હોય છે, પર્યા'ત અવસ્થામાં તે આ ત્રણે દંડકને પહેલી 3 વેશ્યાજ હોય છે. છે ૨૪ દંડકમાં ૬ લેહ્યા છે ૧ તિર્યંચને છે , ૧ ગ૦ મનુષ્યને !. ૧ વૈમાનિકને ૩ (શુભ) ૧ નારકને ) ૩ (અશુભ) | ૧ અગ્નિકાયને | ૧ જ્યોતિષીને ૧ (તેજોલે.) ૧ વાયુકાય ૧૦ દંડકેને ૪ (પહેલા) ૩ વિકસેન્દ્રિયને ૩ (અશુભ) ર૪ દંડકમાં ઈન્દ્રિય દ્વાર પ સ્થાવરને એક સ્પશનેન્દ્રિય હોવાથી ૧ ઈન્દ્રિય છે. હીન્દ્રિયને સ્પશન અને રસના એ બે ઈનિદ્રય છે. ત્રીજિયને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય એ ૩ ઇન્દ્રિય છે. ચતુરિંદ્રિયને સ્પર્શન-રસના-ધ્રા અને ચશ્ન એ ૪ ઇન્દ્રિય છે. અને બાકીના ૧૩ દેવદંડક. ૧ નારક, ૧ ગર્ભજતિયચ અને ૧ ગર્ભજ મનુષ્ય, એ સર્વ મળી ૧૦ દંડને સ્પર્શન-રસના-પ્રણ-ચહ્ન અને શ્રોત્ર એ ૫ ઈન્દ્રિયો છે. એ પ્રમાણે આ ઇન્દ્રિયદ્વાર સમજવામાં અત્યંત સરળ છે. ૭ સમુદ્ધાતદાર ગર્ભજ મનુને સાતેય સમુદઘાત હોય છે. ત્યાં સંખ્યા વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગભજ મનુને જ યથાસંભવ ૭ સમુદદ્યાત છે, અને યુગલિકોને તે આહારક-ઐક્રિય–તૈજસ-અને કેવલિ સમુદદ્દાત નથી, કેવળ વેદના. કવાય. અને મરણ એ ૩ સમુદ્યાત છે. પુન: અયુગલિક ગભજ મનુષ્યોમાં પણ લબ્ધિ રહિત મનુષ્યને પહેલા ૩ સમુદઘાત, લબ્ધિવંત છદ્મસ્થને Page #70 -------------------------------------------------------------------------- ________________ દંડક–પ્રકરણ (સમુદ્રઘાત દ્વાર ) (સર્વને) યથાસંભવ કેવલિ સમુદઘાત વિના *૩-૪-૫-૬ સમુદ્રઘાત અને શ્રી સર્વજ્ઞ ભગવંતને તે ૧ કેવલિ સમુદુઘાતજ હોય છે. તથા સર્વત્ર સામાન્ય નિયમ એ છે કે-અપર્યાપ્ત અવસ્થામાં પણ કઈ જીવને પ્રથમના ૩ સમુઘાત હાઈ કાકે છે. સમુદધાતાનાં નામે. + वेयण कसाय मरण, वेउविय तेयए य आहारे । केवलि य समुग्घाया, सत्त इमे हुँति सन्नीणं ॥१६॥ સંસ્કૃત અનુવાદ वेदना कषायो मरण क्रियस्तै जमथाहारकः । कपलिकश्च समुदघाता' सप्तमे भवन्ति सज्ञिनाम ।। १६ ।। * વૈક્રિય લબ્ધિ-તૈજસૂ લબ્ધિ-અને આહારક લબ્ધિ એ ત્રણ લબ્ધિમાંની કોઈ પણ એક લબ્ધિવંતને ૪, બે લબ્ધિવનને ૫, અને ત્રણે ય લબ્ધિવંતને ૬. ૧ પ્રશ્ન:- કેવલિ ભગવંત અનત લબ્ધિવાળા છે તે તેમને વૈક્રિય આહા... અને તૈજસ સમુધાત ( કે જે વિધિવતને હોય છે તે ) કેમ નહિ ? અને નિર્વાણ પામતા હોવાથી મરણ સમુદ્ધાત કેમ નહિ ? ઉત્તર :- લબ્ધિ ફેરવવી ( પ્રગટ કરવી છે તે પ્રમાદઅવસ્થા ગણાય છે, અને કેવલિ ભગવંત અપ્રમાદી છે, તથા તેમને લબ્ધિ ફેરવવાના પ્રયોજનને અભાવ છે, માટે વૈ૦ ૦ આવા મુદ્દઘાત કેવલિ ભગવંતને ન હોય. તથા મરણ સમુદ્ર પરભવમાં ઉત્પન્ન થનારને આત્મપ્રદેશને દીર્ધ દંડ કરવાથી કેટલાક જીવોને હોય છે, અને કેવલિ ભગવંતને પરભવમાં ઉત્પન્ન થવું નથી, તેમજ નિર્વાણ સમયે આત્મપ્રદેશે કંદુક (દડા) ની મક્ક પિડિત થઈને જય છે, માટે મરણ સમુ નથી, તેમજ વેદનીયને ઉદય છે, પણ વ્યાકુળતા તથા ઉદીરણું ન હોવાથી વેદનીય સમુહ નથી. + ૧૬ મી અને ૧૭ મી ગાથા કે બીજા પ્રત્યેની છે, તેથી બંને બાદ કરીને ૧૫મીથી ૧૮ મી જોડીને સમૃદ્ધાને વિચારનાં ૨૪ દંડકમાં સમુદ્ધાત મળી રહેશે. તથા ૧૬ મી ગાથા ના માટે છે, અને ૧૭ મી ગાથા તેની સાથેના સંબંધથી આવી છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ દંદક-પ્રકરણ અન્વય સહિત પદ वेयण कसाय मरणे, वेउध्विय तेयए य आहारे य केवलि इमे सत्त समुग्घाया सन्नीण हुँति ।। १६ ।। શબ્દાર્થ ચળવંદના સમુદ્રઘાત વિ૪િ-કેલિ સમુદઘાત arc=કષાય સમુદ્દઘાત ઇ-વળી, અને, તથા કમરણ સમુથાત સમુઘવા-સમૃઘાત રેગ્વિાકિય સુઘાત સર=સાત તેવફતેજસ સમુદ્યાત =એ ઘ=અને, તથા, વળી હૃતિ=ાય છે. મદિરે આહારક સમુદ્રઘાત સનીગં=સંગ્નિ જીવને થr - વેદના, કષાય, મરણ, વૈક્યિ, તેજસ આહારક અને કેવલિ સમુદઘાત છે. આ સાત સંગ્નિ જીવેને હોય છે. તે ૧૬ વિશેષાર્થ – પૂર્વે દ્વારવર્ણનમાં સંજ્ઞાત્રિકના (૩ સંસાના ) દ્વારમાં જે દીર્ઘકાલિકી સંજ્ઞા કહી છે, તે સંજ્ઞા જે છાને હોય તે સંજ્ઞ છવ કહેવાય, અને તે સં િજીવને આ ગાથામાં કહેલ વેદનાદિક સાતે સમુદ્રઘાત યથાસંભવ હોય છે. एगिदियाण केवल-तेउ-आहारगविणा उ चत्तारि। ते वेउन्धियवज्जा विगला, सन्नीण ते चेव ॥१०॥ સંસ્કૃત અનુવાદ एकेन्द्रियाणां केवलतैजसाहारकान् विना तु चत्वारः । ते कियवर्जा विकलानां संशिनां ते चैव ॥ १७ ॥ અવય સહિત પદ છે, एगिदियाण केवल तेउ आहारग विणा उ चत्तारि । विगटा घेउब्धियवजा सन्नीण चेव ते ॥ १७ ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ દંતક-પ્રકરણ (સમુદ્રઘાત) શબ્દાથ:– દિવાળ=એકેન્દ્રિય જીવોને ! તેતે (૪ સમુદ્દઘાત) વઢ-કેવલિ સમુદ્રઘાત વેત્રિય શૈક્રિય સમુદઘાત તે ==ોજસ સમુદ્યાત વજ્ઞા=વજિત, રહિત, વિના સાદા શ=આહારક સમુધાત સિવાયના વિ=વિના, સિવાય સનીન=સંગ્નિ જીવને ==વળી તૈક્ત (સાત) સમુદઘાત વરિચાર સમુદ્રઘાત રેવ=નિશ્ચય ગાથાર્થ:એકેન્દ્રિયોને કેવલિ, તેજસ્ અને આહારક વિના ચાર હેય છે. અને વેકિય સમુદ્દઘાત વિના તે જ વિકલેન્દ્રિયેને હેય છે, અને સશિ પંચેન્દ્રિયને તે (સાત) હોય છે. ૧૭ વિશેષાર્થ :એકેન્દ્રિયોને કેવલિ, તૈજસ અને આહારક એ ૩ સમુદઘાત વિના શેપ ૪ સમુદવાત છે [વાયુકાયની અપેક્ષાએ, અને વાયુકાય સિવાયના પૃથ્વીકાય વિગેરે ૪ દંડકમાં વૈશ્યિ સમુદ્યાત વિના ૩ સમુદ્રઘાતજ હોય છે. તયાં એ ૪ માંથી એક ક્રિય સમુદુવાત બાદ કરતાં શેષ ૩ સમુદ્દઘાત વિકેન્દ્રિયેને હોય છે, અને સંપત્તિ પંચેન્દ્રિયને તે તે સાતે ય સમુદ્રઘાત છે. પુનઃ લોકના પર્યન્ત ભાગે નિરાબાધ સ્થાને રહેલા સુમાદિ. એકેન્દ્રિયોને તથા પ્રકારના ઉપઘાતનો અભાવ હોવાથી વેદના સમુદુલ્લા રહિત ૨ સમુદઘાત પણ હોય છે, અને શેવ સર્વ સૂક્ષ્મ તથા બાદર એકેન્દ્રિયોને ત્રણ સમુદઘાત હોય છે. સમુદ્યાત ચાલુ અને ૧૦મું દષ્ટિ દ્વાર. पण गब्भतिरि सुरेस, नारय वाऊमु चउर, तिय सेसे । विगल दु दिहि, थावर, मिच्छत्ति, सेस तिय दिट्ठी ॥१८॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ ६६ સંસ્કૃત અનુવાદ. पञ्च गर्भजतिर्यक्सुरया- रकवाय्वाश्चत्वारस्त्रयः शेपेषु विकले द्वे दृष्टी स्थावरे मिथ्येति शेषेसु तिस्रो दृष्टयः ॥१८॥ અન્વય સહિત પદરછેદ गम्भ तिरि सुरेसु पण, नारय वाऊसु चउर, सेसे तिय विगल दु दिट्ठी थावर, मिच्छ त्ति, सेस तिय दिट्ठी ॥१८॥ શબ્દાર્થ – =પાંચ સમુદઘાત મિ=મિયા દ્રષ્ટિ ર૩ર-ચાર સમુદ્રઘાત ત્તિ= ઈતિ (એ નામની) વિટ્ટી દૃષ્ટિ ગાથાર્થ :ગજ તિર્યંચ અને દેવેને પાંચ, નારકો અને વાયુને ચાર, અને બાકીનાઓને ત્રણ હોય છે. વિશ્લેન્દ્રિયોને બે દૃષ્ટિ, સ્થાવર જીવોને મિથ્યાત્વ એ નામની દૃષ્ટિ, અને બાકીનાઓને ત્રણે ય દષ્ટિ હોય છે. જે ૧૮ વિશેષાર્થ:– - ગભ જ તિર્યંચને આહારક સમુદ્રઘાત અને કેવલિ સમુદઘાત સિવાયના પાંચ સમુદઘાત હોય છે, કારણ કે તિર્યંચને ચારિત્ર તથા પૂર્વલબ્ધિ (પૂર્વધરપણું) હેતું નથી. તેથી આહારક લબ્ધિ નથી, અને કેવળજ્ઞાન ન હોવાથી કેવલી સમુહુઘાત પણ નથી, પરંતુ કેટલાક તિયચ પંચેન્દ્રિયોને દેશવિરતિ ચારિત્રને અનુસરતા વ્રત-નિયમ તથા તપશ્ચર્યા હોવાથી તેવા ગર્ભજ તિર્યંચાને વૈક્રિય લબ્ધિ અને તેજસ લબ્ધિ હોવાથી વૈશ્યિ સમુદલાત અને તેજસ સમુદ્યાત હોઈ શકે છે. એ પ્રમાણે ગર્ભજતિય“ચની પેઠે દેને વૈકિય લબ્ધિ તથા તેજસ લબ્ધિ વ્રત-તપશ્ચર્યાદિ ગુણેથી નહિં, પણ તથા પ્રકારના ભવસ્વભાવથી જ ઉત્પનન થયેલી હોય છે. તથા નારક અને વાયુકાયને વેદના-કષાય-મરણ અને વૈક્રિય એ જ સમદુઘાત છે. ત્યાં વૈક્રિય લબ્ધિ એ બને દંડકામાં ભવ સ્વભાવથી જ હોય છે. વિક્રિય લાબ્ધવાળા કેટલાક પર્યાપ્ત વાયકાય દેવોથી અસંખ્ય ગુણ છે,] Page #74 -------------------------------------------------------------------------- ________________ જ છ જ કક-પ્રકરણ (૧૦મું દરિદ્વાર) છે ૨૪ દંડકમાં ૭ સમુદ્રઘાત છે ૧ ગ. મનુષ્યને ૭ ૧ નારકને ૧ ગo તિર્યંચને ૫ | ૧ વાયુને ૧૩ દેવદંડકમાં ૫ | હશેષ દંડકમાં ૧૦ મું દૃષ્ટિદ્વાર. વિકલેન્દ્રિય મિથ્યાત્વ અને સમ્યકત્વ એ બે દષ્ટિ હોય છે, મિથ્યાત્વ દષ્ટિ સર્વ વિકલેન્દ્રિયોને સર્વ અવસ્થામાં છે, પરંતુ સમ્યકત્વ દષ્ટિ તો સાસ્વાદન સમ્યકત્વવા કોઈ જીવ અન્ય સ્યાતેથી આવી વિકલે.વપણે ઉત્પન્ન થયો હોય તે વખતે અપર્યાપ્ત અવસ્થામાં હોય છે, અને પર્યાપ્ત અવસ્થામાં તો અવશ્ય મિથ્યાદષ્ટિ જ થાય છે. તથા સ્થાવરના પાંચે ય દંડકમાં ૧ મિથ્યાત્વદષ્ટિ જ હોય છે, અને શેષ ૧૬ દંડકના જી મિથ્યાત્વ-સમ્યક્ત્વ–અને મિશ્ર એ ત્રણે ય દષ્ટિવાળા છે. દરેક દંડકમાં કોણ કોણ છ કયારે કયારે કઈ કઈ દષ્ટિવાળા હેય, તેને વિચાર અન્ય ગ્રંથેથી જાણવો. | ૨૪ દંડકમાં ૩ દષ્ટિ છે ૩ વિકેન્દ્રયને ૨ (મિe | ૫ સ્થાવરને ૧ (મિથ્થા) સાસ્વા.) | ૧૬ શેષદંડકમાં ૧૧ દર્શદ્વાર थावर-वि-तिसु अचक्खु, चउरिदिसु तद्दुग सुए भणियं, मणुआ चउदंसणिणो, सेसेसु तिगं तिगं भणियं ॥१९॥ ૧ કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે તો બાદર પૃથ્વી-અપ-અને પ્રત્યેક નસ્પતિમાં પણ સાસ્વાદન સમ્યકત્ર કહ્યું છે, માટે તે અપેક્ષાએ સ્થાવરના ૩ દંડક ૨ દષ્ટિ અને ૨ કડકમાં ૧ દષ્ટિ કહી શકાય, પરંતુ સિદ્ધાતમાં સવ એકેન્દ્રિયને સાસ્વાદન સમ્યકત્વને અભાવ કહ્યો હોવાથી એ પાંચે ય દંડકમાં એક મિથ્યાદષ્ટિ જ હોય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ દંડક પ્રકાર સંસ્કૃત અનુવાદ स्थावरद्वित्रिष्वचक्षुश्चतुरिन्द्रियेषु तद्विकं श्रुते भणित मनुजाचतुर्दशनिनः शेषेषु त्रिकं त्रिकं भणित ॥१९॥ અન્વય સહિત પદ છેદ सुए थावर बि तिसु अचक्खु, चउरिदिसु तदुर्ग भणियं मणुआ चर दंसणिणो, सेसेसु तिग तिग भणियं ॥ १९॥ શબ્દાર્થ :તિયુeત્રીદ્ધિને વિષે મળચં કહ્યાં છે કરવુ=અચક્ષુ દર્શન વચાર તત્તે (દર્શન) સંકળિખા=દર્શનવાળા તાં ત્રણ દર્શન સુર સિદ્ધાંતમાં, શ્રતમાં તિeત્રણ દર્શન ગાથાથ:સિદ્ધાન્તમાં સ્થાવર, દ્વીદ્ધિ, અને ત્રીન્દ્રિયોને અચક્ષુ દેશન, અને ચતુરિદ્રિયને બે દશન, કહ્યાં છે, મનુષ્ય ચાર દાનવાળા છે, અને બાકીનાઓને ત્રણ ત્રણ દશન કહ્યાં છે. ૧૯ વિશેષાર્થ :પાંચ સ્થાવર, દ્વીન્દ્રિય, અને ત્રીન્દ્રિય, એ ૭ દંડકમાં ૧ અચક્ષુ: દશન જ હોય છે. તે અચક્ષુ દાન સ્પશન, રસના, ઘાણ, શ્રોત્ર અને મનના ભેદથી ૫ પ્રકારનું છે. તેમાં પાંચ સ્થાવરમાં સ્પર્શન-ઈન્દ્રિયન સામાન્ય ઉપયોગ એ જ અચકું દર્શન, દ્વાદ્રિયમાં પશન અને રસના એ બે ઇન્દ્રિયો દ્વારા સામાન્ય ઉપપગ રૂ૫ અચક્ષુ દશન: ત્રીન્દ્રિયને સ્પર્શન. રસના અને ઘાણ એ ૩ ઇન્ડિયા દ્વારા સામાન્ય ઉપયાગરૂપ અચક્ષુ દર્શન હોય છે. પ્રશ્ન :- કોઈ જીવ દર્શન રહિત હોય કે નહીં? ઉત્તર :- કોઈ કાળે કોઈ પણ જીવ દશન ગુણ રહિત ન જ હેય. Page #76 -------------------------------------------------------------------------- ________________ - - કંઇક-પ્રકરણ (૧૧મું દશનદ્વાર) પ્રશ્ન - તે પછી ઇન્દ્રિય પર્યાપ્તિએ અપર્યાપ્તને ઈન્દ્રિયો વિના અચક્ષુદન પણ શી રીતે હોય ? ઉત્તર – જેમ મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમરૂપ જ્ઞાન શક્તિ સ્વરૂપે ભાવ ઈદ્રિયો હોય છે. તેમ જ દશન શક્તિરૂપ ભાવ અચહ્યુઈશન હોય છે. તથા અહિં સૂમ ભાવમનરૂપ અચહ્યુશન જાણવું, કારણ કે એકેન્દ્રિયાદિક અસંઝિઓને જ કે દ્રવ્ય મનનો અભાવ છે, તે પણ ક્ષયપામરૂપ ભાવ મન તો અવશ્ય છે. તથા ચતુરિન્દ્રિય જીવોમાં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન અને છે, કારણ કે ચતુરિન્દ્રિય જીવોને ચક્ષુ ઇન્દ્રિય પણ છે, તેથી સ્પશન, રસના અને પ્રાણેન્દ્રિયને સામાન્ય ઉપયોગ તે અચક્ષુદ ન, અને ચક્ષુ દ્વારા સામાન્ય ઉપયોગ તે ચહ્યુશન છે. - તથા ગર્ભજ મનુષ્યોને યથાસંભવ ચારેય દર્શને છે, તેઓને અચક્ષુન પૂર્વોક્ત રીતે પાંચેય પ્રકારનું છે. ચક્ષુરિન્દ્રિય હેવાથી થયુશન પણ છે, અને ચારિત્રાદિક ગુણથી પ્રાપ્ત કરેલ લબ્ધિ પ્રત્યયિક અવધિજ્ઞાનવંતને (અને વિર્ભાગજ્ઞાનીને) અવધિદર્શન છે, તથા કેવલિ ભગવંતને કેવળ દશન છે. બાકીના દેવના ૧૩, નારકના ૧, અને ગભજતિર્યંચના ૧ દંડકમાં ચક્ષુશન અચક્ષુર્દશન અને અવધિદર્શન એ ૩ દર્શન છે, ગભંજ તિર્યંચાને વત તપશ્ચર્યાદિ ગુણથી લબ્ધિ પ્રત્યાયિક અને ૧૪ દંડકમાં ભવસવભાવે હેવાથી ભવપ્રત્યાયિક અવધિદર્શન છે. અહિં એક જીવ આશ્રય સમકાળે કેઈને અચહ્યુશન અથવા કેવળદનમાંનું એક, કેને અચક્ષુ:-ચક્ષુ એ ૨ દર્શન, અને કેાઈને એ બેની સાથે અવધિ સહિત ૩ દશન હેાય છે. પરંતુ સમકાળે ૪ દર્શન કેઇ પણ જીવને ન હેય. ૨૪ દંડકમાં ૪ દર્શન ૫ સ્થાવરને 1 (અચક્ષુ) [ ૧ ચતુરિન્દ્રિયને ૨ (ચ અચ૦) ૧ હીન્દ્રિયને ૧ , ૧ ગ. મનુષ્યને ૪ ૧ શ્રીન્દ્રિયને ૧ ક ૧૫ શેષમાં ૩ (કેવલ વિના) Page #77 -------------------------------------------------------------------------- ________________ .. ૧૨ જ્ઞાન અને ૧૩ અજ્ઞાન દ્વાર अनान नाण तिय तिय, सुरतिरिनिरए, थिरे अनाणदुर्ग, नाणमाण दु विगले, मणुए पण नाण वि अनाणा || २० || સંસ્કૃત અનુવાદ अज्ञानज्ञान (बेा:) त्रिकं त्रिकं, सुरतिर्यग्नैरयिकेषु, स्थिरे अज्ञानद्विकं । ज्ञानाज्ञानद्विकं विकले, मनुजे पंच ज्ञानानि त्रीण्यज्ञानानि ॥२०॥ અન્વય સહિત પચ્છેદ सुर तिरि निरए तिय अनाण, नाण थिरे दुगं अनाण ति विगले दु नाण अन्नाण, मणुए पण नाण ति अनाणा ॥ २० ॥ શબ્દાથ gi=બે નાન=સાન ક-પ્રભુ અન્નનું=અજ્ઞાન ૩=એ ગાથા: દેવ, તિય ચ અને નારકને ત્રણ અજ્ઞાન તથા ત્રણ જ્ઞાન, સ્થાવરને એ અજ્ઞાન, વિક્લેન્દ્રિયાને બે જ્ઞાન તથા એ અજ્ઞાન, અને મનુષ્યને વિષે પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન હૈાય છે. ઘરના વિશેષા: દેવના ૧૩ ૬ હક, ગભજ તિયમના ! દંડક અને નારકના ૧ દંડ એ ૧૫ દંડકમાં મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન-અને વિશ`ગ જ્ઞાન એ ૩ અજ્ઞાન છે, તથા મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અધિજ્ઞાન એ ૩ જ્ઞાન છે. સમ્યગ્દષ્ટિ જીવાને ૭ જ્ઞાન અને મિથ્યાદ્રષિ જીવાને ૩ અજ્ઞાન જાણવાં, તેમાં પણ પ્રત્યેક જીવ આશ્રયિ વિચા– તાં એક જીવને સમકાળે કાઈને અવધિજ્ઞાન રહિત ૨ જ્ઞાન હાય તા કાઈને અવધિજ્ઞાન સહિત 3 જ્ઞાન હાય છે, પરન્તુ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ એ જ્ઞાન તા દરેક સભ્યષ્ટિ છદ્મસ્ય જીવને સમકાળે અવશ્ય હેાય છે. તે પ્રમાણે મિથ્યાદ્રષ્ઠિને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ સમકાળે અવશ્ય હેાય છે, અને જો વિષ Page #78 -------------------------------------------------------------------------- ________________ દંડક–પ્રકરણ (૧૨મું પાન અને ૧૩મું અનિદ્વાર). જ્ઞાનની લબ્ધિવાળે હેાય તો તેવા મિથ્યાદષ્ટિને વિર્ભાગજ્ઞાન સહિત ૩ અજ્ઞાન સમકાળે હોય છે. - તથા સ્થાવરના ૫ દંડકમાં દરેક જીવને સમકાળે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. વિલેન્દ્રિયના ૩ દંડકમાં ૨ જ્ઞાન અને ૨ અજ્ઞાન હોય છે. પૂર્વ ભવમાં મરણથી અનમુo પહેલાં ઉપશમ સમ્યગૂદષ્ટિ થઈને પુનઃ સમ્યક્ત્વથી પતિત થઈસાસ્વાદન સમ્યક્ત્વ સહિત મરણ પામી વિકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં દિચિત કાળ સાસ્વાદન સભ્યત્વ વત્તતુ હોય છે, તેથી તે સાસ્વાદન સમ્યકત્વની અપેક્ષાએ અપર્યાપ્ત અવસ્થામાં વિકસેન્દ્રિ ૨ પાનવાળા કહેવાય છે; અને ત્યારબાદ સંપૂર્ણ ભવ પર્યત મિથ્યાષ્ટિ હેવાથી ૨ અજ્ઞાનવાળા કહેવાય છે. ગર્ભજ મનુષ્યના ૧ દંડકમાં પ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે, તે સમજવું સુગમ છે. તેમાં પણ ૧ મનુષ્યને સમકાળે તો યથાસંભવ ૨ અજ્ઞાન, ૩ અજ્ઞાન, ૧ જ્ઞાન (કેવળજ્ઞાનy), ૨ જ્ઞાન, ૩ જ્ઞાન (મના વા અવધિ સહિત), અથવા ક જ્ઞાન હોય છે. પરંતુ સમકાળે ૫ જ્ઞાન હોય નહિં, તેમજ જ્ઞાન અને અજ્ઞાન છે પણ સમકાળે ય નહિં. ૨૪ દંડકમાં ૫ જ્ઞાન ૩ અજ્ઞાન છે ૧૩ દેવ દંડકમાં ૩-૩ | ૫ સ્થાવરને ૨ અજ્ઞાન ૧ ૧૦ તિર્યંચને ૩-૩ ૩ વિકસેન્દ્રિયને ર-૨ ૧ નારકને ૩-૩ ૧ ગo મનુષ્યને પ-૩ * આ સિદ્ધાંતને અભિપ્રાય છે, અને કર્મપ્રન્થમાં તે બા પર્યાપ્ત પૃથ્વી, અપૂકાય, અને પ્રત્યક વનસ્પતિ એ ૩ દંડકમાં અને વિક્લેનિયમ પણ બપયત અવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત્વ કર્યું છે. પરન્તુ સાસ્વાદન સમ્ય૦ ને અજ્ઞાન રૂપે ગણી એ આઠે દંડકમાં ૨ અજ્ઞાન લાં છે. બી તરવાર્થ સત્રમાં આચારાંગદિ શાસ્ત્રના જ્ઞાનીઓને ભૂતજ્ઞાન કહ્યું છે, તેથી તેવા શાસ્ત્રજ્ઞાન રહિત છને મતિજ્ઞાન રૂપ ૧ જ્ઞાન હેય, એમ પણ કહ્યું છે. - Page #79 -------------------------------------------------------------------------- ________________ કંઇક-પ્રકરણ ૧૪ યોગદ્વાર सच्चेअर मीस असञ्चमोस मण क्य, विउवि आहारे । उरलं मीसा कम्मण, इय जोगा देसिया समए ॥२१॥ સંસ્કૃત અનુવાદ તમન્નાથપૃષા, વરસી રેણિ માધાપર औदारिका मिश्राः कार्मण, एते योगा देशिताः समये ॥११॥ અન્વય સહિત ૫છે. सच्च इअर मीस असच्च-अमोस मप निन्यि आहारे उरल मीसा कम्मण, इय जोमा समएं देसिया ॥२क्षा શરૂ સ = સત્ય બસ = (એ ત્રણે કાયા) મિસ= ઈતર (અસત્ય) યોગ બસ = મિશ્ર જસદણ = અસત્યામૃષા = ૧૫ યોગ (વ્યવહાર) રેસિસ = દર્શાવ્યા છે, કહ્યા છે રહ્યું = ઔદારિક કાયયોગ | રમણ સિદ્ધાન્તમાં ગાથાર્થ :સત્ય-અસત્ય-મિશ્ર–અને અસત્ય-અમૃષા મન અને વચન, ક્રિય, આહારક, ઔદારિક મિશ્ર, અને કામણ એ પ્રમાણે શ્રી સિદ્ધાતમાં ચગે કહ્યા છે. મારા વિશેષાર્થ એ ૧૫ યોગનું સ્વરૂપ દ્વારવણના કહ્યા પ્રમાણે જાણવું. इकारस मुर निरए, तिरिएसु तेर, पन्नर मणुएस, । विगले चउ, पण वाए, जोगतिगं बाबरे होइ. ॥२२॥ , Page #80 -------------------------------------------------------------------------- ________________ ડક પ્રકરણ ( ૧૪મું યાગદ્વાર ) સંસ્કૃત અનુવાદ. एकादश सुरनैरयिकयोस्तिर्यक्षु त्रयोदश, पञ्चदश, मनुजेषु । વિરુદ્ધે પવા:, પદ્મ વાતે (ચૌ), ચે િસ્થાને મત્તિ, રરો અન્વય સહિત પછેડ सुर निरए इकारस, तिरिएसु तेर, मणुएसु पन्नर, વિાજે પણ, ત્રાળુ વળ, થાત્રો તિનું નામ ફેશર || રા શબ્દા - ZARE=અગિયાર ચાગ તેતેર યાગ પન્ન=પંદર યાગ Hi=ત્રણ ગાથાર્થ દેવ અને નારકોને અગિયાર, તિયÀાને તેર, મનુષ્યાને પંદર, વિકલેન્દ્રિયાને ચાર, વાયુકાયને પાંચ, અને સ્થાવરને ત્રણ ચાગ હોય છે. ૨૨ || વિશેષા : હવે ર૪ દંડકમાં ૧૫ યાગ આ પ્રમાણે—દેવના ૧૩ અને નારકના ૧ મળી ૧૪ કડફમાં મનના ૪, વચનના ૪ મળી ૮ યાગ, તથા વૈક્રિય-વૈક્રિયમિશ્ર અને કામણુ યોગ એ ૩ કાયયેાગ સહિત ૧૧ યાગ છે. એ યાગ કયા વખતે કયા હાય ! તે સ્વરૂપ પ્રથાન્તરથી જાણવું. × અહિં` ૧૫ યેળ યારે કયારે ડેાય તેની સક્ષિપ્ત વિગત—૪ મનેચૈામ મન:પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પર્યાપ્ત અવસ્થામાં હાય, ૪ વચન યામ પણ પર્યાપ્ત અવસ્થામાં હ્રાય, ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ પાતપેાતાની પર્યાપ્ત અવસ્થામાં ઢાય, ખોદારિકમિશ્ર ઉત્પત્તિના બીજા સમયથી અપૌપ્ત અવસ્થા સુધી (અને કેટલાક આચાર્ચના મતે શરીર પદ્મપ્તિ પૂણ થતા સુધી ) અને કેર્નલ સમુદ્ધાતમાં ૨-૬-૭ મા સમયે. એ પ્રમાણે મિશ્ર ચેાગ કસ પ્રથના અભિપ્રાયથી એ પ્રારે છે. અને સિદ્ધાન્તના અભિપ્રાયે ઉત્તર વૈક્સિના તયા આહારકના પ્રારંભમાં પશુ હાવાથી ૪ પ્રકારે છે વૈક્રિયમિત્રયેાગ મૂળ વૈર ની અપેક્ષાએ ઉત્પત્તિના બીજા સમયથી પર્યાપ્ત અવસ્થા સુધી, અને તિય ચ-મનુષ્યના ઉત્તર વૈક્રિયના પ્રારંભે અને સહરણમાં, (એમ ક ગ્રંથના અભિપ્રાયે ૩ પ્રકારે, ૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ = તથા ગભંજ તિયચના ૧ દંડકમાં ઔદારિક અને દારિક મિત્ર એ બે કાય યોગ સહિત (પૂર્વોક્ત ૧૧ યોગ મળી) ૧૩ એગ છે, અને ગભજ મનુષ્યમાં સર્વે ૧૫ એગ છે, વિકલેન્દ્રિયોના ૩ દંડકમાં હારિક-દારિક મિશ્ર-કામણ એ ત્રણ કાયયેગ, અને અસત્યામૃષા (વ્યવહાર) નામનો ૧ વચન યોગ મળી ૪ યોગ છે. વાયુકાયના દંડકમાં હારિક-ઓરિક મિશ્ર, વેરિય-વૈકિય મિશ્ર અને કાશ્મણ એ ૫ પ્રકારના કાગ છે, કારણ કે કેટલાક બાદર પર્યાપ્ત વાયુકાય જીવો ક્રિય લબ્ધિવાળા હોય છે, સ્થાવરના દંડકમાં ઔદા-દા. મિશ્ર અને કામણ એ ૩ કાયયોગ જ હોય છે. - ૨૪ દંડકમાં ૧૫ ગ . ૧૩ દેવ દતકમાં ૧૧ | ૩ વિકલે ને ૧ નારકને ૧ ગo તિવચને ૧૩ [ ૧ વાયુને ૧ મe મનુષ્યને ૧૫ | ૪ સ્થાવરને ૧૫ ઉપયોગ દ્વાર. ति अनाण नाण पण, चउ सण, बार जिअलक्खणुवओगा । इय बारस उवओगा मणिया . तेलुक्कदसीहिं ॥२३॥ સંસ્કૃત અનુવાદ રીવ્યજ્ઞાનાનિ, જ્ઞાનાનિ પડ્યું. ત્યાર બાર દ્વારા વિશ્વ णोपयोगाः एते द्वादश उपयोगा भणितास्त्रलोक्यदशिभिः ॥२३॥ અને સિદ્ધાન્તના અભિપ્રાયે ઉત્તર વક્રિયના પ્રારંભમાં વક્રિય મિશ્ર નહિ. તેથી ૨ પ્રકારે છે.) આહારકમિશ્ર આહારક દેહના પ્રારંભે અને સંવરણમાં ( એ કર્મ અભિપ્રાયઃ અને સિદ્ધાન્તમાં પ્રારંભ રહિત ૧ પ્રકાર). તથા તેજસકામણ યોગ વક્રગતિએ પરભવમાં જતાં ૧-૨-૩ સમય સુધી, કેવલિ સમુદ્ધાતમાં કે જે અને ૫ મો, એ ત્રણ સમય સુધી. અને દરેકને ઉત્પત્તિના પ્રથમ સમયે પણ. ain. Education International Page #82 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રકરણ (૧૫ ઉપયોગદ્વાર) પવય સહિત પદરછેદ ति अनाण, पण नाण, चउ दंसण, बार जिअ लक्षण उवओगा, इय बारस उपओगा तेलुकद सीहिं भणिया ॥२३॥ શબ્દાથ વિક–જીવના ! તે ત્રણ લોક, (ત્રણ જગતના Rઉપલણ રૂપ ટૂલહિં=દર્શિાએ, દેખના=એ, પૂર્વોક્ત રાઓએ ગાથાર્થ :ત્રાડુ અજ્ઞાન, પાંચ જ્ઞાન, અને ચાર દશન (એ) ૧૨ જીવના લક્ષણ રૂ૫ ઉપગે છે. અને તે ૧૨ ૩પચોગે ત્રણ જગતના પદાર્થો દેખનાર શ્રી જિનેશ્વર ભગવતેએ કહ્યા છે પરવા उवओगा मणुएसु बारस, नव निरय तिरिय देवेसु, । विगलदुगे पण, छक्कं चउरिदिसु, थावरे तियगं ॥२४॥ સંસ્કૃત અનુવાદ उपयोगा मनुजेषु द्वादश, 7 नरयिकतिर्यग्देवेषु । विकलद्विके पञ्च, षट्क चतुरिन्द्रियेषु, स्थावरे त्रयः ॥२४॥ અન્વયે સહિત પદરછેદ मणुसु बारस उवओगा, निरय तिरिय देवेसु नव । विगल दुगे पण, चरिंदिसु छक, थावरे तियग ॥२४॥ શબ્દાથ ટુદ્રિકમાં, ૨ ભેદમાં છ–છ ઉપયોગ વળ પાંચ ઉપયોગ तियग- ગાથાર્થ :– ઉપયોગો-મનુષ્યને બાર, નારક, તિર્યંચ અને દેવેને નવ, બે વિલેન્દ્રિયોને પાંચ, ચતુરિન્દ્રિયને છે, અને સ્થાવરને ત્રણ હેય છે. વિશેષાર્થ :એ પૂર્વ ગાથામાં ૧૨ પ્રકારના ઉપયોગમાંથી ગભજ મનુ Page #83 -------------------------------------------------------------------------- ________________ દંડ પ્રકરણ ને યથાસ લવ ૧૨ ઉપયોગ હોય છે. નારકના દંડકમાં મન પર્યાવજ્ઞાન, વિજ્ઞાન અને કેવળશન રહિત ૯ ઉપગ હોય છે, તેમ જ કાભજ તિયચમાં અને દેવના ૧૩ દંડકમાં પણ એજ ઉપયોએ હોય છે. દીન્દ્રિય અને ત્રીન્દ્રિય એ બે વિકલક્રિયામાં ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન અને ૨ અચલું દર્શન એ ૫ ઉપયોગ છે, ચતુરિન્દ્રિયમાં એ જ ૫ ઉપગ ઉપરાંત ૧ ચક્ષુદશ ન સહિત ૬ ઉપયોગ છે, અને સ્થાવરના પાંચેય દંડકમાં ૨ અજ્ઞાન અને ૧ અચકુંદન સહિત ૩ ઉપગ છે. અહિં કયું જ્ઞાન તથા કયું અજ્ઞાન હોય, તે જ્ઞાન અજ્ઞાનદ્વાર પ્રસંગે ૨૦ મી ગાથામાં કોવાઇ ગયું છે, તથા એક જીવને સમકાળે કેટલા ઉપયોગ હોય ? તે પણ ૧૮ મી તથા ૨૦ ગાથાના અથમાંથી સમજી લેવું. છે ૨૪ દંડકમાં ૧૨ ઉપયોગ છે ૧ ગo મનુષ્યને ૧૨ / ૧ હીન્દ્રિયને રે ૧ ત્રીન્દ્રિયને છે ૧ નારકને ? ૧ ચતુરિન્દ્રિયને ૧ વગo dય વન છે , ૧૩ દેવહકમાં 5 જૈ ! ૫ સ્થાવરને ૧૬ ઉપપાત, संखमसंखा समए गम्भतिरि विगल नारय सुरा य । मणुआ “नियमा संखा, वणणंता, थावर असंखा ॥२५॥ સંસ્કૃત અનુવાદ संख्येया असंख्येयाः समये गर्भजतिर्यग्विकलनारकसुराश्च । मनुजा नियमात्संख्येया. वना अनन्ताः, स्थावरा असंख्येयाः ॥२५॥ અન્વય સહિત પદદ समए गम्भ तिरि विगल नारय य सुरा संखं असंखा । મણુક થયમાં સંવ, વા મળતા, થાવા અસંહા રજી. શબ્દાથ :સં=સંખ્યાત સંવા=સંખ્યાતજ કલા અસંખ્યાત, અસંખ્ય વળ વનસ્પતિ છે સમપ એક સમયમાં અનંતા અનત ત્તિના નિયમથી, નિશ્ચય અક્ષણા=અસંખ્યાત, અસંખ્ય ૧ ૨૦ તિય ( Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દંડક પ્રકરણ (૧૬મું ઉપપાત). ગાથાર્થ :એક સમયમાં– ગર્ભજ તિયચ, વિકલેન્દ્રિયો, નારક, અને દેવો સંખ્યાત અથવા અસંખ્યાત, મનુષ્ય સંખ્યાતજ, વનસ્પતિ છે અનત અને સ્થાવરે અસંખ્યાત. | ૨૫ / વિશેષાર્થ :– હવે ૧૬ મા સવાર દ્વારમાં ગભ જ તિર્યંચને ૧, વિકલેનિદ્રયના ૩, સાત નારકને ૧ અને દેવના ૧૩ દંડક મળીને ૧૮ દંડકના જીવો એક સમયમાં સમકાળે ૧-૨-૩ ઈત્યાદિ સંખ્યા વડે સંખ્યાત ઉત્પન્ન થાય તેમજ અસંખ્યાતર પણ ઉત્પન થાય, કારણ કે એ પ્રત્યેક દંડકના જીવ ઉત્કૃષ્ટથી x અસંખ્ય અસંખ્ય છે, માટે એક સમયમાં ઉત્કૃષ્ટથી અસંખ્ય પણ ઉત્પન્ન થાય છે. ગભજ મનુષ્યો ૧ સમયમાં નિશ્ચયતઃ ૧-૨-૩ ઇત્યાદિ સંખ્યાવડે અવશ્ય સંખ્યાતજ ઉત્પન્ન થાય છે, પ૨નું અસંખ્ય કેક અનન્ત ઉપન ન થાય, કારણ કે ભજ મનુષ્યની આ જગતમાં સર્વ સંખ્યા ૪૨૯ અ ક જેટલી સંખ્યાજ છે, તથા સ્થાવરના પાંચ દંડકમાંના ૧ વનસ્પતિકાય એક સમયમાં અનન ઉતપન થાય છે. કારણ કે સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ રૂપ વનસપતિ જો આ જગતમાં જઘન્યથી પણ અના છે. પરન્તુ અસંખ્યાત કે સંખ્યાત નથી. અહિં વિશેષ એ છે કે પ્રત્યેક વનસ્પતિ જીવો અનન્ત નથી, પરંતુ અસંખ્ય જ છે. માટે પ્રત્યેક વનસપતિ તો એક સમયમાં અસંખ્ય જ ઉત્પન્ન થાય, અને શેષ ૪ ૧-૨-૩ રખ્યાત, અસંખ્યાત અને અનન્ત એ અનુક્રમે અધિક અધિક સંખ્યા ગણિતના ભેદનું સ્વરૂપ ચતુર્થ કમૅય આદિ ગ્રંથથી જાણવું. x દેવના વૈમાનિક દંડકમાં એટલું વિશેષ છે કે ૯ મા ક૯પથી અનુઘર સુધીના વૈમાનિક દેવોમાં ઉત્પત્તિ અને વન એક સમયમાં સંખ્યાત સંખ્યાતનું જ છે, કારણ કે એ દેવેની ગતિ-આગતિ કેવળ ગર્ભજ મનુષ્યમાં છે. ૪. ૭૮૨૨૮૧૬૨, ૫૧૪૨૬૪૨, ૩૭૫૯૦૫૪, ૩૯૫૦૩૩૬ આ સંખ્યાએ ગર્ભજ મનુ હેય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રક? સ્થાવરો સર્મ અથવા બાદર જે પણ જનમાં અસંખ્ય અસંખ્યજ છે, પરંતુ અનન્ત કે સંખ્યાલ નથી તેથી એ ૪ દંડકના ૧ ૧ સમયમાં સમકાળે (૧ - ઈત્યાદિ સંખ્યાત નહિ પરતુ) અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ઉપપાત ચાલુ. ૧૭મું ૧ અને ૧૮મું સ્થિતિ, असनि नर असंखा, न उमवाण तहेर ववणेवि । बावीस सग ति दसमास- १० कट्ठ पुढवाई ॥२६॥ સં અનુવાદ असंज्ञिनरा असंख्येन, तस्तथैव च्यवनमणि, हा व तसदर वर्षे ला उत्कृष्ट पृथ्व्यादयः । २६॥ ખન્વય સહિત પદ છે. अमन्नि नर संखा, जह उववाए तह एव मवणे अवि. पुलाई उकिट्ठ बावीस सगति दस सहस्स वास ।। २६ ।। શબ્દાર્થઅનિઅસંશિ, સમૂચ્છિમ | કવિ પણ અસંતા=બ ખ્ય સઘસાત હજાર વર્ષ) જેમ. જેવી રીતે, જે ! તિ ત્રણ હજાર વર્ષ) તફતે રીતે, તેમ વાસ વર્ષ = ટથ ગાથાર્થ :અસંક્ષિ મનુષ્યો અસંખ્ય છે. જેમ ઉપપાત તેમજ વન છે. પૃથ્વીકાયાદિક ઉત્કૃષ્ટ બાવીસ, સાત, ત્રણ, અને દશ હજાર વર્ષ (રહે છે.) વિશેષાર્થ :૧ અસંજ્ઞિ મનુષ્યો (સમ્મસ્કિમ મનુષ્યો ) જે મનુષ્યના અપવિત્ર (૧) સ્થાનમાં (વિષ્ટામૂત્ર-પ્રદ વિગેરેમાં ) ઉત્પન્ન થાય છે, તે આ જગતમાં સર્વ સંખ્યાએ અસંખ્યાતજ હોય છે. ૧ આ પ્રકરણને વિષે દંડકના ભેદમાં અસરિ મનુષ્ય ગયા નથી. તોપણ અહિં ઉત્પત્તિ-વનને કારમાં અસંત્તિ મનુષ્ય પ્રસંગે જણાવ્યા છે. ઘ=• Jäin Education International Page #86 -------------------------------------------------------------------------- ________________ - - દંડક પ્રકરણ (૧૬-૧૭ મું ઉપપાત-મ્યવન) e તેથી એક સમયમાં તેની ઉત્પત્તિ પણ સમકાળે અસંખ્ય જેટલી છે, વળી આ સમ્મર્હિમ મનુષ્ય કેટલીક વાર ૨૪ મુદ્દત સુધી બિલકુલ નથી હોતા એમ પણ બને છે. હવે ૧૭ મા ચાર ટૂરમાં સર્વેદડકોના વનની – મરણની સમકાલ સંખ્યા પણ સર્જાશે ૧૬ માં ઉપપાતદ્વા૨ તુય જાણવી. ૨૪ દંડકમાં સમકાળે ઉપપાત અવનની સંખ્યા ૧ ગ૭ તિયચ0 સંખ્યાત | ૧ ગo મનુષ્ય સંખ્યાત કે વિકસેન્દ્રિય અસંખ્યા ૧ વનસ્પતિ ૧ ના૨ક અનત ૧૩ દેવ ૪ થાવર અસંખ્ય પ્રસંગત: વિરહદ્વાર ૭ નારકના ૧ દંડકમાં એઘથી ૧૨ મુહૂર્ત અને પ્રત્યેક નરક પૃથ્વીમાં વિચારીએ તે પહેલી પૂથ્વીમાં ૨૪ મુહૂર્ણ, રજીમાં ૭ દિવસ, ૩છમાં ૧૫ દિવસ, ૪ થીમાં ૧ માસ, ૫ મીમાં ૨ માસ, ૬ ઠ્ઠીમાં ૪ માસ, ૭ મીમાં ૬ માસ, ઉત્કૃષ્ટ વિરહકાળ છે. અને જઘન્યથી ૧ સમય છે. ચારે નિકાયના દેવામાં આઘથી ૧૨ મુદ્દત્ત, અને ભિન ભિન્ન વિચારીએ તે ૧૦ ભવનપતિમાં, વ્ય તમાં, જ્યોતિષીમાં, (એ ૧૨ ટકમાં) પ્રત્યેકમાં ૨૪ મુહૂર્તને વિરહ છે, તથા વૈમાનિક દેવામાં સામાન્યથી ૨૪ દૂનો છે. અને ભિન્ન ભિન્ન વિચારતાં ૧-રજા કપમાં ૨૪ યહૂ, ૩ જા કપે ૯ દિવસ ૨૦ મુહૂર્તા, કથા કહ૫, ૧૨ દિવસ ૧૦ મુહૂર્તા, ૫ મા કહેશે ૨૨ દિવસ, છ ૪૫ દિવસ, ૭ મે ૮૦ દિવસ, ૮ મે ૧૦૦ દિવસ, નવમે ૧૦ માસ, ૧૦ મે ૧૧ માસ. ૧૧-૧૨ મે ૧૦૦ વર્ષ ( લગભગ ), પહેલા ૩ વૈવેયકે ૧૦૦૦ ૧ અર્થાત જયાં એટલે વિરહ કહ્યો છે, ત્યાં તેટલા કાળ સુધી કોઈ નો જીવ ઉત્પન્ન થાય નહિં તે વાત કરી અને તેટલા કાળ સુધી તે દંડકમાંથી કોઈ પણ જીવ મરણ ન પામે તે વન વિહુ. Page #87 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રકરણ. વર્ષની અંદર, બીજા ૩ રૈવેયકે ૧ લાખ વર્ષની અંદર, ત્રીજા વેયકે ૧ કોડ વર્ષની અંદર, ૪ અનુત્તરોમાં પોપમનો અસંખ્યાત ભાગ તથા સર્વાર્થે પોપમનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ વિરહ છે, અને સર્વત્ર જઘન્ય વિરહ એક સમય છે. ગભ જ તિર્થથમાં ૧૨ મુદત્ત, ગભજ મનુષ્યમાં ૧૨ મુદ્દત્ત, ૫ એકન્દ્રિયોમાં વિરહકાળ નથી અને ૩ વિકેન્દ્રિોમાં પ્રત્યેકમાં એકેક મુહૂર્ણ, વિરહાકાળ છે. સર્વત્ર જન્ય વિરહ (૫ એકેન્દ્રિય વિના) ૧ સમય છે. ૨૪ દંડકમાં સ્થિતિ દ્વાર હવે ૧૮ મા રિતિદ્દાને વિષે પ્રથમ પૃથ્વીકાયનું ૨૨૦૦૦ વર્ષનું આયુષ્ય કહ્યું તે બાર પર્યાપ્ત ખર પૃથ્વીકાયનું ( રત્ન, મણિ વિગેરેનું ) જાણવું. એ રત્ન, મણિ વિગેરે નક્કર પૃથ્વી તેવા પ્રકારના નિશબાધ સ્થાનમાં રહેલી હોય તો એટલા વર્ષ સુધી ઇવે છે, અને શેષ પૃથ્વીઓનું એથી ન્યૂન' અનેક પ્રકારનું જાણવું એજ પ્રમાણે બાદર પર્યાપ્ત અપકાય, બાદર પર્યાપ્ત વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાયનું અનુક્રમે ૩૦૦-૩૦૦૦-૧૦૦૦૦ વર્ષનું આયુષ્ય છે. તે. પણ તેવા પ્રકારના નિરાબાધ સ્થાનમાં રહેલા થિર અપકાયાદિનું જાણવું. तिदिणग्गि, तिपल्लाउ नरतिरि, सुरनिरय सागर तित्तीसा, । वंतर पल्लं, जोइस-वरिसलक्खाहियं पलियं, ॥२७॥ સંસ્કૃત અનુવાદ. त्रिदिनेोऽग्निखिपल्यायुष्कौ नरतियची सुरनरयिको सागरत्रयस्त्रिंशत्को, व्यन्तरस्य पल्यं, ज्योतिपो वर्षलक्षाधिकं पल्यम् ॥ २७ ॥ અન્વય સહિત ૫છે. अग्गिति दिण, नर तिरि ति पल्ल आऊ, सुर निरिय तित्तीसा सागर, वंतर पल्लं, जोइस लक्खवारेस अहियं पलियं ॥ २७ ॥ ૧ જેમક–સેનાનું ૧૦૦૦ વર્ષ, ખડીનું ૧૨૦૦૦ વર્ષ, રેતીનું ૧૪૦૦૦ વર્ષ, મણસિલનું ૧૬૦૦૦ વર્ષ, કાંકરાનું ૧૮ વર્ષ ઇત્યાદિ આયુષ્ય નિરાબાધા સ્થાનમાં રહેલ સુવર્ણ આદિકનું કહ્યું છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ દંડક–પ્રક. (૧૮મું સ્થિતિદ્વાર) શદાથી – ત્તિ રિજી ત્રણ દિવસ =એક પોપમ મતિ =અગ્નિકાયનું વણ વર્ષ તિ પટ્ટ=વણ પહોમ બાક=આયુષ્ય ઢવ=એક લાખ =સાગરેપમ અઘિ=અધિક તિરી તેત્રીશ સ્ટિા=૫૯પમ અગ્નિમયનું ત્રણ દિવસ, ગજ-મનુષ્ય અને તિયચનું ત્રણ પાપમ, દેવ અને નારકનું તેત્રીશ સાગરેપમ, વ્યન્તરાનું એક પલ્યોપમ, અને જ્યોતિષી દેનું એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ આયુષ્ય છે. મારા વિશેષાર્થ – નિરાબાધ સ્થાનમાં રહેલા બાઇર પર્યાપ્ત અગ્નિકાયનું આયુષ્ય ૩ દિવસનું છે. પ્રશ્ન-દ્વારિકા નગરીને દાહ-અગ્નિ ૬ માસ સુધી રહેલે સંભળાય છે, તો તે રીતે અગ્નિનું ૬ માસ જેટલું અધિક આયુષ્ય કેમ નહિ ? ઉત્તર–એ રીતે વિચારતાં પર્વતો અને પૃથ્વી અનેક કોડ વર્ષોથી છે, નદીઓ અને સમુદ્રો અનેક કોડ વર્ષોના છે, તો તે પ્રથ્વીકાય અને અપકાયનું આયુષ્ય ૨૨૦૦૦ તથા ૭૦૦૦ વર્ષનું કેમ ગણાય ? માટે અહિં તો તે તે કાયને પિંડનું આયુષ્ય કહેવાતું નથી. પરન્તુ તે પિંડમાંના પૃથ્વીકાયાદિ એકેક જીવનું જ આયુષ્ય કહેવાય છે. તે કારણથી તે દ્વારિકાનો અરિન ૬ માસ રહ્યો. તે અનેક વાર અનેક અગ્નિ જીવના જન્મ-મરણના પ્રવાહથી રહ્યો છે, માટે અગ્નિના ૧ જીવ, આયુષ્ય શ્રી સવજ્ઞોએ ૩ દિવસનું દેખ્યું છે, એમ જાણવું. - તથા મનુષ્યનું અને તિય ચાનું આયુર ૩ પ૯પમ કહ્યું. તે દેવકર-ઉત્તરકુરૂના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા યુગલિક મનુષ્યો તથા રાગ Page #89 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રકરણ લિક તિય“ચાનું અને ભરત, અરવનમાં પહેલા અને વિષે વત્તા મુગલિક મનુષ્ય નિયંચાનું જાણવું. શપ મનુષ્ય-તિર્ધાનું આયુષ્ય તેથી ધૂન અનેક પ્રકારનું છે. વૈમાનિક દેવનું તથા નરકનું આયુષ્ય ૩૩ સાગરોપમ છે, તે પાંચ અનુત્તર વિમાનના દેવ તથા સાતમી પૃથ્વીના નારકોના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ છે, વ્યંતરદેવતાઓનું એક પલ્યોપમ છે. પરન્તુ દેવીઓનું તો ઉત્કૃષ્ટ ના પલ્યોપમ છે. તેમજ જ્યોતિષમાં ૧ લાખ વર્ષ અધિકપલ્યોપમ આયુષ્ય છે, તે ચન્દ્રના વિમાનવાસી પુરુષદેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, તથા ચન્દ્રનું પોતાનું (ઈન્દ્રનું) પણ છે, એમ જાણવું. असुराण अहिय अयरं, देसूण दुपल्लयं नव निकाए । बारम-वारणपणदिण-छम्मामुक्किट विगलाऊ ॥२८॥ સંસ્કૃત અનુવાદ असुराणामधिकमतरं, देशोनद्विपल्यं नवनि का येषु द्वादशवर्पोनपञ्चाशदिनषण्मासा उत्कृष्ट विकलायुः ॥२८॥ અન્વય સહિત પદદ असुराण अयरं अहिय, नव निकाए देस ऊण दु पल्यं विगल उकिट आउ-बारस वास, ऊणपण दीण, छ मासा ॥२८॥ શબ્દાર્થ :– બકુળ અસુરકુમારોનું ના નિકાયને વિષે f=કંઈક અધિક (પોપમને યા=ભાર અસંખ્યાત ભાગ અધિક) વારં-વર્ષ ચ=૧ સાગરોપમ ઝળપાત્રઓગણપચાસ મૂળ કંઈક ન્યુન (પ૯પમનો | ળિ=દિવસ અસંખ્યાતમે ભાગ ન્યૂન) માસ-૬ માસ ટુ પત્રયં =બે પોપમ = = > નવર(નાગકુમાર વગેરે) નવ | આક=આયુષ્ય ગાથાર્થ :ઉત્કૃષ્ટ આયુષ્ય-અસુરકુમારનું કંઈક અધિક એક 'સાગરેપમ, નવનિકનું કંઈક ન્યૂન બે પલ્યોપમ, અને Page #90 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રકરણ (૧૮મું સ્થિતિદ્વાર) ૮૩ વિકલેન્દ્રિયનું અનુક્રમે બાર વર્ષ, ઓગણપચાસ દિવસ, અને છ માસ છે, ૨૮મા વિશેષાર્થ – એ ર૪ દંડકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય-સ્થિતિ છે ૧ પૃથ્વીકાયનું રર૦૦૦ વર્ષ | ૧ વ્યસ્તરનું ૧ પાપમ ૧ અપૂકાયનું ૭૦૦૦ વર્ષ ૧ તિથીનું ૧પ૯પમ અને ૧ વાયુકાયનું ૩૦૦ વર્ષ ૧ લાખ વર્ષ ૧ વનસ્પતિનું ૧૦૦૦૦ વર્ષ ૧ અસુરનું સાધિક 1 સાગરો ૧ અગ્નિકાયનું ૩ દિવસ ૯ ભવનનું દેશોન ૨ ૫૦ ૧ ગo મનુષ્યનું ૩ પલ્યોપમ ૧ હીન્દ્રિયનું ૧૨ વર્ષ ૧ ગવ તિર્યંચનું , ૧ ત્રીન્દ્રિયનું ૪૯ દિવસ ૧ વિમાનિક દેવનું ૩૩ સાગરોપમ ૧ ચતુરિન્દ્રિયનું ૬ માસ ૧ નારકનું જઘન્ય આયુઃસ્થિતિ पुढवाइदसपयाणं अंतमुहुत्तं जहन्न आउठिई, । दससहसवरिसठिइआ भवणाहिबनिरयवंतरिया।।२९।। સંસ્કૃત અનુવાદ पृथ्व्यादिदशपदाना-मन्तर्मुहूर्त जघन्यायुःस्थितिः । दशसहस्रवर्पस्थितिका भवनाधिपनैरयिकव्यन्नराः ॥२९॥ અવય સહિત ૫છેદ पुढवि आइ दस पयाणं जहन्न आउठिई अंतमुहुतं, भवणाहिव निरय वंतरिया, दस सहस वरिस ठिइआ ॥२९॥ શબ્દાથ પુદગારૂ પુરિ મારૂ) પૃથ્વીકાય | સસર=દસ હજાર વિગેરે વારિક વર્ષ રણ પાળે દશ પદનું (૧૦ ટિફગા=સ્થિતિવાળા, આયુષદંડપેદોનું વાળા Page #91 -------------------------------------------------------------------------- ________________ હક-પ્રકરણ અંતમુ=અનમુદ્દત્ત મvieભાવના ૧૫. ભવનમારું આયુષ્ય સ્થિતિ -: ગાથાર્થ :પૃથ્વીકાય વિગેરે દશ પદની જઘન્ય આયુષ્ય સ્થિતિ અન્તમુહૂર્ત છે, ભવનપતિ, નારક અને વ્યતર દશ હજાર વર્ષના આયુષ્યવાળા છે. ર૯ છે વિશેષાર્થ :અહિં ૧૦ પદ કહ્યાં, તે પૃથ્વી-અપ-અગ્નિ-વાયુ-વનસ્પતિશ્રીન્દ્રિય-રીન્દ્રિય–ચતુરિન્દ્રિય- ગર્ભતિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એ ૧૦ દંડક જાણવા. આગળની ગાથાઓમાં પણ જ્યાં જ્યાં ૧૦ પદ કહેવાય ત્યાં ત્યાં એ ૧૦ દંઇક જાણવા. આયુ-સ્થિતિ ચાલુ, ૧૯મું પર્યાપ્તિ દ્વાર. वेमाणिय-जोइसिया पल्ल-तयटुंस आऊआ हुँति । सुरनरतिरिनिरएसु छ पजत्ती, थावरे चऊगं, ॥३०॥ સંસ્કૃત અનુવાદ વૈમાનિ તિજાર, ચિતષ્ટા મવત્તિ. सुरनरतिर्यग्नरयिकेषु षट् पर्याप्तयः, स्थावरे चतुष्कम् ॥३०॥ અન્વય સહિત પદરચ્છેદ. वेमाणियजोइसिया पल्ल-तय अट्ठ अंस-आउआ हुति. सुर नर तिरि निरएसु छ पजत्ती, थावरे चऊगं ॥३०॥ શબ્દાર્થપટ્ટ=એક પ૯પમ બારકો=આયુષ્યવાળા તા તેના (પલ્યોપમના) દૂતિ હેય છે અદૃન=આઠમો ભાગ વાં જ પર્યાપ્તિ ગાથાર્થ :વૈમાનિકો અને જ્યોતિષીઓ અનુક્રમે પોપમ અને તેના ચઠમા ભાગના આયુષ્યવાળા છે. દેવ, મનુષ્ય, Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮ : (૧સું પર્યાપ્ત ૨૦મું કિમહારદ્વાર) તિયચ અને નારકોને છ પર્યાપ્ત હોય છે, સ્થાવરને ચાર હોય છે. ૩૦ વિશેષાર્થ :વૈમાનિકોનું જઘન્ય આયુષ્ય ૧ પોપમ છે, તે સૌધર્મક૯૫ના પહેલા પ્રતરના દેવોની અપેક્ષાએ છે, તથા જયોતિષીઓનું જઘન્ય આયુષ્ય ) પોપમ છે, તે તારાની દેવીઓનું છે, પરંતુ અન્ય ગ્રંથોમાં તો સાધિક પોપમ એટલે પોપમના અસંખ્યાતમા ભાગ સહિત એક અષ્ટમાંશ પલ્યોપમ કહ્યું છે, અને તે કિંચિત અધિકતાની અહિં વિવક્ષા નથી, એમ જાણવું. - ૨૪ દંડકમાં જઘન્ય આયુષ્ય છે ૧૦ પૃથ્વીકાયાદિ અનમુo | ૧ વ્યક્તર ૧૦૦૦૦ વર્ષ ૧૦ ભવનપતિ ૧૦૦૦૦ વર્ષ ! ૧ વૈમાનિકનુ ૧ ૫૯૦ ૧ નારક ! | મોતિષી ૨ પર્યાપ્તિ દ્વાર દેવના ૧૩, ગo તિર્યંચને ૧, ગ૦ મનુષ્યને ૧ અને સાત નારકનો ૧, એ ૧૬ દંડકમાં આહાર-શરીર-ઈન્દ્રિય-શ્વાસોચ્છવાસભાષા-અને મનઃ એ છએ પર્યામિ હોય છે, તથા સ્થાવરના પાંચ દંડકમાં ભાષા અને મન રહિત ૪ પર્યાપ્તિ છે. પર્યાપ્તિ ચાલુ, ૨૦મું કિંમાહારદ્વાર અને ૨૧મું સંશિદ્વાર. विगले पंच पज्जत्ती. छदिसिआहार होइ सव्वेसिं, । पणगाइपए भयणा, अह सन्नितियं भणिस्सामि ॥३१॥ સંસ્કૃત અનુવાદ विकले पञ्च पर्याप्तयः, षड्दिगाहारो भवति सर्वे पाम् , पनकादिपदे भजना. अथ संझित्रिकं भणिष्यामि, ॥ ३१ ॥ અન્વય સહિત પદદ विगले पंच पज्जत्ती. सव्वेसि छ दिसि आहार होइ, पणग आइ पए भयणा. अह सन्नितियं भणिस्सामि ॥३१॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૬ . . - - - દડક પ્રકરણ રિતિક૬ દિશનો પus(દેડક) પદમાં હાર આહાર મચા=ભજના, હેય ન હોય, દોફ હોય છે. અનિયમ સપિરસવ દંડકના જ ને ! =હવે arrivરૂ સૂક્ષ્મ વનસ્પતિ આદિ (૫) | મામા કહીશ ગાથાર્થ :– વિલેન્દ્રિયને પાંચ પર્યાપ્ત છે. સર્વેને છ દિશાને આહાર હોય છે, પણ પનગ વિગેરે પદોને ભજના હેય છે. હવે ત્રણ સંવિએ કહીશ. એ ૩૧ છે વિશેષાર્થ :– વિકલેન્દ્રિયોને મનઃ પર્યાપ્તિ સિવાય ૫ પર્યાપ્ત હોય છે. ૨૪ દંડકમાં ૬ પર્યાપ્તિ ૧૩ દેવને ૧ ગo મનુષ્યને * ૫ સ્થાવરને ૧ ગo તિર્યંચને _ * ૩ વિકલેટને ૧ નાકને કિમાધારદ્વાર હવે ૨૦મા વિમાદાર ટ્રામાં ચાવીય દંડકના જીવોને એ દિશિથી આહાર પ્રાપ્ત થાય છે, કારણ કે ૬ દિશિને આહાર લકાકાશની અંદરના ભાગમાં હોય છે, અને કાકાશની અંદરના ભાગમાં વીશેય દંડકના જીવો રહેલા છે, પરંતુ ઘણારૂ મr) ૫નક આદિ એટલે સૂક્ષ્મ વનસ્પતિ આદિ પાંચ પદોમાં એટલે) દંડકમાં, અર્થાત સૂક્ષ્મ વનસ્પતિ, સૂમ વાયુ, બાદર વાયુ, સક્સ અગ્નિ, સૂમ અપૂકાય અને સૂક્ષ્મ પૃથ્વી એ (૫ સૂક્ષ્મ અને ૧ બાદર મળી ૬ પ્રકારના જીવોમાં, પરંતુ વાયુ બે વાર ગણવાથી દંઢક તો ૫ જ થાય છે તેથી એ) ૫ દંડકેમાં છ દિશાના આહારની ભજના એટલે અનિયમ જાણો, અર્થાત એ ૧ લેકના પર્યન્ત ભાગે બાર વાયુ સિવાયના બીજા બાદર એકેન્દ્રિયો ન હોવાથી અહિં કેવળ બાર વાયુજ કહ્યો છે, કારણ કે એકેન્દ્રિયના ૨૨ ભેદમાંથી લેક પર્યતે ૧૨ જીવભેદ છે, અને ૧૦ ભેદ નહિં, Page #94 -------------------------------------------------------------------------- ________________ કંડક પ્રકરણ. (૨૧મું સંક્ષિકાર ) ૫ દંડકમાં ૬ દિશાજ આહાર હોય એવો નિયમ નથી, કારણ કે ૬-૫-૪-કે-૩ દિશિને પણ આહાર હોય છે, તે આ પ્રમાણ લોકાકાશના પર્યત ભાગે રહેલા એ પાંચ દડકેને (મિાહાર દ્વારના વણનમાં કહ્યા પ્રમાણે) ૩-૪-૫ દિશિનો આહાર હોય છે, અને પર્યન્ત ભાગ છેડીને અથવા પર્યન્ત ાગથી સહેજ પણ ખસીને લોકાકાશની અંદરના ભાગમાં રહેલા એ પાંચેય દંડકાને ૬ દિશિને આહાર હોય છે. ત્યાં પૂર્વાદ ૪ દિશિ, તથા ઊદવ (ઉપર), અને અધ: (નીચે) એ ૬ દિશિ જાણવી. ૪ વિદિશાઓમાંથી (ખુણામાંથી) પદગલગ્રહણ થતું નથી, માટે ચાર વિદિશિથી આહાર કહ્યો નથી. ૫ ૬ દિશને આહાર છે ૧૦ દંડકમાં ૬ દિશિને | પ સ્થાવરને ૩-૪-૫-૬ દિશિને ૨૧મું સંજ્ઞિદ્વાર चउविहसुरतिरिएसु निरएसु य दीहकालिगी सन्ना, । विगले हेउवएमा, सम्भारहिया थिरा सन्चे, ।। ३२ ।। સંસ્કૃત અનુવાદ चतुर्विधमुरतिर्यक्षु, नैयिकपु च दीर्घकालिकी संज्ञा વિના વૌવારી, સંજ્ઞાતા: ધિરા: સર્વે રૂર અન્વય સહિત પદછેદ चउ विह मुर तिरिएमु य निरएसु दीह कालिगी सन्ना विगले हेउवएसा, सव्वे थिरा सन्ना रहिया ॥ ३२ ॥ શબ્દા :જાવિદ ચાર પ્રકારના ફેકવામા=હેતુવાદોપદેશિકી રીઢી દીર્ઘકાલિકી સન્ના=સંજ્ઞા સત્તા સંજ્ઞા દિયા = રહિત -: ગાથાર્થ :ચાર પ્રકારના દેવો, તિય અને નારકેને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. વિકલેન્દ્રિયોને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે, અને સવે સ્થાવરે સંજ્ઞા રહિત છે . ૩ર છે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દંડક-પ્રકરણ (૨૧મું સાકાર) વિશેષાર્થ :હવે ર૧ મા વંદિર માં ચારે નિકાયના દેવના ૧૦ દંડક, ગર્ભજ તિયચને ૧ દંડક, અને સાત નારકનો ૧ દંડક, એ ૧૫ દંડકના જોમાં ૧ દીર્ઘકાલિકી સંજ્ઞા કહી છે. કારણ કે – એ જીવોને મન:પર્યાપ્ત હોવાથી વિશિષ્ટ મનોવિજ્ઞાનના બળ વડે “ભૂતકાળમાં આ કાર્યનું પરિણામ શું આવ્યું હતું ? ભાવીકાળમાં શું આવશે?” ઇત્યાદિ દીર્ઘકાળનો વિચાર કરવા રૂપ વિશિષ્ટ જ્ઞાન-સંજ્ઞા હોય છે, તથા મન:પર્યાપ્તિના અભાવે વિકસેન્દ્રિય તો વર્તમાન સમયના જ સુખ-દુ:ખનો વિચાર કરવાની જ્ઞાનસંજ્ઞાવાળા હેવાથી તેઓને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે, અને સ્થાવર તો અવ્યક્ત ચૈતન્ય વાળા હેવાથી તે સર્વેને સંજ્ઞા રહિત જ કહ્યા છે. કારણ કે આ ત્રણ સંજ્ઞાઓ સ્પષ્ટ ચેતન્યવાળી છે. પ્રશ્ન –એકેન્દ્રિોને આહારાદિસંજ્ઞા આદિ ૧૦ સંજ્ઞાઓ પૂર્વે કહી છે, તથા વિલેન્દ્રિયોને તે ૧૦ ઉપરાંત અહ૫-સ્પષ્ટ ચતન્ય લાગણીવાળી હેતુવાદસંજ્ઞા પણ છે, તો એકેન્દ્રિો અને વિકલેન્દ્રિય તે તે સંજ્ઞાઓવાળા હેવાથી સંગ્નિ કેમ ન ગણાય ? ઉત્તર – કે એકેન્દ્રિાદિકને આહારાદિ સંજ્ઞા છે, તો પણ અસ્પષ્ટ ચિતન્યવાળી છે, માટે તે સંજ્ઞાથી અહિં સંક્ષિપણું ઇષ્ટ નથી, અને વિકસેન્દ્રિયાદિકને જે કે હેતુવાદપ૦ સંશા છે, પરન્તુ અલ્પ સ્પષ્ટ રીતન્ય વાળી હોવાથી તેની સંજ્ઞા વડે) સંજ્ઞિ ગણાય નહિ, કારણ કે અ૫ ધન વડે ધનવાન કહેવાય નહિં, અને અહ૫ રૂ૫વડે રૂપવાન પણ ગણાય નહિં. પરન્તુ ઘણા ધનવડે ધનવાનું અને ઘણા રૂપવડે રૂપવાનું ગણાય, એ વ્યવહારને અનુસરીને યિાદિ અસંઝિ ગણાય છે, પ્રશ્ન:-ત્રણેય કાળની વિચાર સંજ્ઞાવાળા દેવાદિક દંડકમાં ૧ દીર્ઘકાલિકી સંજ્ઞા કહી, તે તેઓને વર્તમાનકાળના વિષયવાળી હેતુ સંજ્ઞા પણ પ્રાપ્ત થઇ, તે બે સંજ્ઞા કેમ ન કહી. ઉત્તર–જેમ ક્રોડપતિ શાહુકાર પાસે લાખ રૂપિઆ છે, તે પણ લખપતિ ન કહેવાય, તેમ દીર્ઘo સંજ્ઞાવાળાને હેતુવારપ૦ સંજ્ઞા અંતર્ગત હોવાથી જુદી ન ગણાય. Page #96 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ (૨૨-૨૯મું રન-રમગતિ દ્વાર) સંજ્ઞિ દ્વાર ચાલુ, ૨૨-૨૩ ગતિ'–આગતિ દ્વાર मणुआण दीडकालिय, दिहिवाओवएसिआ केवि. पनरणतिरिमाणुअञ्चिय चउविहदेवेसु गच्छति ॥३३॥ સંસ્કૃત અનુ દ मनुजानां दीर्घकालिकी, दृष्टिवादोपदेशिकाः केऽपि पर्याप्तपञ्चेन्द्रियतियग्मनुजा एव चतुर्विध-देवेषु गच्छन्ति ::३॥ અન્વય સહિત પદ છેદ मगुआण दीहकालिय, के दिहिवाओवएसिआ अवि पज पण तिरि मणुअ च्चिय; चउविह देवेसु गच्छन्ति ॥३३॥ શબ્દાથ બ્રિસ્ટિય દીર્ઘકાલિકી જે કેટલાએક દિવાલો દષ્ટિવાદ વિ=પણ પદેશિકી સંજ્ઞા દન્તિઃ જાય છે ગાથાર્થ :મનુષ્યોને દીઘ કાર્તિકી સંજ્ઞા હોય છે, અને કેટલાક તો દષ્ટિવાદ્યપદેશિક સંજ્ઞાવાળા હોય છે. પર્યાપ્ત પંચેદ્રિય-તિયો અને મનુષ્યોજ ચારેય પ્રકારના દેવામાં જય છે. વિશેષાર્થ :મનુષ્યોને વિશિષ્ટ મને વિજ્ઞાન હોવાથી દીર્ઘકાલિકી સંજ્ઞા તો છે જ, પરંતુ તે ઉપરાંત કેટલાક મનુષ્યોને દષ્ટિવાપરેશિકી સંજ્ઞા પણ છે, કારણ કે મનમાંના કેટલાક સમ્યગદષ્ટિ હેઈન સુતજ્ઞાનના વિકાષ્ટ ક્ષયોપશમવાળા હોય છે, તેથી હારશાંગીનું ૧દ્વારાના અનુક્રમમાં પ્રથમ ગતિદાર અને ત્યારબાદ આગતિદાર કહ્યું છે. પરંતુ અહિ કારાવતારના પ્રસંગમાં સર્વત્ર દરેક દંડક પહેલી આગતિ અને પછી ઘતિ કહેશે. Page #97 -------------------------------------------------------------------------- ________________ - - - - - દંડક પ્રકરણ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને દેશવિરતિ તથા સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરીને યથાગ્ય અહિતકર માર્ગનો ત્યાગ કરી હિત માર્ગ અંગીકાર કરે છે. વળી કેટલાક તિર્યંચ પંચેન્દ્રિયોને પણ સમ્યગદષ્ટિપણું તથા દેશવિરતિ ચારિત્ર (રૂપ હેપાદેવ શું ) હોવાથી દષ્ટિવાદo સંજ્ઞા છે, પરંતુ તે અ૬૫ હોવાથી શાસ્ત્રમાં કહી નથી, તથા કેવળ સમ્યગદષ્ટિપણું ની અપેક્ષાએ દેવાદિક ચારે ય ગતિવાળા દષ્ટિવાદોપ સંજ્ઞાવાળા છે, પરન્તુ વિશિષ્ટ પ્રતજ્ઞાન તથા હેપાદેયના અભાવે તેને આ સંજ્ઞાની મુખ્યતા ગણું નથી. | ૨૮ દડકમાં ૩ સંજ્ઞા છે ૧૩ દેવામાં | | ૩ વિકલે ને ૧ (હેતુવા) ૧ ગo તિયચને ૬૧ (વીર્ઘકાવ) ૫ સ્થાવરને ૧ ના૨કને { ૧ ગમનુષ્યને ૨ (દીઘ૦-દષ્ટિ) ગતિ–આગતિ દ્વારા દેવમાં આગતિ પર્યાપ્ત ભજ પંચન્દ્રિય તિય" તથા ૫૦ ગo મનોજ ૪ પ્રકારના દેવમાં (૧૦ ભવનપતિ ૧ વ્યન્તર-૧ જાતિષી-અને ૧ વૈમાનિક રૂપ ૧૩ દંડકમાં) ઉત્પન્ન થાય છે એમ સામાન્ય હ્યું છે, પરંતુ વિરોષતઃ ૫૬૩ ભેદની ગત્યાગતિમાં કહીશુ. : ૩૩ દેવના ગતિ संखाउ-पज्जपणिदि-तिरियनरेसु, तहेव पज्जते । भूदगपचेयवणे, एएसु च्चिय मुरागमणं, ॥ ३४ ॥ સંસ્કૃત અનુવાદ संख्येयायुष्कपर्याप्तपञ्चेन्द्रिय-तिर्थग्नरेषु तथैव पर्याप्तेबु भूदकप्रत्येकवनेषु, एतेष्वेव सुरागमनम् ॥ ३४ ॥ ૧ દંડક પ્રકરણની અવસૂરિમાં તથા વૃત્તિમાં પણ તિર્યંચ પંચેન્દ્રિયોને દૃષ્ટિવાદ સંજ્ઞા કરી છે, પરંતુ બ૯૫૫ણાથી અવિવક્ષિત ગણું છે. ૨ એ અપેક્ષાથી જ શાસ્ત્રમાં સર્વ મિથ્યાદષ્ટિને અસં િહ્યા છે. - - --- - -- Page #98 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રકરણ (૨૨-૩ ગતિ આગતિ દ્વાર) અન્વય સહિત પદ છેદ संख आउ पन्ज पणिदि तिरिय नरेसु तह एव पज्जत भू दा पत्तय अणे एए। च्चिय सुर आगमणं ॥३४॥ શબદાથે સંવર તંત્રના 8)=સંખ્યાત આયુવાળા =અપૂકાય(માં) પન્ન=પર્યાપ્ત પાર પ્રત્યેક વિ=પંચન્દ્રિય વળ=વનસ્પતિ કાયમાં તવ=તેમજ પારો પર્યાપ્ત guસુ-એ (૫) દંડકપદમાં મૂ–પૃથ્વીકાય(માં) વિક નિશ્ચય, જ. ગાથાર્થ :સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત પંચેન્દ્રિય-તિયામાં અને મનુષ્યોમાં, તેમજ પર્યાપ્ત બાદર-પૃથ્વીકાય અપકાય અને પ્રત્યેક વનસ્પતિ, એમાંજ દેવોની આગતિ થાય છે. નારકોની ગતિ-આગતિ पज्जत्तसंखगब्भय-तिरियनरा निरयसत्तगे अंति,। निरउव्वट्टा एएसु उववज्जति, न सेसेस, ॥ ३६॥ સંસ્કૃત અનુવાદ, पर्याप्तसंख्येयायुर्गर्भजतिर्यग्नरा नरकसप्तके यान्ति नरकोद्वत्ता एतेपूपपद्यन्ते, न शेषेषु ॥३६॥ અન્વય સહિત પદ છેદ पज्जत्त संख गन्भय तिरिय नरा निरय सत्तगे जति निरय उव्वट्टा एएसु उववज्जति न सेसेसु ॥३६॥ શબ્દાર્થ :ઉઝર પર્યાપ્ત સંa=સંખ્યાત વર્ષના આય ષ્યવાળા. Page #99 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ સને સાતમાં gujએ (બે) દંડકામાં વંતિ જાય છે. વવવ વંતિ–ઉત્પન્ન થાય છે નિર=નરકથી નહિં વટ્ટા=નિકળેલા. ઉત્તલા | સેમેસુઃશેષ દંડકોમાં ગાથાર્થ :પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગજ-તિર્ય અને મનુ સાતેય નરકમાં ઉત્પન્ન થાય છે. અને નરકમાંથી નિકળેલા [નારક] એમાંજ ઉતપન્ન થાય છે, બીજે નહીં. પૃથ્વી, અપ, અને વનસ્પતિમાં આગતિ पुढवी-आउ-वणस्राइ-मज्झे नारयविवज्जिया जीवा । सव्वे उववज्जंति निय-निय-कम्माणुमाणेणं, ॥३६॥ સંસ્કૃત અનુવાદ प्रथिव्यवनस्पतिमध्ये नारकविवर्जिता जीवाः सवें' उत्पद्यन्ते निजनिजकर्मानुमानेन. ॥ ३६ ।। અન્વયે સહિત પદછેદ पुढवी आउ वणस्सइ मञ्झे नारय विवज्जिया सव्वे जीवा निय निय कम्म अणुमाणेणं उववज्जति ॥ ३६ ॥ શબ્દા મ=મધે, માં, ને વિષે જ્ઞાતિ ઉત્પન્ન થાય છે. વિવજિયા=વિવજિત, રહિત, નિય નિય=પોતપોતાના સિવાયના, વિના =કમના બહુમાળ=અનુમાનથી, સન્વેસર્વે ૨૩(દંડકના) | અનુસારે, પ્રમાણે Page #100 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રકરણ (૨૨-૨૩મું ગતિ-આગતિ દ્વાર) ગાથાર્થ : પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયમાં નારક સિવાયના સવે જીવો પોતપોતાના કમને અનુસારે ઉત્પન્ન થાય છે. પૃથ્વી, અપૂ અને વનસ્પતિની ગતિ અને તેઉ–વાઉની આગતિ. જુવારૂપ ગુઢવી-શાહ-વાહ કન્તિ, पुढवाइ-दसपएहि ग तेउ वाउसु उववाओ, ॥३७॥ સંસ્કૃત અનુવાદ पृथिव्यादिदशपदेषु, पृथिव्यब्वनस्पतयो यान्ति Vર્થવ્યાટિરાજસ્થ, તેનોવાસપાતઃ રૂ૭. અન્વય સહિત પtછેદ पुढवी आऊ यणस्सई पुढवी आइ दस पएसु जन्ति य ते उ-बाउसु पुढवी आइ दसपएहि उबवाओ ॥ ३७॥ શાર્થ – વાસુ=પદોમાં | પદમાંથી (દેડકોમાંથી પુતારૂ= પૃથ્વીકાય વગેરે નિકળેલા જીવો) સદશ | રવવાનો ઉપપાત, ઉપજવું ગાથાર્થ : પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય, પૃથ્વીકાય વગેરે દશ પદેમાં જાય છે. અગ્નિકાય અને વાયુકાયામાં અશ્વીકાય આદિ દશ પદમાંથી નિકળેલા જીનો ઉપપાત થાય છે. ૫ ૩૭ છે Page #101 -------------------------------------------------------------------------- ________________ ક-પ્રકરણ ૪ તેને વાયુની ગાંત અને વિકલેન્દ્રિયાની ગતિ-આગતિ ऊबाऊ-गमणं पुढवीपमुनि होइ पयनवगे । પુજવાડાના વિસા[]તિય ,િ ખંતિ, ૩૮૦ સંસ્કૃત અનુવાદ तेजोवायुगमनं, पृथ्वीप्रमुखे भवति पदनत्रके । पृथ्व्यादिस्थानदशकाद्, त्रिकलत्रिक [त्रिकलादि ] त्रिकं तत्र यान्ति । અન્વય સહિત પદ છંદ तेऊ वाऊ गमणं, पुढवी पमुहंमि पय नवगे होइ पुढवी आइ ठाण दसगा विगलाइ [ विगलाइ ] तियं મુમિ=વગેરે (માં) સોનવમાં, નવ ટાળ=સ્થાન, દંડક (માંથી) સગા-દશમાંથી, દશ. શબ્દાર્થ :~ તિયં-ત્રિક, ત્રણ. ફ્િલ્યાં, પૃથ્વી આદિ ૧૦ પદમાં તારું કાંતિ | ૨૪ || નંતિ જાય છે. ગાથા : www અગ્નિકાય અને વાયુકાયનું જવું. પૃથ્વીકાય વિગેરે નવ પદામાં થાય છે. પૃથ્વીકાયાદિક દશ પદો વિકલેન્દ્રિય તરફ જાય છે. અને વિકલેન્દ્રિયા ત્રણેય ત્યાં [દશ પદામાં] જાય છે. ગજ તિર્યંચા અને મનુષ્યાની ગતિ—આગતિ गमणागमणं गन्भय - तिरियाणं सयलजीवठाणेसु ॥ सव्वत्थ जंति मणुआ, तेऊबाऊहिं नो जंति. ॥ ३९ ॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રકરણ (૨૨-૨૩ મું ગતિ આગતિ દ્વાર) સંસ્કૃત અનુવાદ गमनागमनं गर्भज-तिरश्चां सकलजीवस्थानेषु सर्वत्र यान्ति मनुजास्ते जोवायुभ्यां नो यान्ति ॥ ३९ ॥ અવય સહિત પદ છેદ गम्भय तिरियाणं गमण आगमणं सयल जीवठाणेसु मणुआ सव्वत्थ जति, तेउ वाऊहिं नी जंति ॥ ३९ ॥ શબ્દા :– જમા ગમન, ગતિ, ઉત્પત્તિ. વંતિ જાય છે, ઉત્પન્ન થાય છે. કામળ આગમન, આગતિ. તેર=અગ્નિકાય (માંથી) સચ=સકલ, સવ. લીવાળસુ જીવસ્થામાં, વાઝfહં વાયુકાયામાંથી જીવભેદમાં, દંડકામાં નો નહિ સચિરસવ, સર્વ દંડક વતિ જાય છે. ઉત્પન થાય છે. -પર્દોમાં -ગાથાથ : ગર્ભજ તિર્યંચોનું ગમનાગમન સર્વ જીવસ્થામાં થાય છે. મનુષ્ય સર્વમાં જાય, અગ્નિકાય અને વાયુકાયમાંથી મનુષ્યમાં જતા નથી. વિશેષાર્થ :– ૨૪ દંડકોની ગતિ-આગતિ આ સાથેના કેકેમાં બતાવેલ છે. બાજુના સરવાળા ગતિના છે. અને નીચેના સરવાળા આગતિના છે, Page #103 -------------------------------------------------------------------------- ________________ આ ગતિ ગતિ , એ bjicine નારકી સુર કુમાર કુમાર નાગ માર વિદ્યુત કુમાર સુવ અગ્નિ કુમાર - - - ૧ નારકી અસુરકુમાર ૩ ના કુમાર ૪ સુવણ કુમાર પ વધુ કુમાર - - - - - - - - - :તિ ૭ આન કુન: . ૮ ઉદધિ કુમાર ૯ દિશિ કુમાર ૧૦ પવન કુમાર ૧૧ * કે કુમાર ૧૨ પૃ વી કાયા ૧૩ અપૂકાય ૧૪ તેઉકાય ૧૫ વાઉકાય ૧૬ વનસ્પતિકાય ૧૭ બેઈન્દ્રિય ૧૮ તેઈન્દ્રિત ૧૯ ચઉરિય ૨૦ ગતિર્યચપંચેન્દ્રિય ૧ ૨૧ ગ, મનુષ્ય ૨૨ વ્યારા ૨૩ જતિષી I ૨૪ વિમાનિક કુલ આગતિ ૧ ૧ ૧ ૧ ૧ | ૧ | ૧ | ૧ | ૨ | ૨ ૨ | ૨ | ૨ | ૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨ : ૧ ૧ Tઇધિ કુમાર | દિશિ કુમાર પવન મોર | મેઘમાર J Sાકીય ૧ ૧ - - - - - - - - - - - - - - - - ૧ ૧ .? - - - - - - - - - - ૨ ૨ ૨૨૩, ૨૩૧૧૧૨૩ ૧|૧|૧|ર રિરી રી ૨ ૨ તેઉકાય વાઉકાય વનસ્પતિકાય | બેઈન્દ્રિય | તેન્દ્રિય | ચરિંજિય م مے سے ممے دی سی سی مے سے مر ر لے ہی سے می می سی می می می می امی * oldx વ્યંતર | તિષી મૈમાનિક | - - Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૫ પર્યાપ્ત ગર્ભજ ( જલચર, અને ભુજરિસર્પ ) તિય ચ, ૧૫ પર્યાપ્ત ગભ જ ૧૫ કમભૂમિના મનુષ્ય. વિસ્તારથી તિ—આતિ દ્વાર. ગતિ–આકૃતિદ્વારના આંકડાની સમજ સ્થલચર, પ્રેચર, ઉર:પરિસ દંડ-પ્રકરણ ૧૬ ૧૭ ૧૫ ક′૦ મનુષ્ય, ૬ ૫૦ ગ૦ જલચર, ૬ ૫૦ ગ૦ :પરિસર ૧૯ ૧૫ કમ'ના મનુષ્ય, ૬ પર્યાપ્ત ગજ જલચર. ૧૫ ૧૫ કર્મા૰ મનુષ્ય, ૬ ૫૦ ૨૦ ૫૦ ગ૦ ઉર:રિસ, ૦ જલચર, ૬ ૫૦ ૫૦ ચલ, ૬ ૧૫ ૩૦ મનુષ્ય, ૪ જલ૦ ગણ જ પર્યાપ્ત. સ્થલ ખે૦ ૯ર૦ એ ચાર ૧૫ ૩૦ મનુષ્ય, ૫ પર્યાપ્ત ગભ’જ (જલચરાતિ) તિય ચ પંચેન્દ્રિય. ૨૩ ૧૫ ક૰ મનુષ્ય, ૫ પર્યાં ગ૦ તિખેંચ, ૩ પૃથ્વી-અપ્ પ્રત્યેક વનસ્પતિ એ ત્રણે બાદર પર્યાપ્ત, ૨૫ ૧૫ ક્રમ૦ મનુષ્ય, પ પર્યાં૦ ગ૦ તિહુઁચ, ૫ પર્યાપ્ત સમૂ તિય ચ, પંચેન્દ્રિય, ro ૧૫ ક′૦ મનુષ્ય, પગભજ પર્યાપ્ત તિ૨ ૨૦ પર્યાપ્ત એક ભૂમિ (૫ હિવત ૫ હિરણ્યવંત રહિત) નાગજ મનુષ્ય. ૪૮ તિ "ચના સર્વ ભેદ. યુગલિક મનુષ્ય, પ ૫૦ ૧૫ ૩૦ મનુષ્ય, ૩ અકમ૦ ના ગજ પર્યાપ્ત તિર્યંચ. ૧૦૨ ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વ્યન્તર, ૧૦ તિયગ તૃમ્ભકદેવ એ ૫૧ દૈવ પર્યાપ્ત અને ૫૧ અપર્યાપ્ત મળી ૧૦૨. એ પાતાલ વાસી ૫૫ દેવના ભેદ જાણવા. ૧૧૧ ૧૦૧ ગઈજ પર્યાપ્ત મનુષ્ય, ૧૦ પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય (૫ ગ૦ ૫ સમ્મૂ ) ૧ર૬ ૧૦૨ પાતાલવાસી દેવ, ૨૦ તિષી ભેદ, ૨ સૌધમ Page #106 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ (ઉપપાત) - - - - - કિટિબષિક પર્યા, અપર્યા. અને ૨ સૌધર્મદેવ પર્યાપ્ત તથા અપર્યાપ્ત. ૧૨૮ ૨ ઈશાન દવ પર્યાપ્ત તથા અપર્યાપ્ત અને ૧૨૬ ઉપર કહ્યા પ્રમાણે ૧૭૧ ૩૦ કર્મ મનુષ્ય, ૧૦૧ સમૂe મનુષ્ય, ૪૦ તિર્યંચ (૪ અગ્નિકાય અને ૪ વાયુકાય રહિત સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત.) ૧૮ ૩૦ કર્મ, મનુષ્ય, ૧૦૧ સમૂ૦ મનુષ્ય, અને ૪૮ તિર્યચ. ર૪૩ ૩૦ કર્મ, મનુષ્ય, ૧૦૧ સમૂહ મનુષ્ય, ૪૮ તિયચ, પ૧ પર્યાપ્ત પાતાલવાસીરવ. ૧૦ પર્યા. જોતિષી, ૨ પર્યા. સૌધમ ઈશાન દેવ, ૧ પર્યાપ્ત સૌધર્મ કિબિષિક. ૨૬૭ ૩૦ કર્મ મનુષ્ય, ૧૦૧ સમૂ૦ મનુષ્ય, ૪૮ તિર્યંચ, ૮૧ સહસ્ત્રાર સુધીના પર્યાપ્ત દેવ (૯-૧૦-૧૧-૧૨ મો કપ અને ૧૪ કપાતીત એ ૧૮ રહિત), ૭ પર્યાપ્ત નારા, ૨૭૬ ૩૦ કર્મ મનુષ્ય ૧૦ સમૂ૦ મનુષ્ય, ૯૯ પર્યાપ્તદેવ, - ૬ તમપ્રભા સુધીના (૬ પૃથ્વીના) પર્યાપ્ત નારક, અને 80 તિયચ (૪ અગ્નિ-૪ વાયુ રહિત) ૩૯૫ ૩૦ કર્મ મનુષ્ય૧૧ સમૂહ મનુષ્ય, ૪૮ તિર્યચ, ૧૧૨ અન્તહીંપ મનુષ, ૧૦૨ પાતાલવાસી ટેવ, ૨ પહેલી પૃથ્વીના નાક, ૫૧૭ ૩૦૩ મનુષ્ય, ૪ નારક (પહેલી બે પૃથ્વીના), ૪૮ તિર્યચ. ૧૬૨ આમા ક૬૫ સુધીના (પ૦ અપર્યાવ) દેવ. ૫૧૯ (ત્રીજી અશ્વીના) ર નારક સહિત પ૧૭. પરા (ત્રીજીચેથી પૃથ્વીના) ૪ નારક સહિત પ૧૭. પ૨૩ (૩-૪-૫ પૃથ્વીના) ૬ નારક સહિત ૫૧૭ પર૭ ૩૦૩ મનુષ્ય, ૧૪ નારક, ૪૮ તિર્યચ, ૧૬ર આઠમા કપ સુધીના દેવ, પ૬૩ સર્વ જીવભેદ. Page #107 -------------------------------------------------------------------------- ________________ 10 દંડ-પ્રકરણ ૫૬૩જીવની ગતિ આગતિ નારકના ૧૪ ભેદમાં આગતિ ગતિ પર્યાપ્ત રત્નપ્રભા ૨૫ થી. ૨૦ માં. શર્કo ૨૦ થી ૨૦ માં. વાલુકાઓ ૧૯ થી ૨૦ માં. પંકપ્રભા ૧૮ થી. ૨૦ માં. ૧૭ થી ૨૦ ગાં. તમઃ પ્રભા ૧૬ થી. ર૦ માં. તમસ્તકo ૧૬ થી ૫ માં, અપર્યાપ્ત નારક પર્યાપ્તવત. 1 માં. દેવના ૧૯૮ ભેદ ભવન ૧૦, પરમા૦ ૧૫, છે વ્યન્તર ૧૬, તિર્યજી ૧૧૧ થી. ર૩ માં ભક ૧૦ એ પર્યાપ્ત પર્યાપ્ત જ્યોતિષી , સૌધર્મ સૌધર્મકિટિબo 9 ઈશાન , સનતથી સહસ્ત્રાર લોકાતિક , સનત્ કિબિo, ૨૦ થી. ર૦ માં, , પર્યાપ્ત આનતથી ' સર્વાથ સુધીના ૧૫ થી. ૧૫ માં, ૯૯ , અ૫૦ દેવ પર્યાપ્તવત્ ૦. ૧ નારક અને દેવો અપર્યાપ્ત અવસ્થામાં મરણ પામતા નથી માટે ગતિને સ્થાને ૦ શૂન્ય છે. જ નારક અને દેવના ભેદમાં અપર્યાપ્ત હા તે વધુ આપ જાણવા, પરંતુ લબ્ધિ અપર્યાપ્ત નહિ. શેષ સર્વે અપર્યાપ્ત ભેદમાં લબ્ધિ અપર્યાપ્ત જાણવા. Page #108 -------------------------------------------------------------------------- ________________ 3 શ દ દ ૫ ૧૫ પ ભા૦ ૫૦ પૃથ્વી ૫૦ અપ પ્રત્યે૦ ૫૦ વન ,, 95 ભા૦ ૫૦ અનિ ૫૦ વાયુ પૃથ્થાનિા શેષ (૧૧) ભેટમાં અગ્નિ-વાયુના શેષ (૬) ભેદમાં વિકલેન્દ્રિય અપ.સં.પં તિર્યંચમાં પર્યા.સં.પં.તિર્યંચમાં ૫૦ ગ૦ જલચર૦ در સ્થાવર વર ઉરઃસપ ભુજસ ,, અપ૦ ગ૦ તo ૫૦ 19 ,, "" દંડક પ્રકરણ (ગતિ–માગતિ દ્વાર) તિય ચના ૪૮ ભેદમાં ,, પર્યાપ્ત કભૂમિના ૫૦ કર્મો ના પર્યાપ્ત હિમંતના 33 ,, او મનુષ્યના ૩૦૩ હિરણ્ય ના હારવા ના ર૪૩થી. ૧૭૯ માં. ૧૭૯ થી. ૪૮ માં. ૧૭૯ થી. ૧૭૯ માં. ૪૮ થી ૪૮માં. ૧૭૯ થી ૧૭૯ માં. ૧૭૯ માં. ૧૭૯ થી ૧૭૯ થી ૩૯૫ માં. ૨૬૭ થી. પ૭ માં. ૧૬૭ થી. પ૧ માં. ૨૬૭ થી, પાટ માં. ૧૬૭ થી. પર૩ માં ૧૬૭ થી. પ૧૭ માં. ૧૭૯ થી. ૧૭૯ માં. ભેદમાં રમ્યના ઉત્તરના પ 2.3 "7 ૨ પૃથ્વી આદિ ૩ સૂક્ષ્મના પર્યાપ્ત અપર્યાપ્ત ગણવાથી ૬ ભેદ, ૧ મા॰ અપ૦ પૃથ્વી, ૧ ખા૦ પ૦ અપ, ૧ બા૦ અપ૦ સાધારણુ વનસ્પતિ, ૧ ખા૦ પર્યાપ્ત સાધા- વનસ્પતિ, ૧ બા॰ અપ૦ પ્રત્યેક વન૦ ૩ સૂક્ષ્મ અગ્નિ અને વાયુના પર્યાપ્ત અપર્યાપ્ત ગણુતાં જ, તથા ૧ ખા૦ અપ અગ્નિ, ૧ ખા॰ અપ૦ વાયુ. ૧૦૧ ર૬ થી. ૫૬૩ માં. ૧૭૧ થી. ૧૯ માં. ૨૦ થી. ૧૨૬ માં. ૨૦ થી. ૧૨૬ માં. ૨૦ થી. ૧૨૯ માં. 29 "" Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દંડક પ્રકરણ ૫ , દેવકુના ૫૬ , અન્નદીપના ૨૫ થી. ૧૨ માં. ૮૬ અ૫૦ સવે યુગલિક ૦૪ (અથવા તેતેક્ષેત્રવત) સમૂo મનુષ્ય ૧૭૧ થી ૧૭૯ માં. યુગલિક ચતુષ્પદ -તે તે ક્ષેત્રના યુગ મનુષ્યવતુ યુગલિક ખેચર –ર૫ થી ૧૦૨ માં (અતપવતું) અહિં યુગલિક ચતુપદનું આયુષ્ય ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અન્તર્કંપતુલ્ય પણ છે, અને યુગલિક ખેચનું આયુષ્ય તે ૫૬ અન્તીપતુલયજ છે, માટે તે તે ક્ષેત્રોમાં યુગલિક મનુષ્યોવત્ યુગલિક ચતુષ્પદની અને બેચરની આગતિ–મતિ કહેવી. અને જલચર, ઉ૫રિસર્પ, અને ભુજપરિસેપે તો યુગલિક હોય જ નહિ. - ૨૪ વેદ દ્વાર वेयतिय तिरिनरेसु, इत्थी पुरिसो य चउविहसुरेसु, । थिरविगलनारएसु नपुसवेओ हवइ एगो. ॥ ४० ॥ સંસ્કૃત અનુવાદ वेदत्रिक तिर्यग्नरयो:, स्त्री पुरुषध चतुर्विधसुरेषु स्थिरविकलनारकेषु, नपुंसकवेदो भवत्येकः ॥ ४० ॥ અન્વય સહિત પદદ तिरि नरेसु तिय वेय, चउविह सुरेसु इत्थी य पुरिसो. थिर विगल नारएसु, पणो नपुस-वेओ हवा ॥ ४० ॥ શબ્દાર્થ : લ્ય = સ્ત્રી વેદ agવિ= ચાર પ્રકારના પુરણો = પુરુષ વેદ (૧૩ દંડકના) નjો = નપુંસક વેદ ૫ = અને ૪-૫ અપર્યાપ્ત યુગલિક મનુ મરણ પામતા નથી, માટે ગતિને સ્થાને છે શૂન્ય છે. તેમજ યુગલિક મનુષ્યને સંબંધમાં લબ્ધિ અપર્યાપ્તપણું છે નહિ. તેથી આગતિ પણ નથી, અથવા કરણ અપયત પણ સ્વીકારીએ, તે આગતિ તે તે ક્ષેત્રના પર્યા'ત યુગલિક વત કહેવી. Page #110 -------------------------------------------------------------------------- ________________ દંડક પ્રકરણ (૨૪ મું વેદદ્વાર) ૧૦૩ તિર્યો અને મનુષ્યમાં ત્રણ વેદ છે, ચારેય પ્રકારના દેવોમાં સ્ત્રી અને પુરુષ વેદ છે, સ્થાવર, વિકલેન્દ્રિય અને નરકમાં કેવળ એક નપુંસક વેદ છે. વિશેષાથયુગલિક તિર્યો અને યુગલિક મનુષ્યમાં નપુંસક વેદ નથી, તથા એકેન્દ્રિયોને પણ ૧૨ મી ગાથામાં મૈથુન વિગેરે સંજ્ઞા કહી છે, તેથી અસ્પષ્ટ નપુંસક વેદ છે, અને સનતકુમારથી સર્વાર્થ સુધીના દેવોમાં ૧ પુરુષવેજ છે. ૨૪ દડકમાં ૩ વેદ. ૧ ગo તિય અને ૧૩ દેવમાં ૨ (સ્ત્રી, પુ) ૧ ગo મનુષ્યને ૯ શેષ દંડકમાં ૧ (નપુ) સમ્મચ્છિમ તિર્યંચ પચેન્દ્રિય તથા સમૂહ મનુષ્યમાં ૨૪ દ્વાર છે (૨) શરીર રૂ–સર્વને ઔદારિક-તૌજસ-કામણ એ ૩ શરીર હોય (૨) સર્વને સમૂર્ણિમાની જઘન્ય અવગાહના અંગુ. લને અસંખ્યાતમો ભાગ છે, અને ઉત્કૃષ્ટ અવગાહના જલચરની ૧૦૦૦ યોજન, ચતુષ્પદની ગાઉ પૃથક (૨ થી ૯ગાઉ), ખેચરની ધનુષ પંચકુત્વ (૨ થી ૯ ધનુષ) ઉરઃપરિસર્પની જન પૃથકવ (૨ થી ૯ જન), અને જ પારેસ"ની ધનુષ પૃથકત્વ, તથા સમૂ૦ મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના પણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. જ મહારગ જાતિના સમૂહ ઉરપરિસર્યો તે શતપૃથક્વ (ઉત્કૃષ્ટ ૯૦૦) જન પ્રમાણના પણ હોય છે, પરંતુ કેઈપણ અપેક્ષાથી તે અવગાહના શાસ્ત્રમાં ગણું નથી, પરંતુ ખૂ. સંગૃહણિની વૃત્તિમાં લખેલી કઈ આચાર્યકૃત ગાથામાં એ સમૂ૦ મહેરોની અપેક્ષાએ રઘુ નોન સહટ્સ એ ચોથું પદ કહ્યું છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ દંડક-પ્રકરણ (૩) સંપછ– સર્વને ૧ વર્લ્ડ સંઘયણ છે. () err -૨૦-સવને ૪ અથવા ૧૦ સંજ્ઞા છે. (૧) વસંત –સર્વને હું ડક સંસ્થાન છે. () – સર્વને કેાધ-માન-માયા-લોભ એ ચારે કપાય છે. (૭) રવા –કૃષ્ણ-નીલ-કાપાત એ ૩ લેશ્યા સવને છે. (૮) પ્રિય —પાંચ ઈન્દ્રિય છે. (3) રક્ષતિ રૂ–વેદના મરણ-કષાય એ ૩ સમુદ્દઘાત છે. (૨૦) : ૨-૧ મિથ્યા દષ્ટિ અને ૧ સભ્ય દષ્ટિ એ ૨ દષ્ટિ સન્મુ તિo પંચે ને છે, ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં વિકેન્દ્રિયવત સાસ્વાદન સમ્યકત્વને સદ્ભાવ હોવાથી સમ્યગ્દષ્ટિ કેટલાક સમ્મ, તિo પંચે ને હોય છે, અને પર્યાપ્ત અવસ્થામાં સર્વે મિથ્યાષ્ટિવાળા જ હોય છે. તથા સમૂo મનુષ્યને તો બને અવસ્થામાં ૧ મિથ્યાષ્ટિજ છે. (૨૨) વન ૨–સર્વને ૧ ચક્ષુદાન અને અચક્ષુદર્શન એમ ૨ દન છે. (૨૨) ન ૨ શ્રી સિદ્ધાન્તના અભિપ્રાય પ્રમાણે સાસ્વાદન સમ્યહ ત્વમાં જ્ઞાન માનેલું હોવાથી સિદ્ધાન્તમાં સમૂ૦ તિo પંચે ને અપર્યાપ્ત અવસ્થામાં ૧ મતિ-જ્ઞાન ૧ શ્રુતજ્ઞાન એ ૨ જ્ઞાન કહ્યાં છે, અને કમરન્થના અભિપ્રાય પ્રમાણે સાસ્વાદન સમ્યક્તવમાં અજ્ઞાન માનેલું હોવાથી સમ્ભ૦ તિo પંચને જ્ઞાનને અભાવ કહ્યો છે. તથા સમૂo મનુષ્યોને તે બને અવસ્થામાં જ્ઞાનને અભાવ છે. (૧૩) બન –મતિઅજ્ઞાન અને મૃતઅજ્ઞાન એ રઅજ્ઞાન અને હોય છે. (૨) શા છ–૧ અસત્યામૃષા વચનગ, ૧ ઔદારિક કાયાપ, ૧ દારિક મિશ્ર કાયાગ, અને ૧ તેજસકામણ કાયયોગ એ ૪ ધોગ સર્વને હાય. Page #112 -------------------------------------------------------------------------- ________________ સંભૂમિ મનુષ્ય અને તિર્યંચાને ૨૪ દ્વાર. ૧૫ - - (૨૦) = -- શાનદ્વારમાં કહ્યા પ્રમાણે સિદ્ધાન્તને મ–મતિ-જ્ઞાન શ્રતજ્ઞાન-મતિઅજ્ઞાન–શ્રુતજ્ઞાન-ચક્ષુદાન અને અચલદાન એ ૬ ઉપયોગ હોય, અને કર્મગ્રન્થમતે-૨ જ્ઞાન રહિત ૪ ઉપગ હોય. (ત્યાં ૬ ઉપગ અપર્યા અવસ્થામાં જ હોય અને પર્યાપ્ત અવસ્થામાં ૪ ઉપયોગ હાય.) તથા સમ્મe મનુષ્યોને તો ઉભયમતે ૪ ઉપગ જ હોય. (૨) ૩૦ -અક સમયમાં જઘન્યથી ૧-૨-૩, અને ઉત્કૃષ્ટથી અસં ખ્યાત ઉ૫ન થાય. (૨) એક–એક સમયમાં જઘન્યથી ૧-૨-૩, અને ઉત્કૃષ્ટથી અસ ખ્યાત મરણ પામે. વિદુ--સમ્મતિ પંચેન્દ્રિયના ૫ ભેદમાંના પ્રત્યેક ભેદમાં જઘન્ય વિરહ ૧ સમય, તથા ઉત્કૃષ્ટ વિરહ અન્તમુહૂર્ત છે, અને સન્મુ. મનુબેને જઘન્ય વિરહ ૧ સમય તથા ઉo વિરહ ર૪ મુહૂત્ત છે. (૨૮) રિતિ-- સમૂ૦ જલચરનું આયુષ્ય ૧ પૂર્વ ક્રિોડ વર્ષ, ચત પદનું ૮૪૦૦૦ વર્ષ, ઉર:પરિસનું પ૩૦૦૦વર્ષ, ભુજપરિસર્પનું ૪૨૦૦૦ વર્ષ, અને ખેચરનું ૭ર૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તથા એ સર્વેનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્ત છે. તથા સમ્મe મનુષ્યનું તો જાન્ય અને ઉત્કૃષ્ટ બનેય પ્રકારનું આયુષ્ય અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. (૨૨) ૫-સર્વને મન પર્યાપ્તિ વિના ૫ પર્યાપ્ત છે, પરન્તુ તફાવત એ છે કે-સમૂ૦ તિપચે પાંચે પર્યાપ્તિ પૂર્ણ કરી શકે છે, અને સમૂહ મનુષ્ય ૫ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના (પ્રાય: ૩ પર્યાપ્તિઓ પૂર્ણ કરીને) મરણ પામે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દંડક-પ્રકરણ (૨૦) ફિર rદર – સર્વને ૬ દિશને આહાર હોય છે, કારણ કે એ સમૂચ્છ મ પંચદ્રિય વસનાહીમાંજ રહ્યા છે. (૨૨) રંar૧–સર્વન ( હેતુવાદપશિકી સંશા છે, પ ૨ નથી. છે કે આ સમૂર્ણમાને કિંચિત્ કાવ્યમાન છે. તોપણ અ૯પતાની વિવક્ષાએ મન રહિત જાણવા. (૨૨) ઘર ૨૨ સમ્રાઈમ તિર્યંચ પંચદ્રિો ચારે ગતિમાં ઉત્કૃષ્ટથી પોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્ય સંહિત ઉત્પન્ન થાય છે. ત્યાં નરકગતિમાં જાય તે પહેલી રનપ્રભા પૃથ્વીના ૪ થા પ્રતર સુધી જાય, દેવગતિમાં જાય તે ભવનપતિ અને વ્યારમાં ઉત્પન્ન થાય, તે પણ પહo ના અસંo મા ભાગના આયુષ્યવાળામાંજ. તથા મનુષ્યગતિમાં જાય તો ઉત્કૃષ્ટત: અકર્મભૂમિના યુગલિક થાય, અને કર્મભૂમિમાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા થાય. તથા તિર્યંચગતિમાં જાય તોપણ અકર્મભૂમિના યુગલિક તિર્યંચ થાય, તેમજ એન્દ્રિયાદિ આઠ પદમાં, અસંક્ષિા તિયચમાં અને સમૂ૦ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય, જેથી ગતિ ૧૨ દંડકમાં છે, - તથા સમૃ. મનુષ્ય તો દેવગતિ, નરકગતિમાં ઉત્પન્ન થતા નથી, અને તિય"ચ તથા મનુષ્યમાં ઉત્પન્ન થાય, તે મુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચ સિવાથના સર્વ ભેદમાં ઉત્પન્ન થાય છે. જેથી ગતિ એકેન્દ્રિ યાદિ ૧૦ પદમાં-દંડકમાં છે. (૨૨) જાતિ ૮--પાંચ પ્રકારના સમૂ તિ પચન્દ્રિયમાં એકેન્દ્રિયાદિ ૧૦ પર આવીને ઉત્પન્ન થાય છે, અને સમૂo મનુષ્યમાં અગ્નિ તથા વાયુ એ બે પદ રહિત ૮૫૦ (૩ એકેન્દ્રિય૩ વિકલ-૧ ગતિ ૧ ગઇ મનુ એ ૮ દંડક) આવી ને ઉત્પન્ન થાય છે. (૨૪) ઃ ૧–સવને ૧ નપુંસક વેદ હોય છે. તથા લિંગથી Page #114 -------------------------------------------------------------------------- ________________ સમમિ મનુષ્યો અને નિયંચાને ર૪ દાર ૧૦૭ : વિચારીએ તો સમ્ભ તિo પંચદ્રિયો ત્રણે લિંગવાળા હોય છે, અને સન્મુમનુષ્યો નપુસક લિંગવાળ! હોય છે. (૨૧) અપવગુત્ત-સમ્યુમિ મનુ ગર્ભજ મનુષથી અસંખ્ય ગુણ છે. અને બાદર અગ્નિકાયથી અસંખ્યાતમા ભાગ જેટલા છે. તથા સમ્મતિ પંચેન્દ્રિાનું અપહત્વ ગર્ભ જ તિર્થં ચ પંચે તુલ્ય જાણવું, કારણ કે સંસ્કૃ તિo, પંચેનું અ૫બહુ શાસ્ત્રોમાં જુદુ માલમ પડતું નથી. અલ્પ બહુ पज्जमणु, बायरग्गी, माणिय, भवण, निरय, वंतरिया। કોસ, ૧૩, પરિયિા, રેઢિ, તરં૬િ, ૫, રાક સંસ્કૃત અનુવાદ વામનુવાદ નાનામાજૈિવિશ્વત્તા ज्योतिधतुःपञ्चेन्द्रियतियचो, द्वीन्द्रियत्रीन्द्रियभ्यायः ॥४१॥ અવય સહિત પદ છેદ पन्ज मणु बायर अग्गी, वेमाणिय भवण निरय वंतरिया जोइस चउ पण तिरिया, वेइंदि तेइंदि भू माऊ ।।४।। શબદાથવાયર=બાદર =અગ્નિ જાથાથપર્યાપ્ત મનુષ્યો, (પ.) બાદર અગ્નિકાય, * વૈમાનિક * ભવનપતિ દેવો * નારકો * વ્યન્તર દેવો, * જયોતિષ દેવો, * ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચો, કીજિયો પ્રીજિયો, * પૃથ્વીકાય. * અમુકાય, u૪૧. * આ નિશાનીને સ્થાને અધિક એટલે પૂર્વ સંખ્યાથી અસંખ્યાત ગુણ જીવ જાણવા. ૧ આ નિશાનીને સ્થાને અધિક એટલે પૂર્વસંખ્યાથી વિશેષાધિક (એટલે સંપૂર્ણ દ્વિગુણ નહિ) છ જાણવા. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ દંડક-પ્રકરણ वाऊ, वणस्सइ, चिय, अहिया अहिया कमेणिमे हुति । सम्वेवि इमे भावा जिणा ! मए गंतसो पत्ता ॥४२॥ સંસ્કૃત અનુવાદ, वायुवनस्पतिश्चैधाधिकाऽधिका क्रमेणेमे भवन्ति सर्वेऽपीमे भावा हे जिना ! मयाऽनन्तशः प्राप्ताः ।।४।। અવય સહિત પહછેદ. वाऊ वणस्सइ इमे कमेण थिय अहिया अहिया हुंति । () બિor મે સ વિ માવા મા મળતો પત્તાં |૪૨ શખાથ:-- R=વાયુકાય વિસે પણ થળ વનસ્પતિકાય -એ (૨૪ દંડકરૂ૫) વિનિચય મવા જાવો far આહિર=અધિક અધિક જિળા હે જિનેશ્વરે ! વિમેળ અનુક્રમે મg=મેં -એ (૨૪ દંડક્યો ) ગતિનો અનાવાર हुँति-छ વત્તા પ્રાપ્ત કર્યા છે નાણાર્થછે. વાયુકાય અને વનસ્પતિકાય અનુક્રમે એ અધિક આધક છે. હે જિનેશ્વરે! એ સર્વે ભાવે મેં અનંત વાર પ્રાપ્ત કર્યા છે. વિશેષાર્થ : એ પ્રમાણે ર૪ દંડકનું અ૫હત્વ કહીને હવે પ્રધૂકતાં આ દંડક પ્રકરણ રચનાના પ્રયોજન રૂપે પોતાનું દુ:ખ પ્રગટ કરે છે કે“હે શ્રી નેશ્વર ભગવંતે ! હું એ ર૪ દંડકમાં અનન્તવાર ભમે - અહિં સમજવા યોગ્ય એ છે કે–આત્મધર્મ સન્મુખ નહિ થયેલા છે એ ર૪ દંડકમાં અનન્તવાર ભમ્યા છે, ભમે છે, અને હજી પણ અનન્તકાળ સુધી ભમશે. કેઈપણ જીભેદ પ્રાયઃ એવો નથી કે જેમાં જીવ અનંતવાર ન ભ હેય: કહ્યું છે કે * અસંખ્યણ. : અનન્તગુણ. Page #116 -------------------------------------------------------------------------- ________________ દંડક-પ્રકરણ ૧૬ न सा जाई, न सा जोणी, न तं ठाणं, न त कुलं न जाया, न मुआ, जत्य, जीवा, वार अणंतसो ॥१॥ અર્થ :–એવી કઈ જાતિ (એકેન્દ્રિયાદિ) (ચારાશી લાખ નિમાંની) એવી કઈ યોનિ, એવું કઈ સ્થાન-ક્ષેત્ર તેમજ એવું કઈ (કલકડીની સંખ્યામાં ગણાતું) કુલ નથી. કે જેમાં સ જીવે અનન્તવાર ન જગ્યા હોય. કે ન મરણ પામ્યા હોય. અર્થાત-સવ જાતિમાં. નિમાં, સ્થાનમાં અને કુલમાં આ જીવ અથવા સર્વે જીવ અનતવાર જમ્યા છે. અને મરણ પણ પામ્યા છે, સંસારથી કંટાળી મેક્ષ માટે પ્રાર્થના संपद तुम्ह भत्तस्स दंडगपयभमणभग्गहिययस्स । दडतियविरय (इ) सुलह लहु मम दितु मुक्वपयं ॥४३॥ સંસ્કૃત અનુવાદ. संप्रति तव भक्तस्य, दण्डकपदभ्रमणभग्नहृदयस्य इण्डत्रिकविरत (ति) सुलभ, लघु मम ददतु मोक्षपदम ॥४३॥ અન્વય સહિત ૫દરછેદ संपइ दंडक पय भमण भग्ग हिययस्स तुम्ह भत्तस्स मम लहु तिय दंड विरय (इ) सुलह मुक्खपय दितु ॥४३॥ શબ્દાથ :- - તુફ્ફ તમારે | વિરા(૬) વિરક્ત, નિવૃત્ત થયે માસ-ભકતને લા જાને (અથવા સંv=સપ્રતિ, વર્તમાન સમયે, વિરતથી, નિવૃત્તિથી) હવે. પુત્રસુલભ. સહજે પ્રાપ્ત થવા યોગ્ય રંv=દંડદપદ (ને વિષે | નદું =શીઘ. જલદી મમ=ભ્રમણ (કરવાથી ) મ=ભગ્ન, ખેદ પામેલ, એલ.| મમ=મને યુક્ત હિંતુ આપે દિયર=હૃદયવાળા મુહv=મોક્ષપદ તિવ=ત્રણ દંડની, ત્રણ યોગની Page #117 -------------------------------------------------------------------------- ________________ દંડક-ત્રકરણ Tr: દંડક પદામાં ભ્રમવાથી હતાશ હૃદયવાળા તમ્હારા ભક્તને હવે ત્રણ દડની વિરતિથી સહેલાઈથી મળે તેવુ મેક્ષ પદ જલ્દી આયા. ૧૦ વિશેષાથ --- ગાથામાં કહે છે કે હું શ્રી ૨૪ જિનેશ્વર : હવે તે ૨૪ ઢ‘ડકમાં ભ્રમણ કરવાથી અતિ ખેદ પામેલ હૃદયવાળા આ તમારા ભકતને ત્રણ દડની એટલે મનડ વચન અને કાયદડની નિવૃત્તિથી (ત્યાગથી) સુલભ એવું મેક્ષપદ શીઘ્ર પા’ ગ્રન્થકર્તાની આ માક્ષપદની પ્રાથનામાં-૧ ૬ કભ્રમણથી ઉત્પન્ન થતા એટ્ટ, ૨ ત્રણ દડના ત્યાગ, અને ૩ (ત્રણ) ક્રૂડના ત્યા ગથીજ) મેાક્ષપદની (જ) પ્રાપ્તિ, એ ૩ મુખ્ય વિષય છે, તે સબંધિ સક્ષિપ્ત સમજ આ પ્રમાણે ૨ સ્કુબ્રમળથી હેર—તિય ચગતિના ૯ કંડકમાં તથા નાર્ કના ૧ ઢંડકમાં જે દુ:ખ છે, તે સવ'ને જાણીતુ છે, તેમજ મનુજ્યના ૧ દંડકમાં સુખ અને દુઃખ મિશ્ર છે, અને દેવગતિના ૧૩ દંડકમાં જો કે પૌલિક સુખ છે, તેા પણ લાભવૃત્તિની અત્રિકતાથી ત્યાં પણ વાસ્તવિક દુઃખ છે, કારણ કે મનુષ્યાની માફ્ક વેામાં કલેશ મારામારી-દેવાંગનાએની ચારી-પરસ્પર ઈર્ષ્યા ઈત્યાદિ હાવાથી દેવાની જીદંગી પણ આત્મસન્મુખ થયેલા જીવને સાનાની એડીમાં નાખેલા કેઢીની માફક દુ:ખ ઉપજાવનારી લાગે છે. એ પ્રમાણે કોઈ પણ દંડકમાં વાસ્તવિક સુખ નથી. કેવળ મનુષ્યનાજ ૧ ૬ડકમાં જો મન વચન કાયાના સચમ જળવાય તે। આત્મિક સુખમાં આગળ વધી અન્તે મેાક્ષપદ પ્રાપ્ત કરાવે છે, માટે ર૪ દંડકના ભ્રમણના ખેદ અહિ ગ્રંથાર્તાએ પ્રગટ કર્યાં-કહ્યો છે. ૨ ૩૫ ના ચા---સસારની સર્વ ઉપાધિયા અને સસારભ્રમણનું મૂળ કારણ મન વચન કાયાના અશુભ યોગ છે, માટે ૧ આ ગ્રંથર્તાએ પેાતે વિરા પડે ‘વિરક્ત થયેલા જીવાને’ એવા અથવાપન્ન અવસૂરિમાં લખ્યા છે, અને વૃત્તિકર્તા વિરા પદવડે વિરતિથી” એવા અ` કર્યો છે. અને એ બન્ને અય અનુકુળજ છે, Page #118 -------------------------------------------------------------------------- ________________ ડકપ્રકરણ ( ઉપસંહાર ) તે ત્રણે પ્રકારના અશુભ યોગના ત્યાગ થાય તેા દંડકભ્રમણ સહાકાળને માટે નષ્ટ થાય, અને આત્મધમ પણ પ્રાપ્ત થાય. તે માટે એ નિશ્ચિત વાત છે કે મન વચન કાયાની વૃત્તિએ રાઢાય તે જ માણસુખની પ્રાપ્તિ છે. ૨ મોક્ષપદની રૂઆ—પૂર્વ કથા પ્રમાણે જીવને સર્વ સ્થાને વાસ્તવિક દુઃખજ છે, અને અનન્ત મુખનુ ધામ (સ્થાન) તેા કેવળ માણપાજ છે, માટે આત્મિક સુખના અભિલાષી જીવાને તા એ મોક્ષપદ જ ઈચ્છવા યાગ્ય છે. પ્રશસ્તિ—ગુરુ ક્રમ-સંબંધ. सिरि-जिणहंसमुणी सर-रज्जे सिरि-धवलचंदसीसेण । गजसारेण लिहिया, एसा विन्नत्ति अप्पहिया ॥ ४४ ॥ સંસ્કૃત અનુવાદ, श्रीजिनहं समुनीश्वर राज्ये श्रीधवलचन्द्रशिष्येण । गजसारेण लिखिता, पषा विज्ञप्तिरात्महिता ॥ ४४॥ અન્વય સહિત પદચ્છેદ सिरि जिणहंस मुणीसर (मुणि इसर) रज्जे सिरि धवलबंद सीसेण गज सारेण अप्प हिया एसा विन्नत्ति लिहिया ||४४ || શબ્દા : fit=શ્રી નળ=જિનસ નામના મુળીત=(મુનિના ઈશ્વર) - ચાય (ના) રĂરાજ્યમાં શાસનમાં fa=શ્રી વર્ણ==ધવલચંદ્ર મુનિના મીત્તે શિષ્યે સમારેળ=ગજસાર મુનિએ િિાલખી, ચી પા વિત્તિવિજ્ઞપ્તિ મહિયા=આત્મહિતવાળી અથવા પેાતાના હિતવાળી TET :~ આત્મહિત કરનારી આ વિજ્ઞપ્તિ શ્રી જિનહસ યુનીયરના રાજયમાં શ્રી ધવલચંદ્ર મુનિના શિષ્ય શ્રી ગજસાર મુનિએ લખી છે, ॥ ૪॥ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ દંડક-પ્રકરણ આ પ્રકરણના કર્તા શ્રી ગજસાર મુનિ શનિન નામના આચાર્યના રાજ્યમાં-શાસનમાં થયા છે. પ્રીજિનહરસુરિ ખરતરના આચાર્ય હતા, તથા શ્રી ગજસાર મુનિ શ્રી ધવઢવમુનિના શિષ્ય હતા. તેઓ સંવિગ્નપંડિત શ્રી મોરબી પાસે લાલન પાલન થયેલા (એટલે તેમની પાસે દીર્ઘકાળ રહેલા) હતા. તે સ્ત્રી જાતિ એ જ આ દંડક પ્રકરણના સ્વરૂપમાં શ્રી ર૪ જિતેન્દ્રોની સ્તુતિ-વપ્તિ વિનંતિ કરી છે અને તે વિજ્ઞપ્તિ અવશવ આત્મકલ્યાણકારી છે. કારણ કે પ્રસ્થરચનામાં પર જીવનું કલ્યાણ ભજનીય વિકપે (અનિયત) છે. અને સ્વકલ્યાણ તે અવશ્ય છે, તે માટે કહ્યું છે કે न भवति हि धर्मः श्रोतुः, सर्वन्यकान्ततो हितश्रवणात् अवतोऽनुग्रहबुख्या, वक्तुस्त्वेकान्ततो भवति ॥१॥ અર્થ -કલ્યાણવચનો સાંભળવાથી સવે શ્રોતાઓને ધર્મ થાય એ એકાન્ત નિયમ નથી, પરંતુ અનુમહ (ઉપકાર)-બુદ્ધિવડ કલ્યાણવચને કહેનાર વક્તાને તો ધમ થાય જ. એ એકાન્ત-નિયમ છે. . પુનઃ પ ક છે કે अस्तु वा मास्तु वा बोधः, परेशं कर्म योगतः नापि वक्तुम हती निर्जरा गदिता जिनैः ॥२॥ અર્થ-કમના રોગથે અન્ય જીવોને (શ્રેતાઓને) બાધ (જ્ઞાનપ્રાતિ-ધર્મપ્રાતિ) થાય અથવા ન પણ થાય, પરન્ત શ્રી જિનેશ્વરેએ “ધવચને કહેનારને તે અવશ્ય મહા નિર્જશ થાયજ એમ કહ્યું છે. રા ઉપર લખેલા દંડક પ્રકરણના અર્થમાં મતિષથી જાણવા અજાણયે સૂક્ષ્મ અથવા સ્કૂલ ભૂલચૂક રહી ગઈ હોય, તે સજજને સુધારીને વાંચશે, એવી અમારી ભામણ છે. રૂતિ શ્રી નારાઇઝરણાના ધfuદતિજकस्म महिसानाख्यनगरनिवासिनः श्रेष्ठिवर्यश्रीयुनः वेगिचन्द्रसुरचन्द्रस्य सत्प्रेरणातः श्रीयुतानुपचन्द्रमलुकचन्द्रस्य विद्यार्थिचंदुलाल हानचन्देन ક્રિતિ સંરચના જ સંશોષિત-વંતિ-વિકરીત: શ્રીજયાબविशेषाः समाप्तः Page #120 -------------------------------------------------------------------------- ________________ ન1 ૨૪ દંડક ૧૧૩ શરીર | મન શરીરની | ! અવગાહના નરકાદિ. જધન્ય ૧ ૧ રત્નપ્રભા ! વૈ. ત. ક. | ૩ હાથ | ધ. ૬ આં. ર શર્કરા પ્રભા ળા . ૬ . | પા ધ. ૧૨. આં. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ * * * * * ૦૦૪ ૪૨૪ ક ? لم أم لعب لد. الم. طم طم طم طم طم طم طم طي طي طعم لب قرار م م م بشممممممممممم مجنون جوجه گیر ૩ વાલુકા પ્રભા ૧પમાં ધ. ૧૨ આં.. ૩લા છે. ૪ ૫ક પ્રભા ૩૧ પ૦ ‘રા ધ. પ ઘુમ પ્રભા ૬રા ધ ૧૨૫ ધ. ૬ તમઃ પ્રભા ૧. તે. કા. ૧૨૫ ધ. ૨૫. ધ. © તમસ્તમઃ પ્રભા ૨૫૦ ધ૦ ૫૦૦ ધ. અસુર કુમાર અં. અ, ભા. નાગ કુમાર અં. અ. ભા. સુવર્ણ કુમાર અં. અ. ભા. વિદ્યુત કુમાર અં. અ. ભા. અગ્નિ કુમાર અં. અ. ભા. ઠીકુમાર અં. અ. ભા. ઉદધિ કુમાર અં. આ. ભા. દિશિ કુમાર અં, અ. ભા. પવન કુમાર અં. અ. ભા. મેધ કુમાર અં. અ. ભા. પૃથ્વી કાય અં. અ. ભા. અં. આ ભા. અ૫ કાય અં. અ. ભા. અં. આ ભા. તેઉ કાય અં. અ. ભા. અ. અ. ભા. વાયુ કાય છે. ત. કા. અં. અ. ભા. એ. ભા. વનસ્પતિ કાય ! ઓ. અં અ ભા. ૧••૦થી અધિક બે ઈદ્રિય | ઓ. તે. કા. અં. અ. ભા. ૧૨ જન તે ઈદ્રિય ઓ. તે. કા. અં. અ. ભા. ત્રણ ગાઉ ચઉરિંદિય ! ઓ. તે કા. અં અ. ભા. ૧ જન ગજ તિર્યંચ . . સૈ. કા. અં. અ. ભા. ૧ હજાર યોજન ગર્ભજ મનુષ્ય ઓ..આ.વૈ.કા. અં. અ. ભા. ત્રણ ગાઉ વ્યંતર અં. અ. ભા. તિષી અં. અ. ભા. ૭ હાથ વિમાનિક અં. અ. ભા. છ હાથ 4. કા. ی و ܩ . વિ. સૌ. કા. Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર વૈક્રિયની અવગાહના 01404 ઉત્કૃષ્ટ અ.સ. ભા. પાા ધ. ૧૨ આં. અ.સ ભા. `.સ. ભા. એસ. ભા. સ. ભા, .સ. ભા. અ.સ. ભા. .સ. લા. 'સ'. ભા ....સ. ભા. અસ. ભા અેસ. ભા. અ` સ. ભા. સ, લા અેસ. ભ અ.સ. ભા. અ.સ. લા. X X ..... ભા. XXX ૩। ધનુષ્ય રા ધનુષ્ય ૧૨૫ ધનુષ્ય ૨૫૦ વચ્ ૫૦૦ ધનુષ્ય ૧૮૦૦ ધનુષ્ય ૧ લાખ યેાજન લાખ યાજન લાખ ચેાજન લાખ ચેાજત લાખ ચેાજની ૧ ૧ ૧ ૧ ૧ લાખ યાજન ૧ લાખ ચેાજન ૧ લાખ યેાજન ૧ લાખ ચેાજન ૧ લાખ ચેાજન X * * . અ. ભા. × × × X ૯૦૦ ચેાજન અ.સ. ભા. અ.સ. લા ૧ લાખ યેાજન અને ૪ અંગુલ `સ, બા, ૧ લાખ ચેાન્ટન અ.સ. બા. અ.સ. ભા. ૧ લાખ યેાજન ૧ લાખ યાજન ૧૪ ઉત્તર ો. કાળ ૩ સઘયગ્ ૮ સંજ્ઞા અંતમ દૂ અ ંત કૃ અંત કૃત તમ હ અ ંતમુદત' અંત દૂત” અંતમુ ૬૫ દિવસ ૧૫ દિવસ ૧૫ દિવસ ૧૫ દિવસ ૧૫ દિવસ ૧૫ દિવસ ૧૫ દિવસ ૧૫ દિવસ ૧૫ દિવસ ૧૫ દિવસ × XX' અંતમુ દ X X x X ૪ મુદ્દત' ૪ મુ ૧૫ દિવસ ૧૫ દિવસ ૧૫ દિવસ નથી ચી Ìયા નવી નથા મંધા નથી નથી નથી નથી નથી નથી નથા નથી નથી ધી નથી નથી નથી, નથી નથી નથી હેવડું . છેવડું . છેવડું . }સ થયણ ૬ સોંયણ નથી નથી તચી ૪ અથવા ; ; ૪ અથવા ૬ ૪ અથવા ; a ' ધ અથવા ૪ ૨ ૧ અથવા અથવા અથવા ૧ ૨ ૪ અથવ ૧૦ ૪ થતા ૧૦ ૪ અવા ૧૦ ૪ અથવા ૧૦ ૮ અ ૧. ૮ અથવા ૧૦ ૮ અથવા ૧૦ ૪ અથવા ૧૦ ૪ અથવા '།* ૪ અથવા ૧૦ ફ અયમાં ૧૦ ૪ અથવ ૧૦ ૪ અથવા ૧૦ ૪ અથવા ૧૦ ૪ અથવા ૧ - ૪ અથવ ૧૦ ? અથવા ક્ ૪ અથવા ૧૦ ૪ અથવા ૧. ૪ અથવા ૧૦ ૮ અથવા ૧ ૪ અથવા Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ૫ સંસ્થાન ૬ કષાય છ દર્શન ૮ ઇન્દ્રિય ૯ સમુદઘાત, - 7 - - | ૪ કપાય કૃષ્ણ નીલ કાપત ! ૫ ૪ કપાય કૃષ્ણ નીલ કાપતિ | ૪ wાય બનીલ કાપિત ૪ કષાય કૃષ્ણ નીલ કાપત ૪ કષાય કૃષ્ણ નીલ કાપોત ૪ કપાય કૃષ્ણ નીલ કપાત કૃષ્ણ નીલ કપાત સમચતુસ્ત્ર. ૪ કપાય . ની. કા. તે સમચતુરસ્ત્ર. ૪ કવાય . ની. સમચતુરસ્ત્ર. ૪ થાય કુ. ની. સમચતુરસ્ત્ર. ૪ કષાય કૃ. સમચતુરસ્ય. ૪ કષય કુ. સમચતુરસ્ત્ર. ૪ કષાય સમચતુરસ્ત્ર. સમચતુરસ્ત્ર. ૪ કપાય સમચતુરસ્ત્ર. ૪ કષાય સમચતુરસ્ત્ર. ૪ કપાય. 5. આદિ. હુંડક { ૪ કલાવ મસુરની દાળ અથવા અર્ધ ચંદ્રકૃતિ પરપોટાની આકૃતિ ! ૪ કપાય કુ. ની. સેલની અણી સરખી { ૪ કપાય કુ. ની. ધ્વજા સરખી ૪ કપાય ક. ની. અનેક પ્રકાર ૪ કષાય . ની. કા. હુંડક ૪ ક્લાય કુ. ની. કા. ૪ પાય . ની. કા. ૪ પાવ . ની. કા. ૬ સંસ્થાન ૪ કષાય ૬ વેશ્યા . કા. તે P PPPPPP PP.APP # # # # # Narayaawa a way ܕܝܐܝܕܕܕ ܕܕܕܕܕܕ لع ل ل ل ل ل "دي مع عبد الد متولد شد الحب الحب لعب لعب لحج لحب الدجججججججممم 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 - ، ۱۰ ، ۱۰ ، " ، $ a વિ. ક. મ. a મ. વ. ક. મ. વૈ. ૪ વે. કે. મ. aw له له له له ته ام. لم تم - - - = = • = છે. ક. મા. છે. ક. મા. . . ૬ સંસ્થાન ૪ કપાય ૬ લેશ્યા = સમચતુરસ. સમચતુરસ. સમચતુરસ્ત્ર. ૪ કપાય કે ના. કા. ૪ પાય તેને લેશ્યા | ૪ કામ તેજે પદ્મશુકલ. | | = = = ૭ સમુધાત વે. કેમ છે. તે, વિ. ક.મ. | વેક. મ.વૈ. હૈ. Page #123 -------------------------------------------------------------------------- ________________ || ૧૧ દશન. | ૧૨ ગાન | ૧૩ અજ્ઞાન * દે દે * * * * * * * * * * * * * જિં હં હં હં ; ચા. અચ. અવ. મતિ ભ્રત અવધિ મિનિ. મૃત. વિભંગ ચા. રપચ. અવ. પ્રતિ વ્યુત : અવધિ મતિ, મૃત. વિબંગ ચક્ષુ. અ. અવ. મતિ મૃત અવધિ મનિ બુત. વિભંગ ચ. એચ. અવે. મતિ મૃત અવધિ મતિ, મૃત. નિભંગ ચક્ષ. એચ. અવ. | મતિ મૃત અવધિ મતિ શ્રત. વિભંગ ચ. . અવે મતિ મૃત અવધિ મતિ, મૃત. વિભંગ અ. અવ. ||મતિ મૃત અવધિ મતિ, મૃત. વિભાગ અ. અવ. મતિ મૃત અવધિ મૃત. વિભંગ અચ. અવ. મતિ ધૃત અવધિ વિભાગ અ. અવ. મતિ મૃત અવધિ વિર્ભમ - અ. અવે. મતિ મૃત અવધિ વિભંગ અ. અવે. મતિ મૃત અવધિ વિભંગ ચક્ષ. અ. અવ. મિતિ મૃત અવધિ મૃત. વિલંબ ચલ. પ્ર. અવ. મતિ બુત અવધિ મતિ, મૃત. વિભંગ ચ. એચ. અવ. મતિ મૃત અવધિ મતિ, મૃત. વિભંગ ચક્ષુ. અચ. અવ. મતિ ધૃત અવધિ મતિ, મૃત. વિભંગ ચક્ષુ. અચ. અવે. મતિ મૃત અવધિ | મતિ શ્રત. વિભંગ અચકું દર્શન મતિ. શ્રુન. મને મિશ્યા દષ્ટિ મિથ્યા દરિટ મિસ્યા દષ્ટિ મિસ્યા દૃષ્ટિ મિયા. સભ્ય. મિથ્યા. સમ્ય. મિયા. સમ્ય, સ. મિ. મિ. અચકું દર્શન મત. વ્યુત. અચલું દર્શન મતિ. મૃત. અત્યક્ષ દર્શન મતિ. મૃત. અચક્ષુ દર્શન મતિ શ્રત. અચહ્ન દર્શન મતિ શ્રુત મતિ. મૃત. અચક્ષુ દર્શન | મતિ મૃત મતિ મૃત. ચક્ષુ. પચતુ. 1 મતિ શ્રુત મતિ. મૃત. ચહ્યું. અચકું. અવધિમતિ મૃત અવધિ મતિ, મૃત. વિભંગ ચ. અ. અવધિમતિ યુત અવધિ મતિ, મૃત. વિભંગ કેવળ મન: પર્યાવ કેવળ. ચલું અચ. અવ. મતિ ભ્રત અવધિ મતિ, મૃત. વિભંગ ચક્ષુ. અચે. અવ. મતિ મૃત અવધિ મતિ, મૃત. વિભાગ ચસ. અચ, અવ. મતિ મૃત અવધિ ; મતિ, મૃત. વિસંગ ہی کی ک - મિ. મિ. ت تین Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૧૫ ઉપયોગ ૧૪ યુગ ( | ૧૬ ઉપયાન મ. ૪. વ. ૪. વૈ. વૈ.-મિ. . દર્શન ૩જ્ઞાન ૩અજ્ઞાન | સંખ્યાતા અસંખ્યાતા મ. ૪. વ. ૪. વૈ. વૈ.–મિ. સૈ. ૩દર્શન ૩જ્ઞાન ૩અજ્ઞાન સંખ્યાતા અસખડતા ܩܢ ܐܝܕ ܩ ܩ ܩ મ. ૪. વ. ૪. વૈ. વૈ.મિ. હૈ. ૩દર્શન ૩જ્ઞાન અજ્ઞાન મ. ૪. | ૩દશન ૩જ્ઞાન ૩અજ્ઞાન મ. ૪. વ. ૩દર્શન ૩જ્ઞાન ૩અજ્ઞાન દર્શન રૂઝાન ૩અજ્ઞાન ૩દશન ૩જ્ઞાન ૩અજ્ઞાન મ, ૪. વ. ૩દાન યજ્ઞાન ૩અજ્ઞાન . ૪. ૧. દર્શન ૩જ્ઞાન ૩અજ્ઞાન R, ૪વ. ૩દર્શન ૩જ્ઞાન ૩અજ્ઞાન . ૪, ૨. ૩દર્શન ઉજ્ઞાન ૩અજ્ઞાન મ ૪. વ. ૩દર્શન ૩જ્ઞાન ૩અજ્ઞાન ભ. ૪. વ. દર્શન ૩જ્ઞાન ૩અજ્ઞાન ભ. ૪. ૧, દર્શન ૩જ્ઞાન ૩અજ્ઞાન દર્શન ૩જ્ઞાન અજ્ઞાન તૈ. કદર્શન ૩જ્ઞાન અજ્ઞાન મ. ૪. વ ૪. વૈ. ન રૂઅજ્ઞાન ઓ. .મિ. ૧ દર્શન ૨ અજ્ઞાન <<<<<<<<<<<<< سلم لي لعب لعب لم طم طم طم طح طح لعب مع لعب لعم لعبت જs re a rai w w e r s Gir ممممم مجججججمجمومجوده સંખ્યાતા અસંખ્યાતા સંખ્યાતા અસંખ્યાતા સંખ્યાતા અરયાતા. સંખ્યાતા અસંખ્યાત સંખ્યાતા ખાતા સખ્યાતા અસ સંખ્યાતા અસંખ્ય ના સંખ્યાતા કરવાની સંખ્યાતા અસંખ્યાતા સંખ્યાતા અસંખ્યાતા સંખ્યાતા અસંખ્યાતા સંખ્યાતા અસંખ્યાતા સંખ્યાતા અસંખ્યાતા સંખ્યાત રસપ્રખ્યાતા સંખ્યાતા અસંખ્યાતા અસંખ્યાત મ. ૪. ܝܕ ܩܕ ܩ ܩ ܂8 વ. ૪. ૨ ઓ. ઓ–મિ. તે ૧ દશન ૨ અજ્ઞાન અસભ્યતા ઓ. ઔ. મિ. . ૧ દર્શન ૨ અજ્ઞાન . અસખ્યાતા ઐ, ઓ–મિ. વૈ –મિ. સૌજસ [ ૧ દર્શન ૨ અજ્ઞાન ! “ અસંખ્યાતા ઓ. .- મિ. સૈ. | ૧ દર્શન ૨ અજ્ઞાન ! અનંત અનત . .-મિ. તે અસઅમૃ. ૧દશન રજ્ઞાન અજ્ઞ ન ! સંખ્યાતા અસંખ્યાતા . . મિ. . અસ અમૃ. ૧દર્શન ૨જ્ઞાન અજ્ઞાન સંખ્યાતા અસંખ્યાતા ઓ. ઓ. મિ તૈ, અસ અમૃ. રદર્શન રજ્ઞાન અજ્ઞાન | સંખ્યાતા અસંખ્યાતા મ. ૪, વ. ૪. . .-મિ. | ૩દર્શન યજ્ઞાન ૩અજ્ઞાન | સંખ્યાતા અસંખ્યાતા છે. –મિ. સૈ–૧૩ ૧૫ વાગ ૧૨ ઉપયોગ સંખ્યાતા મ. ૪. વ. ૪. વૈ. વૈ. મિ. (- | દર્શન ૩જ્ઞાન ૩અજ્ઞાન સંખ્યાતા અસંખ્યાતા મ. ૪. વ. ૪. – | ૩દાન ૩જ્ઞાન રૂઅજ્ઞાન સંખ્યાતા અસંખ્યાતા મ. ૪. ૧.૪. તૈ– { ૩દન ૩જ્ઞાન ૩અજ્ઞાન : સંખ્યાતા અસંખ્યાતા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૧૭ વન ૧૮ | સ્થિતિ જઘન્ય | ઉત્કૃષ્ટ વિરહ પર્યાનું ઉત્કૃષ્ટ સંખ્યાતા અસખ્યાતા. ૧૦ હજાર વર્ષ | ૧ સાગરોપમ | ૬ | ૨૪ મુદ્દત સંખ્યાતા અસંખ્યાતા | : ૧ સાગરોપમ ૩ સાગરોપમ ૭ દીવસ સંખ્યાતા અસંખ્યાતા ૩ સાગરોપમ * | ૭ સાગરોપમ ૬ ૧૫ દીવસ સંખ્યાતા અસંખ્યાતા - ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૧ માસ સંખ્યાતા અસંખ્યાતા | ૧૦ સાગરોપમ ૧૭ સાગરોપમ ૨ માસ રા' ગીત પર માતા ૧૭ સાગરોપમ ૨૨ સાગરોપમ ૬ | ૪ માસ સંખ્યાના અસંખ્યાતા | પર સાગરોપમ ૩૩ સાગરોપમ ૬ માસ સંખ્યાતા અસંખ્યાતા [ ૧૦ હજાર વર્ષ ૧ સાગરેપમથી અ. ૨૪ મુહૂર્ત સખ્યાતા અસખ્યાતા ૧૦ હજાર વર્ષ ૨ પલ્યોપમથી જૂન ૨૪ મુહૂર્ત સંખ્યાતા અસંખ્યાતા ! ૧૦ હજાર વર્ષ રિ પલ્યોપમથી ન્યુન સંખ્યાતા અસંખ્યાતા ! ૧૦ હજાર વર્ષ | પલ્યોપમથી ન્યૂન સંખ્યાતા અસંખ્યાતા | ૧૦ હજાર વર્ષ ૨ પલ્યોપમથી ન્યૂન. સંખ્યાતાં અસંખ્યાતા ! ૧૦ હજાર વર્ષ ૨ પલ્યોપમથી ન્યૂન સંખ્યાતા અસંખ્યાતા ૧૦ હજાર વર્ષ ૨ પલ્યોપમથી ન્યૂન સંખ્યાતા સંખ્યાતા | ૧૦ હજાર વર્ષ ર પલ્યોપમથી ન્યૂન સંખ્યાતા અસંખ્યાતા ૧૦ હજાર વર્ષ ૨ પલ્યોપમથી ન્યૂન સંખ્યાતા અસંખ્યાતા ! ૧૦ હજાર વર્ષ ૨ પલ્યોપમથી ન્યૂન ૬ અસંખ્યાતા અંતર્મુદત ૨૨ હજાર વર્ષ ! - - - - - • • • • • ફક જ ક જ ફ + અસંખ્યાતા અંતર્મુદ્દત ૭ હજાર વર્ષ ૪ { + અસંખ્યાતા અંતમુહૂર્ત ત્રણ અહોરાત્રી અસંખ્યાતા અંતમું દૂત ૩ હજાર વર્ષ અનંતા અને તે અંતમુહૂર્ત ૧૦ હજાર વર્ષ” સંખ્યાતા અસંખ્યાતા અંતમુહૂત ૧૨ વર્ષ ૫. ૧ મુહૂર્ત સંખ્યાતા અસંખ્યાતા અંતમુહૂર્ત ૪૯ દિવસ ૫. ૧ મુદ્દત સંખ્યાતા અસંખ્યાતા અંતમુહૂત છ માસ ૧ મુદ્દત સંખ્યાતા અસંખ્યાતા | અંતમુહૂર્ત ૩ પલ્યોપમ ૧૨ મુદ્દત સ્રખ્યાતા અંતમુહૂર્ત ૩ પલ્યોપમ ૬ | ૧૨ મુદ્દત સંખ્યાતા અસંખ્યાતા | ૧૦ હજાર વર્ષ ૧ પલ્યોપમ ૬ ૨૪ મુદ્દત સંખ્યાતા અસંખ્યાતા પલ્યોપમનો ૮મેભા.૧ પલ્યોપમ.૧.લા.વ. ૬ | ૨૪ મુદ્દત સંખ્યાતા અસંખ્યાતા ! પોપમ ૩૩ સાગરોપમ | ૬ | ૨૪ મુદ્દત * ૮ ૮ ૮ – ૮ – ૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ કાળ ૧ ૨૦ કિમાહાર | ૨૧ સંગા જન્ય ૨૩ | ર૪ વેદ પતિ ه નપુંસક . ૧ સમ બદિશાને આહાર દીર્ઘકાલિકી ૧ સમ ! છદિશાને આહાર દીઘાલિકી ૧ સંન્ય છદિશાને આહાર દીર્ધકાલિક ૧ સમય છદિનો આહાર, દીર્ધકાલિકી ૧ સમય છદિશીને આહાર દકાલિઈ ૧ સભ્ય દિશાને આહાર દીર્ધકાલિકી દિશીને આકાર દીર્ઘ કાલિકી ૧ સમય છદિશીને આહાર ! દીર્ધકાલિકી ૧ સં૫ છદિકરીને આહાર દીર્ધકાલિક ૧ સમય છદિશીનો આહાર છે. દીર્ધકાલિકી ૧ સમ- દિશીને આહાર દીર્ઘકાલિકી ૧ સમય દિશાના આહાર દીર્ઘકાલિક ૧ રસ છદિશીને આહાર દીર્ધકાલિકી ૧ સમય દિશીનો આહાર દીર્ઘકાલિકી ૧ સમય છદિશીને આહાર દીવકાલિકી ૧ સમય છદિશીને અ હારી દીર્ઘકાલિકી ૧ સમય છદિશાને આહાર) દીર્ઘકાલિકી ه ع ع ع ع ع ع ع ع ب = સ્ત્રી છે. શ્રી પુ. શ્રી પૂ. શ્રી પુ. ૬ %= = = = = م ع ه م م ه સ્ત્રી પુ. સ્ત્રી પુ. ૧ નપુંસક X X.x XX X x ૧ નપુ સા ૧ નy સક ૧ નપુંસક X ૩-૪-૫-૬ ૩-૪-૫-૬ ૩-૪-૫-૬ ૩-૪-પ-૬ છદિશાને આહાર હેતુવાદો શિકી છદિશાને આહાર હેતુવાદોપદેશિકી દિશીનો આહાર હેતુવાદોપદેશિકી | દિશીને આહાર દીર્ઘકાલિકી ૧ સમયે ૧ સમય ૧ સમય ૧ ર ૨ ૨ ૨ ૨ ૨ ૨ - - — “ હે, ૨ - ૧ રામ દિશાને આહાર દીર્ઘકાલિક દષ્ટિને વાદોપદેશિકી ૧ સમર છદિશીને આહારી દીર્ઘકાલિકી ૧ સભ્ય | દિશીનો આહાર દીર્ઘકાલિકી ૧ સમય | દિશીને આહાર દીર્ઘકાલિકી જ " " = = • Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કોનાથી કેટલા વધારે ?, કોનાથી કેટલા ઓછા ? | મૂળ કેટલા ? ભવનપતિથી અસં. ગુણ વ્યંતરથી અસં. ગુણ અસંખ્યાતા ભવનપતિથી અસં. ગુણ વ્યંતરથી અસં. ગુણ અસંખ્યાતા ગુણ વનપનિથી અસં. ગુણ ભવનપતિથી અસં. ગુણ ભિવનપતિથી અસં, ગુણ ભવનપતિથી અસં. ગુણ ભવનપથિી અસં. ગુણ વૈમાનિકથી અસં. ગુણ મિનિકથી અસં. ગુણ ભાનિકથી અસં. વૈમાનિકથી અસં. વૈમાનિકથી અસં. નિકથી અસં. ગુણ વૈમાનિકથી અસં. ગુણ વિમાનિથી અસં. ગુણ વિમાનિકથી અસં. ગુણ વૈમાણિકથી અસં. ગુણ ઈદિયથી વિશેષાધિક વ્યંતરથી અસ. ગુણ વ્યંતરથી અસં. ગુણ વ્યંતરથી અસં. ગુણ ચંતથી અસ. ગુણ વ્યંતરથી અસં. નારકેથી અસ. નારથી અસં. નારકોથી અસં. નારકેથી અસં. ગુણ નારથી અસં. ગુણ નારકથી અસં. ગુણ નારકોથી અસં. ગુણ નારોથી અસં. નારાથી અસં. ગુણ નારિકાથી ગુણ અપૂકાયથી અસં. ગુણ ગુણું ગુણ અસંખ્યાત અસ ખ્યાતા અસંખ્યાતા અસંખ્યાતા. અસંખ્યાતા અસ ખ્યાતા અસંખ્યાતા અસંખ્યાતા અસંખ્યાતા અસંખ્યાતા અરખ્યાતા અસંખ્યાતા અસંખ્યાતા અસંખ્યાના અસંખ્યાતા અસંખ્યાતા અસ.. વિકાયથી અસં. ગુણ ! વાયુકાયથી અસંખ્ય ગુણ મનુષ્યથી અસં, ગુણ માનિકથી અસં. ગુણ અપૂકાયથી અસંખ્ય ગુણ વનસ્પતિકાયથી અનંત ગુણ વાયુકાયચી અનંત ગુણ કેઈથી ઓછા નથી, પંકિય ાિંચથી વિશેષાધિક તેઈ દિયથી વિશેષાધિક બેઈડિયથી વિશેષાધિક પૃથ્વીકાયથી અસં, ગુણ તાંતિષથી અસં. ગુણ ! પંચૅકિય સ્થિચથી વિશેષાવિક પરિદિયથી અસં. ગુણ ! બેઈદ્રિયથી વિશેષાધિક કથિી વધારે નથી તેઉકાયથી અસં. ગુણ જ ખ્યાતા અસંખ્યાતા અસંખ્યાતા તા અસંખ્યાતા અસંખ્યાતા અસ ખ્યાતા અસંખ્યાતા સંખ્યાતા નારકીથી વંતરથી તેઉકાયથી અસ. ગુણ તિથી અ. શુષ્ય ઉરિદિયાણી અસં. ગુણ ! ભવનપતિથી અસં. ગુણ વિશેષાધિક . અસં, ગુણ અસંખ્યાતા અસંખ્યાતા. અસંખ્યાતા Page #128 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રીમદ-હરિભદ્રસૂરિ-વિરચિતા - શ્રી જમ્બુદ્વીપ સંગ્રહણી અથવા લઘુ સંગ્રહણી Page #129 -------------------------------------------------------------------------- ________________ સંબંધ આત્મા અને તેને નિત્યપણા ઉપરથી પુનર્જન્મ અને મોક્ષ કબુલ કર્યા પછી–અનન્ત આત્માઓના સ્વકર્માનુસાર જુદા જુદા સ્વરૂપે ઉત્પન્ન થવાના ક્ષેત્રોને વિચારે અનાયાસે જ જીજ્ઞાસુઓને થાય, એ સ્વાભાવિક છે. એ વિચાર ઉપર આવતાં–લેકાલેક રૂપ અખિલ વિશ્વનું જ્ઞાન કરવું પડે છે. અનન્ટ અલેકમાં બિન્દુતુલ્ય લેક છે. તે લેક પણ અસંખ્ય એજનના વિસ્તારમાં છે. તેના મુખ્ય ત્રણ ભાગ પડે છે. તે ઊર્ધ્વ, અધે અને તિર્યફ એમ ત્રણલેક કહેવાય છે. એ ત્રણલેકના પણ કયા ભાગમાં પિતે છે? એ પ્રશ્ન જીજ્ઞાસુઓને થાય, એ સ્વાભાવિક છે. અથવા, પિતે અત્યારે જે જગ્યાએ બેઠેલ, સુતેલ, કે ઉભે રહેલ છે (જો કે તે ક્ષેત્ર પિતાને તે વખતે પૂરતું તેટલું જ ઉપયોગી છે) તે પણ એટલું જ ક્ષેત્ર નથી, તેની આજુબાજુ કંઈક છે, તે શું છે? એમ વિચારતાં “જગતુ લેક છે. ત્યારે લેકની આજુબાજુ પણ શું છે ? “એક છે આ રીતે આ ક્ષેત્ર વિચાર પણ આત્મવિકાસના સાધનોમાંનું એક આવશ્યક અંગ છે. જોકે તે વિષે સંપૂર્ણ જાણવાની આપણામાં સંપૂર્ણ શક્તિ નથી. ક્ષેત્ર છે ચક્કસ, પણ તેની વિશાળતા માપવાનું કામ આપણું શક્તિ ઉપરાંતનું છે. છતાં ક્ષેત્રોની પરિસ્થિતિ જાણવાનું આપણી પાસે, તે ક્ષેત્રોને કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ જાણનાર સર્વજ્ઞ પ્રભુના વચને સિવાય બીજું કશું સાધન નથી, તેથી સર્વજ્ઞ પ્રભુએ જે સ્વરૂપ સમજાવ્યું છે, તે જાણવું જોઈએ. મેટા મેટા ગંભીર ગ્રંથમાંથી સામાન્ય બાળ ને સમજવું મુશ્કેલ પડે, માટે અનેક પ્રકરણ ગ્રંથ ઉપકારી પૂર્વાચાર્યોએ રચેલા છે. તેમાં પણ દરેક ક્ષેત્રોના મધ્યબિંદુ તરીકે ગણાતા, તથા આપણે જેમાં રહીએ છીએ, તે જમ્બુદ્વીપનું સંક્ષેપમાં સ્વરૂપ સમજાવવા માટે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે આ જમ્બુદ્વીપ સંગ્રહણી પ્રકરણ રચ્યું છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ જમ્બુદ્વીપ, આ દ્વીપ સર્વ શ્રી અને સમુદ્રોની વચ્ચે આવેલ છે. જબૂદીપની આજુબાજુ લવણ સમુદ્ર, તેની આજુબાજુ ધાતકી ખંડ, તેની આજુબાજુ સમુદ્ર, તેની આજુબાજુ દ્વીપ એમ અસંખ્ય સમુદ્ર અને દ્વીપ વલયને આકારે વીટાચેલા છે. આમ સવ દીપ-સમુદ્રો જે લેકમાં છે તે તિચછલોક કહેવાય છે. તિર્થોલોક આખા લોકની મધ્યમાં છે તેથી જમ્બુદ્વીપ પણ લોકની મધ્યમાં આવે છે. તેમજ સમભતલા વિગેરે મર્યાદા સૂચક સ્થળો અને લોકને મધ્ય ભાગ પણ જમ્બુદ્વીપમાં છે. જમ્બુદ્વીપ થાળી જેવા સપાટ ગેળ આકારને છે. તેની આજુબાજુ સમુદ્ર હેવાથી તે દીપ કહેવાય છે. આ દ્વીપમાં જગ્ગના વૃક્ષના આકારનું પૃથ્વીકાયમય શાશ્વત સ્થિર અકૃત્રિમ મહાજબૂ વૃક્ષ છે. તેની આસપાસ [૧૨૦૫૦૧૨૦] બીજ નાના શાશ્વત જબૂવૃક્ષનું બનેલું જબૂવન છે. વળી આ દ્વીપનો અધિષ્ઠાતા અનાદત દેવ આ જમ્મવૃક્ષની ઉપર રહે છે. તેથી આ દ્વીપનું નામ જમ્બુદ્વીપ છે. આ જમ્બુદ્વીપમાં અનેક સ્થળે અને પદાર્થો છે. પરંતુ વિસ્તારથી વર્ણન કરવા જતાં મેટ ગ્રન્થ થઈ જાય તેથી તેને જાણવા જેવા મુખ્ય મુખ્ય શાશ્વત સ્થળની અત્યત ટુંકમાં હકીકત સમજાવી છે. - આ દ્વીપ લાખ જોજન લાંબા-પહેળે ને પાડે છે તેની વચ્ચે મેરુ પર્વત આવેલ છે તેના ભરતક્ષેત્રના માપના અંડે, અથવા એક ચેરસ જનના માપના ખડે, પરિધિ. ક્ષેત્રફળા, મનુષ્યને રહેવા લાયક ક્ષેત્રો, પવતે, તેના શિખરે, હદે, તીર્થો, વિયે, શ્રેણિઓ, નદીઓ, નદીઓના મુખ, સુખના વિસ્તાર વિગેરે મુખ્ય મુખ્ય પદાર્થો આ પ્રકરણમાં સમજાવ્યા છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧. ખડ મૈં. રાજન પ્રમાણ ખડા 3. વાસ ક્ષેત્ર (વષ ક્ષેત્ર) પ્રમાણ ૪. પવત] []શિખરે સ્થળનું ભરત નામ ખંડ સખ્યા ખંડનુ પ્રમાણ વિશ્વ ભ ૪ યેાજન કળા પર} } ગાળ યા. ૫૨૬ ળા ર ભરત વૈતાઢ્ય ૪ અંતર યુગલ ક્ષેત્રોમાં વિષ્ણુભ વગ • દશ ગુણી ૧૦૦૦૦૦=૧૦૦૦૦૦=૧૦૦૦૦૦૦૦૦૦૦x૧૦ = ૧૦૦૦૦૦૦૦૦૦૦૦ લાંબા --૩૪ ૩૪ વિજયામાં હું × ૩૪ હિમવંત [ હિમવંત મહા હિમ- હરિવ વંત પર્યંત ક્ષેત્ર વડત ક્ષેત્ર ૩૦૬ २ ચે. ૧૫૨ ચે. ૨૧૦૫ કળા ૧૨ કળા પ યાજન ૨૧૦૧ હિમવત વક્ષકાર ૧૬ ૪ મહા વિદેહમાં * X; }r ફળા ૫ જંમૂઠ્ઠીપ સંગ્રહણી ८ ૧ મે. યે. ૪૨૧૦ ૨૪૨૧ કળા ૧૦ કળા ૧ • ચિત્ર | વિચિત્ર | યમક અને સમક ર હરિવ યાજન ૮ર૧ દેવકુરૂમાં નિષધ પત ૩૨ • યા. ૧૬૨૪૨ કળા ૨ કળા ૧ * ચાંગિ ૨૦૦ ઉત્તર 。。 કુરૂમાં દેવ કુરુમાં ૧.. ઉત્તર માં Page #132 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેહ નીલવંત રત્ર્ય ક્ષેત્ર | પર્વત | ક્ષેત્ર રુકિમ ૫વત હિરણ્ય | શિખરી | અરાવત કુલ સં. વત ક્ષેત્ર પર્વત | ક્ષેત્ર ! ૧૩ ૬૪ ૩૨ ૧૬ | ૮ | ૪ | ૨ | ૧ | ૧૯૦ છે ! . | . . ગો. | . . . . . ! જન | ૩ ૩ ૬ ૮૮ | ૧૬૮૪૨ ૮૪ર૧ ૪૨૧૦ [ ૨૧૦૫ / ૧૦૫ર | પર ૧૦૦૦૦૦ કી, કળ -૨ | કળા ૧ ! કળા ૧૦ | કળા ૫ | કળા ૧૨ ! કળા ૬ કરણી [વગ મૂળ =પરિધિ= | વન-ગાઉ-ધન-અંગુલ T થવ-યુકા-લિખ–વાલાઝરેણુ-ત્રસરેરા ક૨૨-૩----૧૨૪--18ાથી અધિક ૧-----------------૭ –બાદરપરમાણુ-૧૭૪ બ૦ પર–શેષ છેભાગે ગુણકાર ૫ ૐ----- -----૫૪ X૨૫૦૦૦= જન ગા. ધનુષ અંગુલ. ગણિતપત્ર-ક્ષેત્રફળ- ૭૯૦૫૬૯૪૧૫૦ 1 ૧૫૫ ૬૦ મહાવિદેહ રમ્ય હિરણ્યવત અરાવત કુલ. જન કળા. | યોજન કળા | જન કળા | યેાજન કળા | ૩૩ ૬૮૪ ૪ | ૮૪ર૧ ૧ | ૨૧૦૫ ૫ | પર૬ ૬ ! ૫૫૭૮૯ | ગજદ ત | પવત , 1હિમ મહાહિ | નીલ | શિખ સીમ વિધન માહ્ય ગંધ | મેરૂ 1 વંત મવંત નિબંધ વંત! કિમ રી | કુલ, નસ | પ્રભુ વંત મદન પર્વત પર્વત પર્વત વમાં પશ્ચિમ પૂર્વ પશ્ચિમ મહા ; ભરત હિમ હી હરિ૦ મહા. ૨ક હિરણ્ય : દ કર છે ઉત્તર કુરને, વિદે હિમવરિ મહાવિ રમે ને હિ.વ. . . આ તે | માં નીમ નામ | મધ્ય ના માં વ, મ મધ્ય માં થમાં માં | દયમાં શ્વમાં માં | | ૮ | 11 | શિખરો Page #133 -------------------------------------------------------------------------- ________________ (પવતની) કે ઉચાઈ યાજન યજન યાજન યેાજનયોજન યોજન યાજન 1૦૦૦ ૨૫ ૫૦૦/૧૦૦૦/૧૦૦૦}ie vi°° ૩ આકાર ૨ વિસ્તાર યાજન યોજનયાન્ટન ચેાજનચે જન મેન યાજન ૧૦૦૦ પ્ ૫૦૦:૧૦ - ૬,૧૮૦-૧૦૦૦૦૦ ૪ પૃથ્વીમાં યાન યેાજન યાન યાજન ૨૫૦ ! (૩) ભૂમિ પરંગ તથા શ્વેત શ્વેત પીળ સેનાબનેલા રત્નના રૂપાના સુવણ ૬ તીથ પધ્ધ લબ લબ ઉર્ધ્વ ઉર્ધ્વ" જેવેઃ ચારસ ચરસ ગે ગે પુષ્ઠ પુ [ઋ. . વિજ મેમાં ૩૪ માગધ ' 14 . વજન ૫-અનાજન ૧૨૫ ૨૫૦ ૨૫૬ ૨૫૦ ૨૫ ભરત ના ના ના ઉધ્વ ગે. ગે પુ૰ પુચ્છ પીળા પીળા પીમા પીળા સુવર્ણ સુવણ મુ સુવણ ના ' વરદામ પ્રભાસ માગવ ૩ર મહાવિદે દામ પ્રભાસ ૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨ વનવાસન ચેન્જની ચા વજનનેઅ યના ૫૦ ૫૦ ૫૦ ५००। ૧૦ ૨૦૦ યેજ યોજનયેાજન યોજન . ૫૦૦૦ ૧૦૦ ૧૦૮ અક્ અધ સ્કંધ ધ સ્ક્રુ ધ સ્કંધ ગુજ [૪ ગુજ ગુજ દત દત દંત ત CT મધ ક્ યોજન okr વિજન ચે ૧૨૫૫ ૨૫ ૧૨૫ ૧૨ ૧૦૦૦ જન .* . અશ્વ અધ ઉખ્તગાલખ લખ વેત રક્ત પીળા નીલ પીળા રત્નના રત્નને સુવણરત્ન તે સવતા અરાવત મેરૂ પાસે જ બુ | શાલિ કરિક઼ટ ફૂટ ફૅટ ૮ ૧ વરદામ યે. . . યા. ચે. વિજયાજન પર ૪૨૧ ૧૬૮૪૧૬૮૪૪ ૨૦૧૦ પર ܕ ચેાજન જનયાજન યોજન યેાજનયાજન ચાજન યોજન ચાજન ૫ ૫૦ ૧૮૦૫ ૧૦૦ ૫૦ ૨૫ . કળા | ળો | ફળ. | કળા, કળા, કળ્યા. ૧૦ ૨ ૧૦ ૫ લખ લખ લખ લખ પુચ્છ ચોરસ ચરસ ચરસ ચારસ ચિારક ચિારસ પીળે પીળેા સુવર્ણ સુવણ માં મેજનયા જન યોજન Y ૪૦૨૦૦ ૧૦૬ હરિકૂટ હરિસ ૧ ફ્રૂટ ૧ પ્રભાસ 1 ૐ જ લાલ લીલે વેત પીળા તપની- ચૈય ધ સુવ 'ના તા તો રૂપાના સુવ કુલ ૧૦૨ 'ના કુલ [૫૮) Page #135 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેહના તાજ ૭. શ્રેણી ભરતના વૈતાઢય ઉપર વિદ્યાધરની શ્રેણી ઉપર ૬૪ - આભિયોગિકની શ્રેણી ભારતમાં ૧૨૮ મહા વિદેહમાં ૮. વિજય હર પધ/મહા | હદ પાઉંધ હદ તિમિ. કjડરિસ મહા Jષડરિકેસરી જિનયોજનમોજન યોજનયોજન યોજના ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦-૪૦૦૦ પહેળે જનજિન જન જન જન જના કુલ ૬ 1 °°°°° પ૦૦૦૦૦૦૦૦ હદમાં | २६ નારી શ્રીદેવી હીદેવાધીદેવી લક્ષ્મી બુદ્ધિ શનિ દેવીદેવી દેવી યા લહિમહા નિષધ શિખરૂકમી નાલનું પર્વત મવંત હિમવંપર્વતારી પવનપર્વતતપત ઉપર | ઉપર ત ઉપર ઉપરત ઉપર ઉપરાઉપર ઉડે છે . . . . . . નીકળગંગા રહિટ રિસરક્ત રૂખ. નારીનાર સિંધુ તા લિલા રકત- કલા કાના | નદી રહિ હરિ. સિતે સ્વતી નર- | સંતા Hiણા કાંતા | દ ણવ કાન્તા | | | | કુલા! Page #136 -------------------------------------------------------------------------- ________________ રાવતના વૈતાઢા ઉપર ૧૩૬ શ્રેણી અરાવત ૩૪ વિજય દેવરમાં ઉત્તર કુરૂમાં કુલ ૬ મોટા નિષધ હદ સુલાહક | નીલવંતહદ અરાવત ૧૦ નાના | વિદ્યુત પ્રભ| દેવકરૂ હદ ! ઉત્તર | માલ્યવંત કર૦ ૧૬ હદો પદ્મ હદના માપે છે. સુરપ્રભ ચંદ્રહદ આ હદે વચ્ચેથી સીસોદા નદી | આ હદે વચ્ચેથી સીતા નદી વહે છે. વહે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૦ મુખ્ય ગંગા સિંધુ રક્તા રક્ત વતી રાહિતા રાહિતાંશા મુવર્ણાકુલા નદીઓ (૧) પરિવાર (૧૭) (૧૭) (૧૭) (૧૭) (૨) સ્થળ (૩) ક દિશામાં વહે છે. (૪) કયા પવ તના (૬) મૂળ પ્રવાહ (5) અન્ય પ્રવાહ ૧૪૦૦૦ ૧૪૦૦૦ ૧૪૦૦૦ ૧૪૦૦૦ ૨૮૦૦૦ ૨૮૦૦૦ ૨૮૦૦° પદ્મ પદ્મ યુરિક (૫) કયા હદમાંથી હદમાંથી હદમાંથી હદ માં (૯) ૧ ભરતમાં ૧ ભરતમાં ઐરાવ-૧ અર્ વ. ૧૬ તમાં ૧૬તમાં ૧૬ વિદેહમાં વિદેહમાં વિન્દેમાં વિદેહમાં ૧૬ પૂર્વે પશ્ચિમે પૂર્વે પશ્ચિમે પો *ry લધુ. હિમવ ત ના {{ 1(0) પ્રારંભે ગા *Y ક દા યેાજન | ચેાજન યાજન લઘુ હિમવ ત ના રા યાજન !! શિખ રીના ગા શિખ રીન પુ ́ડ રિક માંથી [ ગાઉ મિવ તમાં પૂર્વે ના ગાઉ મહા હિમ વતના મહા ขอ માંથી સા રા ૧રપ યેાજન યેાજન મેજન ૧ ગાઉ હિમવ હૅરણ્ય તમાં ત્તમાં પશ્ચિમે દા ! રા ૧રમા રા ચેાજન | યોજન યેાજન ચેાજન મેાજન લધુ હિમવત શિખરી ના ના પદ્મ સુદ માંથી પૂર્વે પુડરીક હદમાંથો ' ગાઉ ૧૩૫ ૧૨૫ યેાજન | યાજન ૧૫ શ શ રા ૧ રા રા યેાજનયાજન યેાજન ચેાજન યેાજન | યેાજન | યોજન ૧ ગાઉ Page #138 -------------------------------------------------------------------------- ________________ રૂપકુલા હરિસ | હરિકાંતા નરકાંતા નારીકાંતા સીતા | સીતાદા કુલ પરિવાર | લિલા ૨૮૦ ૦૦ ૫૬૦ ૦ ૦ ૫૬ ૦ ૦ ૦ ૫૬ ૦ ૦ ૦૫ ૫૬ ૦ ૦ ૦૫૩ ૨૦૦ o૫૩૨૦૦૦ ૧૫૦૦૦ કિલ નદીઓ હરિ. | રાય હરણ્ય ! હરિ વંતમાં વર્ષમાં ૧૦ રમ્યફ ! મહા વિ. મહા- ૧ર અંતનદી માં | માં | વિરહમાં ૧૪૫૯૯૦ વર્ષમાં 1 માં પશ્ચિમે ! પૂર્વ પશ્ચિમે | પૂર્વે | પશ્ચિમે ! પૂર્વે | પશ્ચિમે એમના નિષધના મહા હિ- રુકિમના નીલવંત નીલવંત નિષધના | માવતના મહા તિછિી મહા | 1 પુરીક | હદમાંથી મહા પદ્મ ડરીક | કેસરી | કેસરી સિગિછી હદમાંથી હદમાંથી | હદ હદમાંથી હદમાંથી હદમાંથી માંથી ૧૨. ૨૫ ૨૫ ૨૫ યજન , એજન ! એજન | એજન ૨૫. ૧૨૫ ૨૫૦ જન | યોજન એજન ૨૫૦ જન | જન | જન | ભજન મા T ગાઉ જન | એજન | ચાd ૨ાજને યોજન Page #139 -------------------------------------------------------------------------- ________________ મંગળ, વિષય, પ્રયેાજન, અને સંબધ. नमिय जिणं सव्वन्नु, जगपुज्जं जगगुरु महावीरं । जंबूद्दीवपयत्थे; बुच्छं सुत्ता सुपरहेऊ ॥ १ ॥ સંસ્કૃત અનુવાદ नत्वा जिनं सर्वशं जगत्पूज्यं जगद्गुरुं महावीरं નમ્નટીપવદ્યાર્થાન, વયે સૂત્રાત્ત્વતઃ ॥ ? !! અન્વય સહિત પદ છેઃ सव्वन्नु जगपुज्जे जगगुरु महावीर जिणं नमिय સ-પર-ઢે મુન્ના સંવૃદ્દો વચ્ચે તુક્કું // ક્।। શબ્દા ઃ મિયનમસ્કાર કરીને નિર્ન==જીતનારને સભ્યનું=સર્વજ્ઞ, સંપૂર્ણ જ્ઞાન વાળા લાડુનું=ત્રણ જગતને પૂજ્ય પુરું=ત્રણ જગતના ગુરૂ લવૃદ્દીવ=જ બૂઢીપમાં રહેલા યસ્થે-પદાર્થોને યુ་=કહીશ પુત્તા=સૂત્રમાંથી ઉદ્ભરીને અથવા સૂત્રને અનુસારે ૪ વ=પેાતાના તથા પરના (બીજાના) હેન્દ્ર=(કલ્યાણને) અર્થ, માટે ગાથા— સર્વજ્ઞ, જગત્ પૂજ્ય, અને જગદ્ગુરુ શ્રી મહાવીર જિનેશ્વરને નમસ્કાર કરીને પેાતાના અને બીજાના (જ્ઞાન) માટે સૂત્રોમાંથી જમૃદ્બીપના પદાર્થા કહીશ. વિશેષા : ચાર અનુષંધો-૧ અધી ગાથામાં ભગવાન્ મહાવીર સ્વામીની સ્તુતિરૂપ મૉંગળાચરણ છે. ૨ જમ્મૂદ્રીપના શાયત પદાર્થાનુ વર્ણન વિષય છે. ૩ સ્વપરના એધ માટે” એ પ્રયાજન છે. ૪ ‘સૂત્રોમાંથી (ઉદ્ધરીને)” એથી સંબંધ બતાવ્યે છે. માલ્ટાવળમાં —અનુક્રમે અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય, અને વચનતિશય સૂચવેલ છે..વિન્ધના પદાર્થો Page #140 -------------------------------------------------------------------------- ________________ જબૂદીપનું પ્રમાણ તથા દિશાની સમજ. ૧૩ જાણવા એ ધસ્થ માણસની શકિત બહારનું કામ છે. સર્વર ભગવાન સિવાય તે પદાર્થો કોઈપણ જાણી શકે નહીં. ત્યારે સર્વરપણાને લીધે પ્રભુ મહાવીર સ્વામીએ પોતાના કેવળ પાનથી જાણેલા પદાર્થો જગદગુરુ તરીકે, જગતના ના કેવળ ઉપકાર માટે જ કહ્યા છે. કારણકે તેઓ જિનેશ્વર પ્રભુ હોવાથી સ્વાર્થ અને રાગથી રહિત હતા. તેમના વચનો ઉપર અવિશ્વાસ રાખવાનું કાંઈપણ કારણ નથી. જગત પૂજ્ય એ પ્રભુના વચનમાં જરાપણ શંકા લાવવાને અવકાશ નથી. આટલા વિસ્તારથી અને ચોકકસ સંખ્યાથી સ્વરૂપ કેઈપણ અસર માણસ કહેવા સમર્થ નથી. કાન-નજીકનું-ગાન, અને પરંપરા એ-માલ. –ચાર પ્રકાર હોય છે. વાગ્ય-વાચક, ગુરુ પર્વક્રમ, સા ધ્ય-સાધન, ઉપાય. મધારી--સમ્યગ ચારિત્ર ખાતર સમ્યગુ જ્ઞાન મેળવવા ઈચ્છ નાર સમ્યગ ની ભવ્ય આત્માઓ, તથા અધિગમ સમ્યફત્વ મેળવવા પદાર્થોને અધિગમ કરવાની ઇચ્છાવાળા માર્ગાનુસારી ભવ્ય આત્માઓ પણ અધિકારી ગણાય છે. જબૂદ્વીપનું પ્રમાણ જંબુદ્વીપની લંબાઈ તથા પહોળાઈ ૧.૦૦,૦૦૦ એક લાખ જોજન છે. તેની જાડાઈ પણ ૧,૦૦,૦૦૦ એક લાખ જે જન છે, કેમકે જમ્બુદ્વીપની મધ્યમાં ૯૦૦૦ યજન ઉચ મેરુ પર્વત છે. અને ૧૦૦૦ હજાર યોજન જમીનમાં ઊંડો છે, અથવા મહાવિદેહ ક્ષેત્રમાં ૧૦૦૦ હજાર યોજન નીચે અધોગ્રામ છે. દિશાઓ વિષે ખુલાસો જ gિwાં—આપણે મેરુપર્વત તરફ મોં રાખી ઉભા રહીએ. તો જમણા હાથે વિજયદ્વાર આવે, એટલે તે તરફની દિશા તે પૂર્વ દિશા. અને હાબા હાથ તરફ વિજયન્તકાર છે. અને તે દિશા, તરફની દિશા તે પશ્ચિમ દિશા. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪ લધુ સંગ્રહણી પ્રકરણ. આપણી પાછળ અપરાજિત દ્વાર આવે, અને તે તરફની દિશા તે દક્ષિણ દિશા, અને આપણી સામે મેરુની પેલી તરફ એસયત ક્ષેત્રની પાસે ઠેઠ જયન્ત દ્વાર છે. તે તરફની દિશા તે ઉત્તર દિશા દિશાઓના વ્યવહારને માટે અનેક પ્રકારે શાસ્ત્રમાં છે. પરંતુ અહીં ઉપર પ્રમાણે દિશા વ્યવહાર સમજો, બીજા ક્ષેત્રોમાં પણ આ નિયમ પ્રમાણે દિશા વ્યવહાર કરી શકાય છે. આ વ્યવહાર લેકપ્રસિદ્ધ સૂર્ય-દિશા સાથે મળતા છે. મુખ્ય દશ પદાર્થો खंडा बोयण वासा, पव्वय कूडा य तित्थ सेढीओ; विजय दह सलिलाओ, पिंडेसि होइ संघयणी ॥२॥ સંસ્કૃત અનુવાદ खण्डानि योजनवर्षाणि, पर्वतकूटाच तीर्थ श्रेणयः विजयहदसलिलाः पिण्ड एतेषां भ । संग्रहणी ॥२॥ અન્વય સહિત પદ છેદ ગાથાવત સુગમ છે–પરંતુ હં પિંટ સંઘવી દો ઈતિ શબ્દાર્થ – રાત્રખંડ, વિભાગ વિના=વિજય, છ ખંડનો રસ M=ોજન =હૂદ, સરોવર વારા વર્ષો-ક્ષેત્રો ત્રિા–નદીઓ વષય પર્વત હિંદુપિંડ, સંગ્રહ, સમૂહ ફૂલ ફૂટ-શિખરે છે અને, તયા હએ ૧૦ પદાર્થોને તિત્વતીય રવિ=ણિએ સાવલી=પ્રહણી ૧ મેની તરફની દિશા તે ઉત્તર દિશા અને તેની સામેની ક્ષિા તે દક્ષિણ દિશા. આ વ્યાખ્યાથી દિશાઓ ર્યા કરશે. કારણ કે મેરુ પર્વત જબૂદીપની મધ્યમાં આવેલ છે. પરંતુ એ વ્યવહાર અહીં લેવાને નથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ જમ્મીપના ખંડ ખડા, યાજના. વાસ ક્ષેત્રો, પર્વત, કટો, તીર્થો, શ્રેણિઓ, વિજયે. હદે અને નદીઓ એઓનો સંગ્રહ તે સંગ્રહણી છે. વિશેષાર્થ– ૨ હા–ભરત અથવા અરાવત ક્ષેત્રની+પહોળાઈ જેવડા {લંબાઈ જેવડા નહી) કેટલા ખંડો થાય ? અથવા ચારસ યોજન પ્રમાણ કેટલો ખંડો થાય ? ૨ ચનન–વિષ્કભની પરિધિ ઉપરથી ક્ષેત્ર ફળના રોજનની સંખ્યા. વર્ષ = મનુષ્પોને રહેઠાણના ક્ષેત્રો, ૪ પર્વતો–પર્વતની સંખ્યા પ વિરો–એટલે પર્વતના શિખરે અને કેવળ ભૂમિ-કૂટ-શિખરની સંખ્યા, ૬ તિ-સમુદ્રોમાં ઉતરવાના મોટા ઓવારા-ઉતાર-સ્થળોની સંખ્યા. ૭ –વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરોનાં શહેર અને આભિયોગિક દેના ભવનોની શ્રેણીઓ, ૮ વિના–ચક્રવતિ રાજાઓને વિજય મેળવવાના ક્ષેત્રો, ૧ કો-ડો-હદો, નાના સરવરે. ૨૦ નીયો--મોટી નદીઓ તથા તેની સાથે મળનારી બીજી નદીઓ ઉપર જણાવેલા મુખ્ય દશદ્વારનું વર્ણન કરવામાં આવશે. ૧. ખંડે णउअसयं खंडाणं, भरहपमाणेण भाइए लक्खे। अहवा असयगुणं, भरहपमाणं हवह लक्ख ॥३॥ +ઉત્તર-દક્ષિણ લંબાઈ તે પહેળા, અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ તે લંબાઈ, ૧ એ ૧૪૫૬ ૦૦૦ નદીઓમાં ભરત-અરાવત ક્ષેત્રમાંની કુલ ૫૬ ૦ ૦ ૦ પરિવાર નદીઓ અશાશ્વતી છે, અને શેર સર્વ નદીઓ શાશ્વતી છે. ભારત અરાવતની બે બે મહાનદી તે શાશ્વતીજ છે. શેષ પદાર્થોની કુલ સંખ્યા (સ્વાભાવિક બનેલ અને નિત્ય રહેનાર) શાશ્વત છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ લધુ સંગ્રહણી પ્રકરણ સંસ્કૃત અનુવાદ नवतित्यधिक) शतं खण्डानां भरतप्रमाणेन भाजिते लक्षे, अथवा नवति (त्यधिक) शतगुणं, भरतप्रमाणं भवति लक्षम् ॥३॥ અન્વય સહિત પદ છેદ भरह पमाणेण लक्खे भाइए, खडाणं उअ सय अहवा उय सय गुणं भरह पमाणं लक्ख हवइ ।।३।। શબ્દાથ :– નામનેવું અધિક મ=ભાગ્યે તે, ભાગતાં સશકશે એક લાખ (યોજન) ને મહિ ભરતના ગુi=ગુણઈ, ગુણતાં મોr=પ્રમાણ વડે ગાથાથી - ભરતના પ્રમાણુ વડે લાખને ભાગવાથી ખંડેનું એકસે નેવું થાય. અથવા એક નવું ગણું ભારતનું પ્રમાણુ લાખ થાય. વિશેષાથ - પરદા યોજનના પહેળાઈવાળા ભારત અને રાવત ક્ષેત્ર એ બે નાના ક્ષેત્રો છે. ભરતને એક ખંડ ગણીએ, તો એવા ૧૯૦ ખંડાને જમ્બુદ્વીપ છે. ૫૨૬૮૪ ૧૦ = ૧,૦૦,૦૦૦ એક લાખ જનનો જમ્બુદ્વીપ થશે. અથવા ૧,૦૦,૦૦૦ર૬=૧૦, અથવા ૧,૦૦, ૦૧૯=૫૨૬, કળા. = એટલે અંશ, ભાગ. એક ોજનના ૧૮ ભાગ કરી તેમાંથી ૬ ભાગ લેવા.એ અર્થ સમજવો. અથવા કળાઓ કરીને પણ આ ભાગાકાર કરી શકાશે–– પર૬૪૧૯= ૯૪+૬ = ૧૦,૦૦૦; ૧,૦૦,૦૦,૦x૧૯= ૧૦,૦૦,૦૦૦૧૦,૦૦૦=૯૦. ગણિતના ચિહ્નોની સમજ - સરવાળા. - બાદબાકી x ગુણાકાર : ભાગાકાર. વર્ગ એટલે તેટલાને તેટલાએ ગુિણવા જે વર્ગમૂળ [કરણી]. = ગણિતનું પરિણામ-જવાબ. * अहवेगखड भरहे, दो हिमवंते अ हेमवइ चउरो। अट्ठ महाहिमवते, सोलस खडाई हरिवासे ॥ ४ ॥ * વર્તમાનમાં જીવાદાંડું મરે એવો પાઠ પ્રસિદ્ધ છે. પરંતુ જબૂ સંગ્ર. વૃત્તિના આધારે જ થંડ મા પાઠ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ખંડો बत्तीस पुण निसढे, मिलिया तेसट्टि बीयपासेऽवि । चाही उ विदेहे, तिरासिपिंडे उ उअसयं ॥५॥ સંસ્કૃત અનુવાદ. आय: भरते, हिमवन्ते च हैमवति यत्वारि अ मह डिभवन षोडश खण्डन हारवर्षे ।। ४ ।। द्वात्रिंशत् पुनधेि, लितास्त्रिपटिहितीसावपि चतुःषष्टिस्तु विदेहे त्रिराशिपिण्डे तु नवति (त्यधिक)शतम् ।।५।। અન્વય સહિત પદછે. अहवा मरहे एग खंड, हिमत दो अ हेमवइ चउरो मह हिमवंते अट्ठ, हरिवाले सोलस खंडाई ।।४।। पुण निसढे बत्तीस, मिलिया तेसठ्ठि वीय पासे भवि उ विदेहे चउसट्ठी, तिरासि पिंडे उ उय सयं ॥५।। શબ્દાર્થ ૪ થી ગાથાને अहव:मया चउरो-यार ७ खंड-म महाहिमवंते महालित हिमवते-हिमयत ५५तमा(ना) __५१ तमi (HI) अपने खंडाई-५७ हेमवइहिम तक्षेत्रमा (1) हरिवासे हरिय५ क्षेत्रमा शार्थ ५ भी याना. निसढे-निष५५ तभाना विदेहे महावि क्षेत्रमा (ना) मिलियास भनीन ति-त्रण तेसट्ठी-गोस: .. राशि-राशि, असमूह बीय= मी हामी पिंडे- मेत पासेमे अवि-५ उम्पजी (अथवा पूति चरसट्ठी-योसws टे) णउअसयंसे न - . Page #145 -------------------------------------------------------------------------- ________________ લહુ સંગ્રહણી. ગાથા ખડો–ભરતક્ષેત્રમાં એક, હિનવંત પનમાં એ, હિમતુ ક્ષેત્રમાં ચારુ, મહાહિમવતમાં આઠ, હરિવષ માં સાલ અને નિષધપ તમાં ખીશ. એ મળીને ત્રેસઠ, બીજે પાસે પણ ત્રેસઠ, તથા વિદેહમાં ચેાસઠ, સરવાળા એકસોને નેવુ ૪૫ાા ૧૮ વિશેષા : ખંડ–સ` યા -ક્ષેત્ર કે પવ તનુ નામ, ``ડ- રાખ્યા-ક્ષેત્ર કે પર્યંતનું નામ ૧ [પર૬૮] અરાત ક્ષેત્ર ૨ [૧૦૫૨૧] શિખરી પત ૪ [૨૧૦૫૮] હિરણ્યવત ૮ [૪ર૧૦૮] રૂકિમ પત ૧૬ [૮૪૨૧૯] રમ્યક્ ક્ષેત્ર ૩૨ [૧૯૮૪૨] નીલવંત પર્યંત ૬૩ ૬૪ [૩૩૬૮૪૧૪] મહાવિદેહ ક્ષેત્ર ૨૯૦ ખડા ૧,૦૦,૦૦૦ લાખ યાજન આ પ્રમાણે ખડાની સંખ્યા ક્ષેત્રો અને પતાવાર સમજવી ચેાજન પ્રમાણ ખડી ગોવાળાડું, સમનતસાર થવા" । लक्खस्स य परिहीए, तप्पायगुणे य हुतेव ॥६॥ સ ંસ્કૃત અનુવાદ योजन प्रमाणानि समचतुरस्त्राण्यत्र खण्डानि लक्षस्य च परिधेस्तत्पारगुणिते च भवन्त्येव ।। ३ ।। ૧ [પર૬૯, ભરત ૨ [૧૦રટ્ટ] હિમવંત પર્યંત ૪ [ર૧૦૫૮ હુમવત ક્ષેત્ર ૮ [૪ર૧૦îટ્ટ] મહાદ્ગિમવંત પર્વત ૧૬ [૮૪૨૧૨૪] હવ ક્ષેત્ર ૩૨ [૧૬૮૪૨,૩] નિષધ પર્યંત ૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૨, યાજન મા અન્વય મહંત પદ્મ છે. इ जोयण परिमागाई समचउरखाइ खंडाई य लक्खस्स परिद्वीप, तप्पायगुणे हुनि ॥ શબ્દાઃ મિાળાર્ પ્રમાણવા ( સઘનકલા સમચાર પાંડુ–જ અદ્વીપમાં શાખયાજનના ગાથ અહી લાખની પરિધિને તેના પા[] ભાગે ગુણવાથી યોજન પ્રમાણના સમચાસ ખડી થાય છે ! હું ૫ પિરાક્ષ અને ગણિત પદ કાઢવાની રીત. विक्ख' भवग्गदह गुण - करणी वट्टस्स परिरओ होइ । विक्खंभपायगुणिओं, परिरओ तस्स गणियपर्यं ॥ ७॥ સંસ્કૃત અનુવાદ. विष्कम्भ वर्गदशगुणकरणी वृहस्य परेरयो भवति विष्कम्भपादगुणितः परिरयस्तस्य गणितपदम् ||७|| અન્વય સહિત પક્ષ્મદ્ર ની=પરિધિને તળાય તેના ચેાથા ભાગ વડે શુદ્ર=ગુણાકાર કર્યો તે करणी वहस्स परिरओ होइ विक्लभ वग्ग दह गुण परिरभो विक्खम्भ पाय गुणिओ तस्स गणियपयं ||७|| શબ્દથ : ચિલમ્મ=વિષ્કના (વ્યાસન । =વગત રાવ મુળગુણાકાર કરી વળી=વ મળ દૃશ્ય=ઘૃત્ત (ગાળ) વસ્તુના જો-પરિધિ (ધરાવેા) વિસ્તષ્પ= વિક ભના વયāાથા ભાગ વડે મુનિઓ=ગુણેલા, ગુણતાં frો=૫રિત્રિ, ૧૯ તક્ષકો વૃત્ત પદાર્થાંનુ’ ળિયë=ગણિતપઢ, ક્ષેત્રફળ Page #147 -------------------------------------------------------------------------- ________________ ગાથાથવિષ્કભના વર્ગના દશ ગુણાની કરણી, ગેળ વસ્તુને પારિધિ છે. વિકુંભના પા ભાગે ગુણાયેલ પરિધિ તેનું [ગળ વસ્તુનું ગણિત પદ છે. એ ૭ | વિશેષાર્થ : ૨ કિમ, વ્યાસ, વૃત્તવિક્રમ એટલે ગોળ પદાર્થની પહોળાઈ ૨ પધિ, વપિરા એટલે ગોળ પદાર્થને ઘેરાવો. રૂ fખત ક્ષેત્ર એટલે કેઈપણ માપના સમરસ ખંડોથી આખા ક્ષેત્રનું માપ કાઢવું તે. આ ગાથામાં બતાવેલ હિસાબની રીત પ્રમાણે જવાબ રૂપે પરિધિની સંખ્યા આઠમી ગાથામાં અને ગણિતપદની સંખ્યા ૯ મી ૧૦ મી ગાથામાં આપેલ છે. વિશ્ક વિશ્કેભ ગુણાકાર ગુણ્ય ૧૦૦૦૦૦x૧૦૦૦૦૦=૧૦૦૦૦૦૦૦૦૦૦ x ૧૦= ગુણાકાર છે ગા. ધ૦ ૧૦૦૦૦૦૦૦૦૦૭ ' = ૩૧૬૨૨૭ – ૩ –– ૧૨૮ આંગળ વિકભને ચેાથે ભાગ ૧૩ ૩૩૩૩૪ x ૨૫ooo = જંબુદ્વીપનું ક્ષેત્રફળ = ૭૯૦૫૬૪૧૫૦ ૦ ૧ ગાત્ર ૧૫૧પ ધ૦ ૬૦ * વર્ગ મૂળની રીત તથા સ્પષ્ટ હિસાબ. પરિભાષા-ભાજ્ય= જે સંખ્યાના ભાગ કરવા હોય, તે સંખ્યા. ભાજક = ભાગ પાડનારી સંખ્યા. ભાગાકાર = પડેલા ભાગ જગાવનારી સંખ્યા. શેષ = ભાગ પડતા છેવટની બાકી રહેલી સંખ્યા. વગ = કોઈ પણ સંખ્યાને તેજ સંખ્યાએ ગુણવાથી વર્ગ થાય. Page #148 -------------------------------------------------------------------------- ________________ પરિધિ વર્ગમૂળ એટલે કોઇપણ સરખી બે સંખ્યાના ગુણાકાર વાળી સંખ્યાની મૂળ સંખ્યા શોધી શઢવી તે વર્ગમૂળ, વર્ગમૂળની સંખ્યાને તેજ વર્ગમૂળ વાળી સંખ્યાએ ગુણીએ, તો પછી તે સંખ્યા આવી જવી જોઈએ. દા. ત. ૧૬ મૂળ સંખ્યા છે. તેને ૧૬ થી ગુગીએ તે ૨૫૬ એ વગ થયો. તેનું વર્ગમૂળ કાઢીએ, તો તેનું મૂળ ૧૬ સંખ્યા આવે. એ વર્ગમૂળને ફરીથી વર્ગમૂળથી=૧૬ ચી ગુણએ તો પ્રથમની ૨૫ સંખ્યા આવે. આંકડાનું ગણિત હમેશાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતાં જતાં થાય છે. એટલે એકમ સંખ્યા જમણી બાજુ છે લી આવે છે અને દશક સંખ્યાઓ ડાબી બાજુ તરફ ચાલી આવે છે. સંખ્યાનું વાંચન ડાબી બાજુથી થાય છે, અને ગણિત ભિાગાકાર વિના જમણી બાજથી થાય છે. જેમકે–૧૬૨૪૫ સેળ હજાર બસે પીસ્તાલીશ=એ વાંચન થયું. અને ગણિત ૧૬૨૪૫૮૪= તો. પહેલાં પાંચ એક વીશ, તો ગણિત કરવાનું શરૂ કરાય છે. માટે– વર્ગમૂળ કાઢવાની રીત...છેલ્લા એકમના આંકડાથી એકી આંકડા ઉપર પહેલાં | આવી નિશાની કરવી. અને આ સંખ્યા ઉપર–આવી નિશાની કરવી. એકી સ્થાનના આંકડા તે વિષમ સંખ્યા કહેવાય છે. અને બેકી સ્થાનના આંકડા તે સમ સંખ્યા કહેવાય છે. આવી નિશાની કરવાનું કારણ વર્ગમૂળનો ભાગાકાર કરતી વખતે પહેલા આંકડા ઉપર વિશ્વન નિશાની હોય તો એકજ આંકડાથી વર્ગમૂળનું શોધન શરૂ કરવું જોઈએ, અને જે પહેલા આંકડા ઉપર સમ-નિશાની હોય તો બે આંકડાથી વર્ગમૂળનું સંશોધન કરવું. અને પછી પણ ! નિશાની વાળી સંખ્યા કટકે કે ઉતારવી. કારણ કે એકી સાથે ની સંખ્યાને ભાગાકાર કે વર્ગમૂળ કરી શકાય નહીં, માટે કટકે કટકે સંખ્યા ઉતારીને તેનું વર્ગમૂળ કરતાં કરતાં ઠેઠ પુરી સંખ્યાનું વર્ગમૂળ કરી શકાય છે. સામાન્ય ભાગાકારમાં–એક એક સંખ્યા ઉતરે છે, અને વર્ગમૂળમાં-વર્ગમૂળ પોતે પિતાની સંખ્યાએ ગયેલ હોવાથી તેનું મૂળ કાઢતાં બે આંકડા ઉતારવા પડે છે. હવે દરેક વિષમ આંકડા ઉપર ! આ નિશાની કરો. અને સમ ઉપર – આ નિશાની કરે. 1. ડાબા હાથ તરફની વિષમ ચિહ્નવાળી સંખ્યા સુધીની સંખ્યામાંથી જ કેઇ પણ સંખ્યાનો વર્ગ બાદ થઈ શકે, તેજ વર્ગના મૂળને ભાજક Page #149 -------------------------------------------------------------------------- ________________ લધુ સં ટણી જંબુદ્વીપની પરિ ની સંખ્યા परिही तिलक्ख-सोलस-सहस्न दो य सय सत्तवीसहिया । कोसतिगट्ठावीसं, धणुसय ते गुरदन्यं ॥ ८ ॥ રાખવો. અને ભાગાકારમાં જ તેજ આંકડે મૂકો. વિષમ સંખ્યા, – . ભાજકનો વ. ભાજના વર્ગનું મૂળ, તેજ પહેલે ભાજક અને તે ભાગાકની સં . કારણ કે વર્ગમૂળ કાઢતાં ભાજકની ઈપણ ૨ વા આપેલી હતી નથી, એટલે આવી રીતે તે પહેલેથી જ શોધી કાઢવાની હોય છે. ૨. પછી વિષમ નિશાનીવાળી સંખ્યા બાકી રહેલ દેવ ઉપર ચડાવવી. તેમાંથી –બાદ ( ભાજક + ભ કાર / ૧૦ + નો ભાગાધર = નક્કી થયેલ ન ભાજક x નવા ભાગાકારની સંખ્યા ) ૩. એ પ્રમાણે વળી વિષમ નિશાનીવાળી સંખ્યા રોષ ઉપર ચડાવવી. વાંર્થ –બાદ (ભાજક + ભ ગાકાર x ૧૦ + ન ભાગાકાર = નકકી થયેલ નવા ભાજ' X નવા ભાગાકારની સંખ્યા.) આ પ્રમાણે ઠેઠ સુધી બધી સંખ્યાઓ પૂરી થાય ત્યાં સુધી કરવું. અહીં સમ નિશાની પહેલાં છે, માટે પહેલા બે અાંકડા પકડી વિષમ સંખ્યામાંથી વર્ગમૂળ શોધવું. અથવા--સંખ્યામાંથી બાદનું કુલ ભાગાકાર x ૨ x ૧૦ + ભાગાકાર = ને ભાગાકાર x નવા ભાગાકારની સંખ્યા. દાખલો ૧ ૨ ૩ ૪ ૫ ૬ – – – – | – 1 – | No = ૨ ) ૧૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૧૬ ૨૨૭ ૩ = ૯ ૧૦૦ ૪ | ૬1 * = ૬૧ +૧ - ૦૦૨૮૦૦ =૩૭૫૬ =૧૪૧ ૧૧૪૦૦ +૧ = ૧૨૬૪૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ પરિધિની રીત સંસ્કૃત અનુવાદ. परिधिखिलक्षाः पोडशसहनाः द्वे च शते सप्तविंशत्यधिक कोशत्रयमष्टाविंश धनुशतं त्रयोदशाङ्गुलमर्याधिकम् ॥८॥ ૪ ૧ . ૦૧૭૫૬૦ =૧૨૬૪૮૪ ૬૨ ૦૪૯૧૧૬૦૦ =૪૪૨૭૧૨૯ =૬૨૬૪૬ ૦૪૮૪૪૭૧ શેષ. ૬૩૨ Y ૪૮૪૪૧ ૬ ૩૨૪૫૪. ૧૯૩૭૮૮૪. ૬૨૪૫૪ ૪ ૦૫૨ - ગાઉ ૬૩૨૪૫૪ * ૧૦ ર =૬૩૨૨૨ + ૪૦૫૨ ૨. 1,166 ૦ 28૪૪Xરંજ ૩૧૬૨ ૨ ૭ = ૪૦૫૦ ૦ ૦ ૨૮ ૧૯૪૪ s, ધનુષ. ૩૧૨૭ ૨૧૬૨૨૭. ૬૩૨૪ x ૧૦ ४४४४ - - - - ૧૯૭૬ ૩૬૨૨૭ - = • દાય. = ૮ હાથ, ૩૧૬૨૨૭ ૬૨૪૦ ર ૧૨૬ = ૧.૬૮ અંગુલ =૬૩૨૪૨૪ + રn ૧૦૫૪ ૮ ૬૨૪૪ xi. ૬૩૨૪૪૦ =૬૨૪૪૭૭ ૭ ૬૩૨૫૪ (ધ્રુવભાજ8) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪ લધુ સંપ્રહણ. અન્વય સહિત પદ છે. परिही तिलक्ख सोलस सहल य दो सय सत्तमीस अहिया तिग कोस सय अठ्ठावीस घणु अद सहियं र अंगल ॥॥ દાદા :-- વી =પરિધિ તિ ૮ત્રણ લાખ તિ: ત્રણ सहस्स-gn વજુના=સે ધનુષ નાથાથપરિધિ-ત્રણ લાખ, સેળ હજાર, બસો સત્તાવીસ યોજનથી આધિક = ત્રણ ગાઉ, એકસો અઠાવીસ ધનુષ અને તેર આંગુળથી અધિક. ૧૩૫૩૮૧ ૩૦૩૭૩ ૬૮૯૧ ૧ ૦૧૪ ૦૯ અંગુળ. ૩૦૩૭૩ ગુલ=૧૩ ૧૦૫૪૦૮ ૧૦૫૪ ૯૯ ૧૦૫૪૦૯ આ પ્રમાણે મૂળ ગાથામાં છે, પરંતુ નીચે પ્રમાણે દેવના ગણિત કરતાં જતાં છેવટ ૫૪ શેર લાવી શકાય. ૩ ૦ ૩૦૩ X ૮ = યવ, શેર દ = યુકા, શેવ ૪ ૮ = લિખ, શેષ x ૮ ૧૦૫૪ ૦૯ = વાલાચ, શા x ૮ = રથરણુ, શેવ x 2 = ત્રસરેણુ શેષ x ૮ = વ્યાવહારિક બા: પરમાણુ, શેપ x ૧ ૦૪ = સૂક્ષ્મખંડ બાદર પરમાણ, શેપ ૪ ૩૬૧ = મૂક્ષ્મતરખંડ બાદર પરમાણુ શેષ ૫૪ જન ગાઉ ', અમુલ યવ યુ લિખ ૩૧૬૨૭ ૩ ૧.૮ ૧૩ ૧ વાલ,ગ્ર રથયુ ત્રસરે, બાદરપરમાર સૂત્મખંડ બાદર પરમાણુ મૂકતરખંડ બાદર પરમાણુ ૩૦ (૧૭૪ ભાગના) ૩ (૧૭૪xa૬૧) આ પ્રમાણે પરિધિનું સૂક્ષ્મ ગણિત છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ગણિત પદ, ગણિત પદ ક્ષેત્રફળ सत्तेव य कोडिसया, णउआ छप्पन्न सयसहस्साई । उगज्यं च महम्ला, सयं दिवड व साहियं ।।९।। गाउर मेगं पनाम-धगसया नह धणू णि पन्नग्स । सहि च अंगुलाई बृदीवस गणियपणे ॥१०॥ સંસ્કૃત અનુવાદ. सनेय च शतानि नवनिः पदपञ्चाशच्छनसहस्रागि चतुर्नयति च सहस्राणि शतं द्वितीयाई च साधिकम् ।। ९ i! गव्यूतमेकं पञ्चदश धनु शतानि नथा धनुपि पञ्चदश पटिशाङगुलानि जम्बूद्वीपस्य गणित पदम् ॥ १० ॥ वय सहित . सत्त नया उआ कोडि एव य छप्पन सय सहस्साई च चउणज्यं सहस्सा च दिवढं सयं स अहियं ॥ ५ ॥ पर 1 पनरस मया धणू तह पन्नरस धणि च सहि अंगुलाई जंबूदीवस्त गणियपयं ॥ १० ॥ शाय: सयसहस्साइंस) नत्त-सात चउणउयं-या। काडिन्टी सहस्मा=gn मया-सा पउआने । दिवढं। मापन छापन साहियं-साधिक (माता અધિક પ્રમાણ સહિત) शार्थ (गाथा १० भीनी) गाउयं-15 पन्नरस-५१२ नया सर्टिस घणि:५४५ अंगुलाई-मांग સાતસો કેવું છે? દં=સે | કાસો Page #153 -------------------------------------------------------------------------- ________________ લધુર કહાણી ગાથાર્થ સાતસે નેવું કોડ. છપ્પન લાખ, ચેરાણું હજાર અને દેઢ એજનથી અધિક =એક ગાઉ, પંદરસો પદર ધનુષ અને સાઠ અંગુલ, જંબદ્વીપનું ક્ષેત્રફળ છે. વિશેષાર્થ - જબૂદ્વીપના ક્ષેત્રમાં ૧ યોજન લાંબા ૧ યોજન પહોળા ઇટોના ટુકડા ૭૯૫૬૯૪૧૫૦ ગોઠવી શકાય છતાં થોડું ક્ષેત્રે ખાલી પડે, તેમાં ૧ – ૧ ગાઉ પહોળો અને એક યોજન લાંબે ટુકડે એક ૨ – ૧૫૧૫ ધનુષ પહોળે અને એક યોજન લાંબો ટુકડો એક ૩ – ૬૦ અંગુલ પહેળો અને ૧ યોજન લાંબે ટુકડે એક એમ એ ત્રણ ટુકડા ગોઠવીએ એટલે પછી જમ્બુદ્વીપનું ક્ષેત્ર લગભગ પુરાઈ જાય બ્દાખલા૧ જન ૩૧૬૨૨૭૪૨૫૦૦૦=૯૦૫૬૭૫૦૦૦ પેજન ૨ ગાઉ ૩૪૨૫૦૦ ૮=૭પ૦૦૦ ગાઉ ૩ ધનુષ ૧૨૮૪૨૫૦૮ ૦=૩ર • ૦ ૦ ૦ ૦ ધનુષ ૪ અંગુલ ૧૩મા૪૨૫૦૦૦=૩૩૭૫૦ ૦ અંગુલ લવ વિગેરેને પણ ૨૫૦૦૦ થી ગુણતાં વધારે ચોક્કસ ગણિતપદક્ષેત્રફળ આવે પરંતુ તે ગણિત કરવું વિદ્યાથીને ઘણું અઘરું પડવા સંભવ છે. છતાં શક્તિ હોય તેણે કરી જેવું, ૧ અંગુલ-૩૩૫૦૦:૯૬=૩૫૧૫ ધનુષ ૨ ધનુષ-૩૨૦૦૮૦ ૦-૩૫૧ = ર૩પ૧૫ ધનુષ-૨૦૦૦=૧૬ ૦૧૩ ગાઉ ૩ ગાઉ–હ૫૦૦૦+૧૬ ૦૧=૩૬ ૬ ૧ ગાઉ-૪=૧૯૧૫૦ જન આ યોજન–૭૯૦૫૬૭૫ ૦૦+૧૯૧૫૦=ો છ૯૫૬૯૪૧૫૦ એજન ૧––ગાઉ ક્ષેત્રફળ ૧૫૫––ધનુષ ૬૦–– અંગુલ Page #154 -------------------------------------------------------------------------- ________________ વાસ ક્ષેત્રો. २७ સમાચાર એજનને હિસાબે ઉપર પ્રમાણેના લંબચોરસ ત્રણ ટુકડાથી ક્ષેત્ર પૂરાશે. જબૂદ્વીપને ગોળ આકારને લીધે ખાંચા પૂરવા માટે આવી રીતે ગણિત કરવામાં આવે છે. વિશ્કલ્સને અર્ધ ભાગ તે ત્રિજ્યા કહેવાય છે. તેનું વર્ણન વગ કરીને ૧૦ થી ગુણી, વગમૂળ કાઢી હાલ ક્ષેત્રફળ કાઢવામાં આવે છે. તે પ્રમાણે ૧૫૦ ધનુષને ફરક આવવા છતાં લગભગ સરખું गणित . ૩ વાસક્ષેત્રો, અને ૪ પર્વત भरहाइ सत्त वासा, वियडढ चउ चउरर्तिस वट्टियरे । सोलस वक्खारगिरि, दो चित्त विचित्त दो जमगा ॥११॥ दोसय कणय गिरीणं, चउ गयदंता य तह सुमेरु अ। छ वासहरा पिंडे, एगुणसत्तरि सया दुन्नी ॥१२॥ સંસ્કૃત અનુવાદ, भरतादीनि सप्त वर्षाणि, वैताढयाश्चत्वारश्चतुस्त्रिंशद् वृत्तेतसः षोडश वक्षस्कारगिरयो, द्वौ चित्रविचित्रौ द्वौ यमकौ ॥ ११ ॥ द्वे शते काञ्चनगिरीणां, चत्वारो गजदन्ताश्च तथा सुमेरुश्चे षड़वर्षधराः, पिंडे, एकोनसप्तति (त्यधिक) शते द्वे ॥ १२ ॥ અન્વય સહિત પદદ. भरह आइ सत्त वासा चउ वट्ट वियडढ चउरर्तिस इयरे सोलस वक्खार गिरि, चित्त विचित्त दो दो जमगा ॥११॥ दो सय कणयगिरोणं य चउ गयदंता तह सुमेरु अ । छ वासहरा, पिंडे-दुन्नि सया एा ऊग सत्तरी ।। १२ ।। शाय (गाथा ११ भाना) विय ड्ढवताब्य पत दोचउ-यार चित्त-थित्र पंत (अने) चउरतिस-यात्रीस विचित्त-विचित्र पत. वक्खार-क्ष१२ जमगा-यमगिरि छ. Page #155 -------------------------------------------------------------------------- ________________ મળીને. સ=બના સર્વને એકત્ર કરતાં. સર્વ દg in =કંચનગિરિ નાગજતગિરિ gggf=એક ન્યૂન સિત્તેર જુર = પર્વત અંગુત્તર વારા વર્ષધર (મહાદતત્રની સર=સે મર્યાદા બાંધનાર) | =બે ગથાર્થ– ભરતક્ષેત્ર વગેરે સાત રહેઠાણે છે. ચાર ગોળ અને ત્રીસ ઈતર (દીર્ઘ] વૈતાઢય પર્વત છે. સેબી વક્ષસ્કાર પર્વતો, બે ચિત્ર અને વિચિવ તથા બે યમક સિમક પર્વત છે. ૧૧ બસે કંચનગિરિ, ચાર ગજદત્તગિરિ, મેપર્વત અને છ વર્ષધર પર્વતઃ સરવાળે કરતાં બસે ઓગણોતેર. ૧ર. વિશેષાર્થ : સાત વાસક્ષેત્રો. વાસક્ષેત્ર વર્ષધરપર્વત આકાર પર પ્રમાણ ૧ ભરત રાટલાની હેજ ત્રણ બાજુ પર૬ ભાંગેલી કેરજેવો લવણસમુદ્ર ક્ષુિલ્લહિમવંતા પલંગ જે પૂર્વ પશ્ચિમ ૧૦૫ર લંબચોરસ લવણસમુદ્ર : ર૧પે, મહાહિમવંત * * * ૮૧૧૬૮૪ * ૮ મહાવિદેહુ નીલવંત ૩૩૬૮૪ ૧૬૮૪રર E* છે ૮૪૨ કે ,'' Page #156 -------------------------------------------------------------------------- ________________ વાસ ક્ષે ૨૯ ૬ હેરણ્યવંત [શિખરી ૭ અરાવત -ટલાની સહેજ ભાંગેલી કેર જે » ર૧૦૫ ૧૫રસ્ટ ત્રણ બાજુ પર લવણુસમુદ્ર કુલ ૧,૦૦,૦૦૦ જેo ૧ ઉપર જણાવેલા પ્રમાણે-માપ ક્ષેત્રો અને પર્વતની ઉત્તર દક્ષિણ પહોળાઈના છે. લંબાઇમાં મહાવિદેહ ક્ષેત્ર ૧૦oooo લાખ યોજન લાંબું છે. તેની આ બાજુના ત્રણ ક્ષેત્રોમાં ત્રણ પર્વતે તથા તેની પેલી તરફના આ તરફ જેવાજ ત્રણ ક્ષેત્રો તથા ત્રણ પર્વતો છે, એની લંબાઈ એક સરખી નથી ૨. કર્મભૂમિ –-ભરત, ઐરાવત, મહાવિદેહ [દેવ રૂ. ઉત્તરાર સિવાય પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહી ૩ અકર્મભૂમિઓ–હિમવંત, હરિવર્ષ, રમ્યક હૈરમ્યવત ઉપર કહેલ ક્ષેત્રનાં નામો અનાદિકાળથી એજ પ્રમાણે સાધતભાવ નક્કી જ છે, અથવા તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના નામ ઉપરથી પણ એ નામ છે. અર્થાત તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના પણ નામો એજ પ્રકારના છે. ૧. અસિ. ( શસ્ત્રવ્યવહાર ) મણિ ( લેખનવ્યવહાર ) અને કૃષિ ( ખેતી વ્યવહાર ) એ ત્રણ મુખ્ય ક–કામ જેમાં ચાલતા હોય છે. ઉપરાંત રાજ્યવ્યવસ્થા, સમાજ ( વણું ) વ્યવસ્થા, સ્વામી-સેવક, લગ્ન, રસોઈ કરી ખાવું વિગેરે જેમાં ચાલતા હોય. ઉપરના કાર્યો તથા વ્યવહાર જેમાં ન ચાલતા હોય, ઉપરાંત જોડલે જન્મેલા ભાઈ બહેન જ પતિ-પત્ની ભાવથી રહેતા હોય, તે અકર્મભૂમિ કે ભોગભૂમિ. તેમાંના મનુષ્ય યુગલિક કહેવાય છે. તેઓના શરીર સર્વાગ સુંદર અને સુલક્ષણવંતા હોય છે. અને આ પ્રજા ખૂબ સુખી હોય છે. તેઓ પિતાના જીવનની, તેમજ ભોગ–ઉપભોગની સર્વ સામગ્રી કલ્પવૃક્ષો દ્વારા મેળવતા હોય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લધુ સંગ્રહણી. ૨૬૯ પવતે ૪ વૃત્ત શ્રેતાયો* શપાતી વિકટાપાતી ગંધાપાતી માલયવંત કયાં-હિમવતની હરિવર્ષની રમ્પકની હૈરણયવંતની મયે મળે મૂળમાં–- ૧ooo યોજન = મધ્યમાં–૧૦૦૦ જન = ઉપર–૧ooo યોજન = ઉચાઈ–૧૦૦૦ એજન = આકાર ગોળ પ્યાલા જે = ૩૪ દીર્ઘ દતાઢયો. ભરતની વચ્ચે મહાવિદેહની વચ્ચે અરાવતની વચ્ચે ૧ ૩૨ ઉચાઈ-૨૫ યોજન ૨૫ યોજન દરેકની ] ૨૫ વજન આકાર-પૂર્વ પશ્ચિમ લાંબા = ૧૬. વક્ષસ્કાર આ ચિત્રકૂટ વિગેરે સોળ વક્ષસ્કાર પર્વત મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા છે. મહાવિદેહની પૂર્વ તરફ બે ભાગમાં વહેંચાયેલી ૧૬ વિજો. અને પશ્ચિમ તરફ બે ભાગમાં વહેંચાયેલી ૧૬ વિયો છે. તેમાં વિજય-વક્ષસ્કાર-વિજય-અંતર નદી-વજય-વક્ષસ્કારવિજય- અંતરનદી એવા અનુક્રમે દરેક ભાગમાં 4 વક્ષસ્કાર પર્વત છે. ચારે ભાગમાં મળીને ૧૬ વક્ષસ્કાર પર્વતે થાય છે, કયાં છે આકાર ઉંચાઈ પહોળાઈ ૧ ૧-૨ વિજયની ઉત્તર દક્ષિણ ૪૦૦ થી ૫૦૦ ૦ વચ્ચે લાંબે ૫૦૦ ચો. ( નદીએ રેકેલા ક્ષેત્ર સિવાયના ) ક્ષેત્રના વિભાગ પાડનાર-એ શબ્દાર્થ જબૂદીપ પ્રજ્ઞપ્તિ-વૃત્તિમાં છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩ ૫-૬ ૪ ૯-૮ પ્ ૯-૬૦ ૬ ૧૧-૧૨ ૭ ૧૩-૧૪ ૮ ૧૫-૧૬ ૯ ૧૭-૧૮ ૧૦ ૧૯-૨૦ 00% ་་ " 5: "" "" " .. ' વક્ષસ્કાર 29 ,, .. 75 "" "1 "" :: ૧૦૦ પા ܕ : ooh 33 125 35 19 :: $5 * "1 1 "" ૧૧ ૨૧-૨૨ ૧૨ ૨૩-૨૪ ૧૩ ૨૯-૨૬ ૧૪ ૨૭–૨૮ ૧૫ ૨૯-૩૦ 35 "; ,, ૧૬ ૩૨-૩૨ દરેક પર્વતો જમીનમાં ૧૦૦ થી ૧૨૫ યોજન ઊંડા છે. જેમ વિજયા સામસામી છે. તેમ આપતા પણ સામસામા આવી રહેલા છે. એટલે એક પર્યંત નિષધ પાસેથી શરૂ થઈ ઉત્તર તરફ જાય છે. જ્યારે સામેના નીલવંત પર્વત પાસેથી રાર થઈ દક્ષિણ તરફ જાય છે. તથા બન્નેયની શરૂઆતમાં ઉંચાઇ ૪૦૦ સાજન હોય છે. અને ધીમે ધીમે વધતાં વધતાં છેડે ૫૦૦ ચેાજનની ઉંચાઈ થાય છે, તેથી ધાડાની ડાકનેા આકાર બને છે. એટલે મનેય સામસામા પતા સામી છાતીએ કેમ જાણ્યે ભેટતા હોય. અથવા વિજયાની મર્યાદા બાંધી રક્ષા કર્યા છાતીને આકારે ઉભા રહેલા હાય, એવા રખાય છે. માટે તેનું નામ વક્ષસ્કાર પવ તા છે. વક્ષઃ=છાતી. વક્ષસ્કાર ܝ ;" 11 ઃ : "" n 13 "" ;; ,, "" "" ', ,, ,, 909 ૩૬ ;" ": :: "" પાસ 19 "; ور "" ,, "P Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨ લધુ સંગ્રહણ ૫૦૦ ૧ ચિત્ર અને ૧ વિચિત્ર પર્વત આ બનક પર્વતો દેવફરુ નામના ક્ષેત્રમાં આવેલા છે. એક પૂર્વ તરફ છે બીજો પશ્ચિમ તરફ છે. ઉંચા મૂળમાં વિસ્તાર ઉપર વિસ્તાર આકાર ૧૦૦૦ ૧૦૦૦ શાળ છે ૧ યમક અને ૧ ચમક પર્વત આ બે પર્વતોની હકીકત ઉપર પ્રમાણે જ છે. માત્ર તે ઉત્તરકુરૂક્ષેત્રમાં એક પૂર્વમાં અને બીજે પશ્ચિમમાં આવેલ છે. ૩. ૨૦o કંચન ગરિ દેવકરમાં પૂર્વ-પશ્ચિમ ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ સરોવર ૧ લાની ૧૦–૧૦ સાવર ૬ લાની ૧૦–૧૦ , ૨ જા . ૧૦–૧૦ ., ૨ જાની ૧૦–૧૦ ૩ જા ,, ૧૦–૧૦ . ૩ ની ૧૦–૧૦ થા , ૧૦- ૬૦ ૪ શાની ૧૦–૧૦ » ૫ માં , ૧૦૦-૬૦ , પ માની ૧૦–૧૦ ૫૦ ૫૦ આ પર્વતે સુવર્ણમય રંગના ૧૦ સે યોજન ઊંચા ભૂમિ ઉપર છે. અને અનુક્રમે ૧૦૦ થી ૫૦ પોજન પહેળા ઘટના ઘટતા શિખરના આકારના છે. આ પર્વત ભૂમિપૂટ જેવા છતાં પૂર્વાચાર્યોએ ભૂમિટ તરીકે ગણ્યા નથી. સરેવરોની પૂર્વ પાંચમે સીધી શ્રેણીમાં આવેલા છે. અને કેમ જાણે દિકકુમારીઓને રમવાના સેનાના સેગઠા હેય તેવા દેખાય છે. ૪. ગજદત પર્વત આ ચાર પર્વત હાથી દાંતને પાકારે મૂળમાં પાળ, છે? પાતળા, લાંબા અને વચ્ચે વાંકા છે માટે હાથીના દાંત જેવા નું નામ ગજવંત પર્વત છે. સોમનસ વિધતપ્રભ માહ્યવંત ગાંધમાદન ક્યાં છેદેવકરૂ પાસે દેવકર પાસે ઉત્તર પાસે ઉત્તરકુરુ પાસે દિશા–પૂર્વમાં પશ્ચિમમાં પૂર્વમાં. પકચમમાં, મૂળ-નિષધ પાસે નિવધ પાસે. નીલવંત પાસે. નીલવંતપાસે. - Law Page #160 -------------------------------------------------------------------------- ________________ પર્વતો છેડા - મેરુ પાસે મરુ પાસે મેરુ પાસે મેરુ પાસે – ૫૦ પો. પ૦૦ યા. પ૦૦ છે. પ૦૦ છે. અંગુલના અંગુલના અંગુલના અંગુલના પહોળા છે { - અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય | ભાગ પ્રમાણ ભાગ પ્રમાણ માગ પ્રમાણ ભાગ પ્રમાણ મૂળમાં ! ઉંચા ! – ૪૦૦ એજન કoo યોજન ૪૦૦ યોજન ૪૦oોજન છેડે ઉંચા – ૫૦૦ પોજન પ૦૦ જન ૫૦૦ જન ૫૦૦ યોજન – ૧૦૦ એજન ૧૦૦ એજન ૧૦. યોજન ૧૦૦ એજન છેડે ઉડા – ૧૨૫ યોજન ૧૨૫ યોજન ૧૨૫ યોજન રિપ યોજના કળા કળા કળા કળા લાંબા - ૩૦૨૦૦-૬ ૩૦૧૦૯-૬ ૩૦૨૬-૬ ૩૦૨૦-૬ વણ ત લાલ લીલે પીળો આ પર્વતની પણ વક્ષસ્કાર પર્વતોની પેઠે મૂળમાં કoo જન ઉચાઈ હોવાથી અને છેડે પ૭ જન ઉચાઈ હેવાથી ઘોડાની ડોક જેવો આકાર ધારણ કરે છે. પહેલા બે દેવકરને ઘેરીને રહેલા છે, અને બીજા બે ઉત્તરકુર ક્ષેત્રને ઘેરીને રહેલા છે. તેથી તેનું વક્ષસ્કાર એવું પણ નામ છે. 'ગજદૂત પર્વત પ મેરુ પર્વત જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રની વચ્ચે મંદર દેવના નામ ઉપરથી મંદિર-મેરુ પર્વત છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ લધુ સંગ્રહણી મય ઉચા નીચે શિખર ઉપર આકાર રંગ પહોળે પહાળો બહાર – ૯૯ooo . ૧૦૦૦૦ ૧૦૦૦ વો ગોળ પીળા અંદર – ૧oo . ૧૦૦૯૦૩૬ ૦ સુવર્ણ કુલ-૧,૦૦,૦૦૦ ચો. તે પર્વતને ત્રણ કાંડ છે, તેના ઉપર ત્રણ અને એક તળેટીમાં એમ ચાર વન છે. મેચના શિખર ઉપર ૪ શિલા અને ૬ સિંહાસન છે. ૬. વર્ષધર પર્વતે ચુલહિમ- મહાહિમ- નિષધ નીલ કિમ શિખરી વંત વંત વંત ઉચા-૧૦o ૦ ૨૦૦ ૪૦૦ ૪૦૦ ૨૦૦ ૧૦૦ અંદર-રપ થ૦ ૫૦ ૧૦૦ ૧૦૦ ૫૦ ૨૫ પહેળા-૧૫૨ ૪૨૧૦૧ ૧૬૮૪ ૧૬૮૪ર૦ ૪ર૧૦૪ ૧૦૫ર આકાર-લંબ લંબ લંબ લંબ લંબ લંબ ચોરસ : શોરસ ચોરસ ચેરસ ચોરસ ચોરસ રંગ–પીળે પીળો લાલ લીલે શ્વેત પીળો શાના સુવર્ણ સુવર્ણ તપાયેલા વૈપૂર્યરન રૂધ્યમય સુવર્ણ બનેલા કેમેય મય સુવર્ણમય મય મય વર્ષ એટલે ક્ષેત્ર. તેની મર્યાદાને, ધર એટલે ધારણ કરનારા, એટલે બે ક્ષેત્રોની વચ્ચે સરહદો ઉપર રહેલા, એ શબ્દાર્થ સમજવો. તેઓ ક્યા ક્યા ક્ષેત્રની વચ્ચે આવેલા છે, તે વાસક્ષેત્રોના વર્ણનમાં સમજાવેલ છે, ૪ વૃત્તબૈતાઢય ૨૦૦ કંચનગિરિ ૩૪ લાંબા ટૌતાઢય ૪ ગજદંત પર્વત ૧૬ વક્ષસ્કાર પર્વત ૧ મેરુ ૨ ચિત્ર-વિચિત્ર ૬ વર્ષધર પવતો ૧ ચમક ૧ સમક કુલ ૨૬૯ પર્વત Page #162 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા. પતનાં નામ. સ્થાન લધુ હિમભ−હિમ॰ ના મધ્યમાં મહા હિમ ૧ નિષધ હિમ॰ હરિ મધ્યમાં હરિ મહા ના મધ્યમાં નીલવંત || રૂકમી ૧ શિખરી ના મહા—રમ્યક્ ના મધ્યમાં ર્મ્ય હરના મધ્યમાં હૈર૦-રા॰ ના મધ્યમાં વૃત્ત વૈતા૦૪ યુગલ ક્ષેત્રમાં ૩૪ વિજયામાં ૨૬૯ પતાના સક્ષિપ્ત ચગ વિસ્તાર (યાજન) ઉચાઇ (યાજન) ૧૦ ટીજન ૧૦૫૨~૩૨ ૨૦૦ થયાન | ૪૨૧૦-૧૦ ૪૦૦ યાજન ૧૬૮૪૨-૨ ૪૦૦ યેાજન ૧૬૮૪૨-૨ ૨૦૦ થયાજન ૪૨૧૦-૧૦ ૧૦૦ મેાજન ૧૦૫૨-૧૨ ૧ ૦ ૦ ૦ યેાજન ૧૦૦૦ આકાર ૨૫ યાજન ૫૦ લબ ચારસ ܕܐ .. ', .. "" શાના અનેલા અને વ પીળા (સુવર્ણતા) ૧૧ લાલ ( તપનીય સુવર્ણના) લીલા (ૌઙૂ રત્નના)૨ શ્વેત ( , રૂપાના ) પીળા ( સુવણું ને ઋત ( at ) કુ પલ્ય જેવા લખચારસ રત્નના ) શ્વેત ૩૪ દ્વી શ્વેતા ( રૂપાના ) ૧. ધાન્ય ભરવાના પ્યાલા સરખા આકારવાળા વાંસની ચીના કાઠે તે પા કહેવાય, સીધું પીપ-સીધી કાઠી ૨. પાનાં-પન્ના. ८ ૯ ૧૧ . ૩૦૬ જખૂદ્વીપ સંગ્રહણી પ્રકરણ રૂપ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ * | લંબ રસ ન ૧૬ વક્ષસ્કાર | મહાવિદેહમાં રચિoવિચિ, દેવપુરમાં | ૬૪ પીળા (સુવર્ણના). * ૩૬ ૧૦૦૦ ” ઊર્ધ્વગપુછ ૨યામક | ઉત્તરકુરૂમાં ૧૦૦ » ૨૦૦ કંચનગિરિ ૧૦૦ દેવકુળ માં ૧૦૦ ઉ૦ કુરૂમાં જગજદંત ૨ દેવદુરૂ અને ૨ ઉત્તરકુર અને ઉમેરૂ પર્વત મહાવિ૦ માં ૫ ૦. | ૫૦૦ » અશ્વસ્કંધ અને ! લાલ પીળો ભવેતા હસ્તિના દંતૃશલ | લીલે (સુવર્ણ રત્નના) ] ઊંધું પુછ પીળે (સુવર્ણ ), ૧ લાખ ” ૧૯૦૯૦ ૪થું દ્વાર (૨૬૯ પવતો) ४६७ ૧. ગાયે ઉભું કરેલું પૂછવું જેમ મૂળમાં વિસ્તારવાળું અને ઉપર ઘટતું ઘટતું હોય છે તેવું. શાસ્ત્રમાં એજ શબ્દ વિશેષ આવે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ३७ પર્વતના શિખરો. ૫. પર્વતના શિખરે सोलसवक्खारेसु, चउ चउ कूडा य हुंति पत्य । सोमणस गंघमायण, सत्तट्ट य रूप्पिमहाहिमवे ॥१३।। चउतीस वियडेसु, विज्जुप्पहनिसढनीलवंतेसु । तह मालवंत सुरगिरि, नव नव कूडाइं पत्तेयं ॥१४॥ हिमसिहरिसु इक्कारस, इय इगसट्ठीगिरिसु कूडाण । एग सवधणं, सय चउरो सत्तसट्ठी य ।।१५॥ સંસ્કૃત અનુવાદ षोडशवक्षस्कारेषु चत्वारि चत्वारि कूटानि भवन्ति प्रत्येक सौमनसगन्धमादनयोः सप्ताष्टौ च रुक्मिमहाहिमवतोः ॥ १३ ॥ चतुस्त्रिशद्वैताढयेषु, विद्युत्भनिषयनीलवन्तेषु तथा माल्यवत्सुरगिरयानव नव बटानि प्रत्येकम् ॥१४॥ हिमवच्छिखरिणोरेकादशेत्येकषष्टिगिरिषु कूटानाम् एकत्वे सर्वधनं शतानि चत्वारि सप्तषष्टिश्च ॥ १५॥ અન્વય સહિત પદોદ चकवारेसु पत्तेयं चउ चउ कूडा टुंति य सोमणस गंधमायण सत्त, य रुनिमहहिमवे अट्ठ ॥ १३ ॥ चउतीस वियड्ढेसु विज्जुप्पह निसढ नीलवंतेसु नह मालवंत सुरगिरि पत्तेय नय नब डाइं ॥ १४॥ हिम सिहरिसु इकारस इय इगसट्ठी गिरिसु कूडाणं एगत्ते सश्च धणं, चउरो सय य सत्त सट्ठी ॥ १५ ॥ શબ્દાર્થ (ગાથા ૧૩ મી ને सोमपन-सोमनस True रुप्पि३मि ५ ५२ महाहिमवे-महामित परत गंधमायम-गमान गत ગિરિ ઉપર Page #165 -------------------------------------------------------------------------- ________________ લધુ સંગ્રહણી પ્રકરણ શબ્દાર્થ (ગથા ૧૪ મી નો) વર્તા-ચોત્રીસ માસ્ટર=માલ્યવંત ગજદૂત વિહેલુ બૈતાઢય પર્વત ઉપર ગિરિ ઉપર વિકggવઘુપ્રભ ગાજત કુરિ =મેરૂ પર્વત ઉપર ગિરિ ઉપર નિદનિષધ પર્વત ઉપર નવ નવ=નવ નવ નીસ્ટવસુનીલવંત પર્વત ઉપર કાણુંટ, શિખરો (છે) ત તથા ઘૉનં પ્રત્યેક ઉપર શબ્દાર્થ (ગાથા ૧પ મી નો) fમહિમવંત પર્વત ઉપર g=એકવ કરતાં, મેળવતાં સિ સુશિખરી પર્વત ઉપર રત =સર્વ, કુલ ગુજર=અગ્યાર ધdi=ધન, સંખ્યા શ=એ પ્રમાણે સં=સે ફાટી એકસઠ જો=ચાર રિસુ=પર્વત ઉપર સત્તાવી =સડસઠ #art =કૂટની, શિખરોની (નું) અને પાયા સોળ વક્ષસ્કાર પર્વતેમાં દરેકને ચાર ચાર શિખરે છે. સૌમનસ અને ગંધમાદનને સાત સાત છે, અને કિમ નથા મહાહિમવંત પર્વતને આઠ આઠ શિખરે. છે. જે ૧૩ છે * ચેત્રીશ વૈતાઢ્ય, વિદ્યુપ્રભ, નિપધ, નીલવંત તથા માલ્યવંત અને મેરુ પર્વત એ દરેક ઉપર નવ નવ શિખરે છે. ૧૪ છે હિમવત અને શિખરી પર્વત [એ બે વર્ષધર પર્વત) ઉપર અગ્યાર શિખરે છે. એ પ્રમાણે એકસઠ પર્વતે ઉપર એકઠાં કરતાં કુટની સર્વ સંખ્યા ચાર સડસઠ થાય છે. . ૧પ છે Page #166 -------------------------------------------------------------------------- ________________ શિખરે વિશેષાર્થ - પર્વત કુલ | મૂળ વિસ્તાર તથા ઉંચાઈ ઉપર | શિખરો વિસ્તાર શાના છે ૨૫૦ છે. રનમય ૧૬ વક્ષસ્કાર ૧ સૌમનસ ૧ ગંધમાદન ૧ કિમ ૧ મહાહિમવત ૩૪ વૈતાઢય (૬) ૨૦ છે.થી અધિક (૩) ૧ વિધુત્રી ૨૫૦ છે. રત્નમય (૮) ૫૦૦ || (૧)૧૦૦૦ (૮) ૫૦૦. ૧ માલ્ય ૩૯ પર્વતે. વંત છે ? ૧૧૦°° ૧ નિષધ ૯ ૫૦૦ છે. ૫૦૦ છે. ૧ નીલવંત ૧ મેરુ ! ૯ી (૮) ૫૦૦ છે. ૫૦... .. ૧ લઘુ હિમ ૧ શિખરી છે. ર૫૦ છે. ૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ - - - - - લધુ સંગ્રહણી ૧ વિધુત્રભ, માલ્યવંત અને મેરુઃ એ ત્રણ પર્વતના નવ નવશિખરોમાં એક શિખર સહસ્ત્રાકકૂટ કહેવાય છે, એટલે કે તેઓ ૧૦૦૦ યોજન ઉંચા છે. તેના નામો અનુક્રમે હરિકૂટ, હરિસહકૂટ અને મેરૂ ઉપર નંદનવનમાં આવેલનું નામ બલકૂટ છે. તેનો મૂળ વિસ્તાર પણ ૧૦૦૦ યોજન છે તેથી ૨૫૦ ૨૫૦ યોજના બન્ને બાજુએ આધાર વિના રહ્યા છે. અને શિખર ઉપર ૫૦૦ યોજનના વિસ્તારવાળા છે. પરંતુ મેરુ પર્વત ઉપર આવેલું બલકૂટ ૫૦૦ યોજન નંદનવનમાં અને ૫00 યોજન આધાર વિના અદ્ધર રહે છે. ૨ વૈતાઢયના ૩૦૬ ગિરિકૂટ ૬ વજન ઉચા. ૬ યોજન મૂળમાં વિસ્તારવાળા અને ઉપર ૩ વજનથી કંઈક આંધક વિસ્તારવાળા છે. ૩ બાકીના ૧૫૮ ગિરિ ૫૦૦ જન ઉચા, પ૦૦ લોજન મૂળમાં વિસ્તારવાળા. અને ૨૫૦ જન શિખર ઉપર વિસ્તાર વાળા છે. ૪ તેથી તેવા શિખરો ધીમે ધીમ ઘટતા ઘટના શિખર ઉપર અરધા વિસ્તારવાળા હોવાથી ઉંચા કરેલ ગોપૃષ્ઠના આકારના છે. પ ઉતારા ઉપરના નવ શિખરમાં વચ્ચેના ૩ સુવર્ણમય છે. અને બાકીના ૬ રત્નમય છે. ૬ ૬૧ એકસઠેય પર્વત ઉપરના કટમાં છેડે રહેલું દરેકનું એક કૂટ સિદ્ધકૂટ કહેવાય છે. તે દરેક સિદ્ધકૂટ ઉપર સિદ્ધાયતન શાશ્વત જિનેશ્વરનું મંદિર) છે. તે મંદિરમાં મધ્ય ભાગે ૧૮ પ્રતિમાઓ અને દરેક દ્વારે ચાર ચાર પ્રતિમાઓ મળી ૧૪ શ્રી શાશ્વત જિનપ્રતિમાઓ છે. તે દરેક પ્રતિમા પમ્સ ધનુષ ઉચી છે. તેના જુદા જુદા અવયવો જુદા જુદા રત્નોના બનેલા છે. તે દરેક ૬૧ સિદ્ધાયતન સૌની ફલ ૭૩૦ શાશ્વત પ્રતિમાઓને હું મન-વચન-કાયથી વંદન કરું છું. Page #168 -------------------------------------------------------------------------- ________________ وا ૯ પર્વતાનાં શિખરા. ૪ સિદ્ધકૂટ શિવાયના ૪૦૬ ગિરિકુટા ઉપર યથાસંભવ દેવદેવીએના સમચારસ પ્રાસાદ (મહેલ) હેાય છે. તેમાં તે તે કુટના અધિપતિ ધ્રુવ અથવા દેવી રહે છે નામ ૩૪ બૈતાઢચના "5 આ સિદ્ધાયતનાને પશ્ચિમ દિશા તરફ દ્વારા નથી માટે ત્રણ દ્વાર છે. ાયતનના તથા પ્રાસાદના પ્રમાણ નીચે પ્રમાણે છે. લાંમા વિસ્તાર સિદ્ધાયતના ૧ ગાઉ પ્રાસાદા "" ગા ગાઉ ૨૭ બાકીના "" "" સિદ્ધાયતા પ્રાસાદેશ ૫૦ યાજન શ મીજી રીતે ગિરિ કૂટાની સંખ્યા, દલખો વડે શુદ્=ગુણા, ગુણાકાર કરે ( કરીએ ) બા ગાઉ બા ગા બત્ત લ =અનુક્રમે ૨૫ યાજન ૩૫ યાજન चउ सत्त अड्ड नवगे गारसकूडेहिं गुणह जहसंखं । सोलस दुदु गुणयालं, दुवे य सगसट्ठि सय चउरो ॥ १६ ॥ સંસ્કૃત અનુવાદ. चतुःसप्ताष्ट नव का दशबू टैर्गुणयत यथासंख्यम् । षोडश द्वे द्वे एकोनचत्वारिंशत द्वे च सप्तषष्ट्यधिकानि શતનિવાર રદ્દી અન્વય સહિત પદ છેદ. जह संख चउ सत्त अट्ठ नवग गारस कूडे हिं सोलस दुदु गुणालं य दुबे चउरो सय सगसट्टि || १६ || · શબ્દાર્થ : ઉંચાઈ કઈક ન્યૂન ૧ ગાઉ ૧ ગાઉ ૩૬ યાજન કરા યાજન (૯). A7==ઓગણચાલીસ તાઢયા દેક) ને સળસ ટ્રે=મડસઠ સયો-ચારસ Page #169 -------------------------------------------------------------------------- ________________ જબૂદીપ પ્રહણું ગાથાથચાર, સાત, આઠ, નવ અને અગિયાર કવડે અનુકમે સેળ, બે, બે, ઓગણચાલી, અને બેને ગુણે એટલે ચારસે સઠમઠ. ભૂમિ ફેટી ( શિખર ) चउतीसु विजएसुं, 'उसहकूटा अट्ट मेरुजम्मि । अट्ठ य देवकुराए, हरिकूड हरिस्सहे सट्ठी ॥१७॥ (ા મટવર ઘર પાઠાતરમર રહા સંસ્કૃત અનુવાદ चतुस्त्रिंशत्सु विजयेपु, अपभकूटान्यष्टौ मेरो जम्ळ्यां अष्टो च देवकुरुपु, हरिकृटहरिस्सहो पष्टिः ॥१७॥ અન્વય સહિત પદ છેદ चउतीसुविजपसु उसह कूडा अट्ट मेरु धुम्मि य अट्ट देवकुराए, हरिकूड हरिस्सहे सट्टी ॥ १७ ॥ શબ્દાથ :– વરીનું ચોત્રીસ મલિવૃક્ષના વનમાં) રિલgg=વિજયોમાં દુરિઝૂહરિકૂટ (આ બે કહા =પભકૂટ રિરસ હરિસહકૂટ ગિરિ વિંઝુરિમજબૂવૃક્ષના વનમાં (ઉત્તરકુર ક્ષેત્રમાં) એ =૫૮)ભૂમિટ છે. રે કુરા દેવકર ક્ષેત્રમાં ( શા ગાથા :કરીશ વિજયમાં ત્રીસ વર્ષભકૂટ, મેરુ અને જબૂ ઉપર આઠ, દેવકરૂમાં આઠ, હરિકૂટ અને હસિહ, એ સાર્ડ. ૧૭ ૧ ૩૩, એ પણ પાઠ છે. ૨. જંબૂ સંગ્રહણી માં વુિદ રિસ સદ્દી છે પરંતુ વૃત્તિકર્તાએ અટવરને વરાિ એ પાઠ એ, એમ કહ્યું છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ભૂમિટ વિશેષાથ :૩૪ વિજેમાં | મેર ઉપર જબૂટ્સ ઉપર શાલ્મલિવૃક્ષ ઉપર કુલ, ૩૪ ઋષભ | ૮ કરિો ! ૮ જંબૂ ફટ | ૮ શાલ્મલિ . ૮ ૨૦ ઉંચા | પ૦ ૦ ઉંચા ૮ ચો. ઉંચા | ૮ ઉંચા ૨ છે. ઉડા | ૫ ડા૨ • ઉંડા | ૨ ૦ ઉડા Jર ગે• મૂળમાં ! પર છે. મૂળ- ૧ર છે. મૂળમાં ૧ર છે. મૂળમાં વિસ્તાર | માં વિસ્તાર ! વિસ્તાર વિસ્તાર ૪૦ શિખરે | ૫૦ શિખર ૪૦ શિખરે ૪૦ શિખરે વિસ્તાર વિસ્તાર વિસ્તાર | વિસ્તાર ગોળ ઊગે- હાથીના આ ૨છને આકારે છે | કારના ગળ ઊર્વગોપૃ- ગોળ ઊર્વ છને આકરે છે. ગે પૂછને આ કાર જાંબૂનદ સુવર્ણ ] સુવર્ણમય છે. મય છે. ! જંબૂનદ સુવર્ણ | રૂપાના છે. ના છે. એ ઉપરાંત હરિકૂટ, અને હરિસ્સહકૂને ગણતાં કુલ ૬૦ ભૂમિકૂટો થશે. તે પ્રથમ હસ્યાંકટ તરીકે ગણાઈ ગયેલ છે. તેથી ૫૮ પણ ભૂમિ ગણાય. ભૂમિકૂટ –એટલે પર્વત ઉપરના શિખર નહીં પણ સીધાજ ભૂમિ ઉપર શિખર હેય છે. ગષભકૂટ–૩૪ વિજયોમાં સામ-સામા પર્વતો ઉપરથી નીકળેલી બબ્બે મૂળ નદીએ જ્યાં જ્યાં પિતાના પ્રપાત કુંડમાં પડીને વળાંક: ખાય છે, ત્યાં તે પ્રપાતોની વચ્ચે એક એક ઋષભકૂટ આવેલો છે. દરેક વિજયોના ૬ ખંડોમાંના ૪ થા ખંડમાં ઋષભકૂટ હોય છે. તેના ઉપર આભ નામનો અધિષ્ઠાયક દેવ હોય છે, તેથી તેનાં તે નામ છે. જ્યારે ચક્રવર્તી ચોથા ખંડન દિગવિજય કરી લઘુહિમવંતના હિમવંતદેવને જીત્યા પછી (ભરતની અપેક્ષાએ) વળતાં ભકૂટને પોતાના રથની અણીથી ત્રણવાર સ્પર્શ કરે છે, અને કાકિસી રન વડે પૂર્વ દિશામાં પિતાનું નામ લખે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ જબૂદ્વીપ સંગ્રહણી. ૫ કરિકૂટો-મહાવિદેહક્ષેત્રમાં મેરની તળેટીમાં ભદ્રશાળ નામના વનમાં દિશાઓ અને વિદિશાઓની વચ્ચેના આઠ આંતરામાં આઠ હાથીના આકારનાં ભૂમિ ઉપર શિખરે છે, તે દિગ્ગજકૂટ, હસ્તિસ્કૂટ, કરિકૂટ કહેવાય છે. તેના ઉપર તે તે કૂટના નામે વાળાં આઠ દેવભવનો છે. આ આઠ ભૂમિકૂટો મેરુની પાસે ભદ્રશાળ વનમાં હોવાથી ગાથામાં મેરફૂટ કહ્યા છે, જબૂટ-મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા ઉત્તરારૂ ક્ષેત્રમાં જબૂત દ્વીપના અધિષ્ઠાતા અનાદત દેવને નિવાસ કરવા યોગ્ય નાના મય જ બૂવૃક્ષના પરિવારવાળું મહાન જ બૂવૃક્ષ છે, તેની આજુબાજુ ફરતાં ૧૦-૧૦૦ જન વિસ્તારના ત્રણ વને વીટાયેલા છે. તેમાંના પહેલા વનમાં આઠ વિદિશાઓમાં જાબૂનદ સુવર્ણમય કષભકૂટ જેવા ૮ ભૂમિકૂટ પર્વતો છે તે દરેક ઉપર ૧ ગાઉ લાંબા, ને ગાઉ વિસ્તારવાળા, અને કંઈક ન્યૂન ૧ ગાઉ ઉચા શાશ્વત સિદ્ધાયતને છે. ૭ શામલિટો ગરૂડવેગ દેવને નિવાસ કરવા યોગ્ય જ બૂવૃક્ષ પ્રમાણે શામલિવૃક્ષ દેવકરૂમાં છે. તેના પહેલા વનમાં શામલિ કુટો રૂમય છે. તેનું સ્વરૂપ જબુકૂટો પ્રમાણે છે. દેવકુરૂમાં હોવાથી ગાથામાં દેવકર શબ્દ કહ્યો છે. હરિફૂટ અને હરિસ્સહકુટ–આ બે સહસ્ત્રાંક કૂટો અનુક્રમે વિદ્યપ્રભ અને માલ્યવંત ગજદંતના નવછૂટોમાં ગણાયેલા છે. તે બને ય કટો પર્વત ઉપર છે. પરંતુ બન્ને બાજુ ૨૫–૨૫૦ જન નિરાધાર સ્થિતિમાં છે. એટલે તેની પહોળાઈ પણ ૧૦૦૦ જિન છે. ૬ તીર્થો मागहवरदामपभास-तित्थ विजयेसु एरवयभरहे । चउतीसा तीहिं गुणिया, दुरुत्तरसयं तु तित्थाणं ।।१८।। સંસ્કૃત અનુવાદ. मागधवरदामप्रभामतीर्थानि विजयेषु ऐगवतभरतयोः चतुस्त्रिशत् विभिगुणिता, व्युत्तरशतं तु तीर्थानाम् ॥ १८ ॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ તીર્થ ૪૫ અન્વય સહિત ૫દરછેદ विजयेसु एरवय भरहे मागध वरदाम पभास तित्थ । तु चउतीसा तिहिं गुणिया दुरुत्तर सय तित्थाणं ॥ १८ ॥ શબ્દાર્થ –– મા=માગધ તીર્થ gવા=અરાવત ક્ષેત્રમાં વરામ=વરદામ તીર્થ નિરિંત્રણવડે માસ-પ્રભાસ તીર્થ Togrગુણ્યા છતા, ગુણતાં. તિર્થં તીથ (જળમાં ઉતરવા | તુરત્તર-બે ઉત્તર=) બે અધિક યોગ્ય સ્થાને મોટા દેવસ્થાન). સવં= વિનg=૩ર વિજયોમાં તિસ્થા=તીર્થોની સંખ્યા, તીર્થો ગાથાથ: (૩૨) વિજયોમાં, ઐરાવત અને ભારતમાં માગધ, વરદામ, અને પ્રભાસ તીર્થ છે. ચોત્રીશને ત્રણે ગુણુએ તે નીર્થોનું એકસો બે થાય. ૧૮ વિશેષાર્થ :૧ તીર્થ એટલે પૂજ્ય પુરુષ, જળાશય પવિત્ર યાત્રાસ્થળ ધર્મ-સંસ્થા, પાણીનો ઓવારે અવત, નદી વગેર જળાશયનું સંગમસ્થાન, પહેલા ગણધર, ચતુર્વિધ સંઘ વિગેરે ઘણા અર્થો છે. ૨ અહીં જળાશયમાં ઉતરવાનો ઢાળ -આવ ળાશયમાં પ્રવેશ માગ એવો અર્થ સમજવાને છે. ૩ આ ભરત ક્ષેત્ર માં ગંગા અને સિંધુના સમુદ્ર સાથેના સંગમ સ્થાને એટલે કે જ્યાંથી લવણસમુદ્રમાં ઉતરાય છે. તે માગધ અને પ્રભાસ નામના બે તીર્થો છે. ઉપરાંત વચ્ચે લવણસ. મુદ્રમાં ઉતરવાનું વરદામ નામનું તીર્થ છે. ૪ એ પ્રમાણે ભરત, ઐરાવત તથા મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજમાં મળીને ૧૦૨ તીર્થો છે, Page #173 -------------------------------------------------------------------------- ________________ જબૂદ્વીપ સંગ્રહણી પ્રકરણ, ૫ દરેક તીર્થ સમુદ્રના કિનારાથી ૧૨ યોજન દૂર માગધ વિગેરે તીર્થના દેવની રાજધાનીવાળા માગધ વગેરે દ્વીા છે. ૬ જ્યારે ચક્રવતિ દિગવિજય કરવા નીકળે છે, ત્યારે પહેલા જ ખંડ જીતતી વખતે માગધ તીથ પાસે જઈને છાવણને પડાવ નાંખે છે. ત્યાં અમને તપ કર્યા પછી ચાર ઘોડાવાળા રથમાં બેસી અડધા પૈડા ડુબે ત્યાં સુધી પાણીમાં જઈ પોતાના નામવાળું બાણ માગધ દ્વીપમાં કે કે છે. તે બાણ ૧૨ જન જઈ માગધદેવની સભામાં પડે છે કે તેને એકદમ ક્રોધ ચડે છે, પરંતુ ચક્રવતીનું નામ વાંચી નો ચક્રવતિ ઉત્પન્ન થયેલ જાણી શાંત થઈ ભેંટણું લઈને ચક્રવતિ પાસે આવે છે. હું તમારા ક્ષેત્રની હદમાં વસનારે દેવ તમારી આજ્ઞામાં છું” એમ કહી નમ્રતા બતાવે છે, ચક્રવર્તિ ભેટનું તથા બાણ લઈ સત્કારપૂર્વક તેને વિસર્જન કરે છે. એ પ્રમાણે વરદામ અને પ્રભાસ તીથને પણ વશ ૭. શ્રેણિ विज्जाहर-अभिओगिय, सेढीओ दुन्नि दुन्नि वेयड्ढे । इय चउगुण चउतीसा, छत्तीससयं तु सेढीणं ॥१९॥ - સંસ્કૃત અનુવાદ. विद्याधराभियौगिकश्रेण्यौ रे द्वे वैताढये । इति चतुर्गुणचतुस्त्रिंशत् पत्रिंशदुत्तरशतं तु श्रेणीमाम् ॥ १९ ॥ અન્વય સહિત પદ છેદ वेयड्ढे विज्जाहर अभिओगिय दुन्नि दुन्नि सेढीओ । इय चउतीसा चउ गुण तु सयं छत्तीस सेढीणं ॥ १९ ॥ ગાથાથવિડગા=વિદ્યાધર મનુષ્યોની | સુનિ દુનિ=બે બે મિનિચ=આભિયોગિક દેવની | છતાં એકસે છત્રીશ રેઢીયો એણિઓ, નગર- તેન–શ્રેણિઓની સંખ્યા), પંક્તિઓ શ્રેણિઓ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિઓ ગાથાથ– વૈતાઢય ઉપર વિઘાધર અને આભિયોગિકેની બબ્બે શ્રેણિઓ છે. એ પ્રમાણે ચેત્રીસને ચાર વડે ગુણતાં શ્રેણિઓનું એકસો છત્રીસ થાય. ૧૯ વિશેષાર્થ– વિધાપર જો–વૈતાય પર્વત ઉપર ૧૦ યોજન ઊંચા જઈએ ત્યારે ૧૦ યોજન પહોળાઈની અને તારા જેટલી લાંબી ઉત્તર અને દક્ષિણે બે મેવા (સપાટ પ્રદેશ) આવે છે. તેમાં ઉત્તર તરફના સપાટ પ્રદેશ ઉપર રથનૂપુર વિગેરે ૬૦ શહેરો અને દક્ષિણ તરફના સપાટ પ્રદેશ ઉપર ગગનવલભ વિગેરે ૫૦ શહેરો છે. તેમાં પ્રાપ્તિ વિગેરે વિદ્યાદેવીઓની મદદથી મન ધાર્યા કામ કરવાની શક્તિવાળા વિધર જાતના મનુષ્યો રહે છે. ઉત્તર તરફ ૬૦ અને દક્ષિણ તરફ ૫૦ નગર હોવાનું કારણ ઉત્તર તરફ પર્વતની લબાઈ વધારે હોય છે. અને દક્ષિણ તરફ પવતની લંબાઈ ઓછી હોય છે. અરાવત ક્ષેત્રમાં મેરુ તરફ પર્વતની લંબાઈ વધારે હોવાથી દક્ષિણ દિશાએ ૬૦ નગરે છે. અને ઉત્તર તરફ પ૦ નગર છે. એ રાજધાનીના શહેરો સાથે બીજા પણ અનેક ગામડાઓ વિગેરે હોય છે. મહાવિદેહની દરેક વિજયના વૈતાઢ્યોમાં પણ બને મખલાઓ ઉપર ૫૫–૫૫ નગારે હોય છે. આ પ્રમાણે ૩૪ વિજયની ૬૮ વિધાધરોના નગરોની શ્રેણીઓ હોય છે. અને ૩૩૪૦ કુલ નગરે હોય છે.' આમિનિજ ળિો–ઉપર કહેલી મેખલાઓથી ઉપર ૧૦ યોજન ઊંચે જઈએ ત્યારે ૧૦ પોજન વિસ્તારવાળી વૈતાઢયની મનેય બાજુએ બીજી બે સપાટ પ્રદેશવાળા મેખલાઓ આવે છે. બન્નેય ઉપર આભિગિક પદવીના તિર્યભફ વ્યંતર નાં ભવને છે. મેરુથી દક્ષિણ તરફની ૧૬ મહાવિદેહની વિજ અને ભરતની વિજયના મૈતાઢય ઉપર સૌધર્મ ઈન્દ્રના લેકપાલોના આભિ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જમ્બુદ્વીપ સંગ્રહણી પ્રકરણ યોગિક તિર્યજભક વ્યંતર દેવા રહે છે. અને ઉત્તર તરફની ૧૬ અને ૧ઐરાવતની વિજયના વૈતાદથની ઉપર ઈશાને ના લોકપાલના આભોગિક તિગજભક વ્યંતર દેવો રહે છે. સમયમ-વરુણ અને કુબેર અ ચાર જાતના લોકપાળ દેવો સાથે સંબંધ ધરાવતા આ આભિગિક દેવો વ્યંતર દે છે, આભાાગિક એટલે ચાકર તરીકે કામ કરના એ પ્રમાણે દરેક વૈતાદ્ય. ઉપ૨ ચાર ચાર મણિઓ ગણતાં કુલ ૧૩૬ એકસો ને છત્રી શ્રેણિઆ થાય છે. ૮ વિજયે. चक्कीजेअब्वाई, विजयाई इत्थ हुंति चउतीसा । महद्द' ह छप्पउमाई, कुरुसु दसगंति सोलसगं ॥२०॥ સંસ્કૃત અનુવાદ चक्रिजेतव्या विजया अत्र भवन्ति चतुस्त्रिशत् । महाद्रहाः पड़ पद्मादयः कुरुषु दशकमिति षोडशकम् ॥२०॥ અન્વય સાંહત પદ છેદ इत्थ चक्की जेअन्वाइं विजयाई चउतीमा हंति । प्पउम आई छ मह दह कुरूम दसग इति सोलसग ॥२९॥ દા" – રક્કી ચક્રવત્તિ (ને, વડે) T૪મારું ઘસરોવર ઈત્યાદિ રેઝક્વાડું =જીતવા યોગ્ય ક્ષેત્ર તે કુરૂ=બે કુરૂક્ષેત્રમાં વિઝાઝું =વિજયો કહેવાય =શ સરોવર છે, m=અહીં, જબુદ્વીપમાં રુતિએ પ્રમાણે મ=મહા, મોટા ર =(સર્વ મળી) સોળ દ્રહ-સરોવર-હદ (મોટાં સરોવર છે) ગાથા અહી ચક્રવતિને જીતવા યોગ્ય ચોત્રીશ વિજયો છે. પદ્મ વિગેરે મેટા હદે અને કુરૂઓમાં દશ એમ સોળ છે. જે ૨૦ છે ૧ મદ૬૬ ઇમારું એવો પણ પાઠ છે. - - - -- Page #176 -------------------------------------------------------------------------- ________________ ૮ વિજય || જમ્બુદ્વીપમાં ૩૪ વિજયક્ષેત્ર છે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહમાંની ૩ર વિજય: એ સર્વ મળી ૩૪ વિજયત્રિો છે, કારણ કે એ દરેક વિજયના છ ખંડને ચક્રવતિ સંપૂર્ણ જીતે છે, તેથી નિક્ષેત્ર કહેવાય છે, એ ૩૪ ક્ષેત્રો સિવાયનાં હિમવંત આદિ કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ચક્રવતિને વિજ્ય કરવો પડતો હોય, કેમકે ચક્રવર્તિ વિગેરે વ્યવસ્થા જ ત્યાં નથી. અનુક્રમે જીતવા યોગ્ય ૬ ખંડ-૧ દક્ષિણાઈ મધ્યખંડ, ૨ દક્ષિણાઈ પઢિચમખંડ, ૩ ઉત્તરાર્ધ પશ્ચિમખંડ, ૪ ઉત્તરાર્ધ મળ્યખંડ, ૫ ઉત્તરાર્ધ પૂવખંડ, અને ૬ દક્ષિણ પૂર્વ ખંડ એ પ્રમાણે અનુક્રમે ૬ ખંડ ચૈત્રીશય વિજયમાં જાણવા એ ૩૪ વિજયમાં ભરત તથા ઐરાવત ક્ષેત્ર દરેક પર જન વિસ્તારવાળું છે, અને કચ્છ આદિ દરેક વિજય રાષ્ટ્ર જિન છે. ૧ મહાવિદેહના ૩૨ વિજયક્ષેત્રનાં નામપૂર્વ મહાવિદેહમાં ૧૬ પરિચમ મહાવિદેહમાં ૧૬ *- વત્સ ૧૭ પદ્મ ૨૫ વમ ૧૦ સુવસ સુપદ્મ ૨૬ સુમ ૩ મહા-છ ૧૧ મહાવભ મહાપદ્મ ૨૭ મહાવક ૪ છાવતી ૧૨ વત્સાવતી ૨૦ પદ્માવતી ૨૮ વપ્રાવતી • આવર્તા ૧૩ રમ્ય ૨૧ શંખ ૨૯ વષ્ણુ ૬ મંગલાવત્ત ૨૨ કુમુદ ૩ સુવષ્ણુ ૭ પુલાવત્ત ૧૫ રમણિકા નલિન ૩૧ ગંધલ ૮ ૫ક્ષાવતી ૧૬ મંગલાવતી ૨૪ નલિનાવતી ૩૨ ગંધિલાવતી ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં દક્ષિણ દિશામાં ઉત્તર દિશામાં ૨ થાળી સરખું ગોળ. ચારે બાજુ તીક્ષ્ણ ધારા અને દાંતાવાળું તથા વરત્નનું રત્ન નામનું મુખ્ય શસ્ત્ર જેને હેય અને ૬ ખંડ સંપૂર્ણ સાથે તે જ કહેવાય (વાસુદેવ પાસે પણ ચક્રરત્ન હોવા છતાં ૩ ખંડને જ જીતે છે માટે ચક્રવર્તિ નહિ). * એ ચાર વિજયમાં વર્તમાનકાળે શ્રી સીમંધરસ્વા -શ્રી - સ્વામીશ્રી વાકુલ્હાની-શ્રી કુવાદુarો એ ચાર નામના તીર્થંકર ભગવતિ વિચારે છે. તેમને મારો ત્રિકરણપૂર્વક નમસ્કાર હો. તેઓ વિહરમાન ભગવાન કહેવાય છે. ૧૯ ૧૪ ૨ ૨૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ લધુ સંગ્રહણ ૯ હૃદ. ૬ મહાદે. નામ કયાં લાંબા પહોળો ઊંડા કાનું નિવાસ ૨ પ્રકર-શુલહિમવંત ઉપર-૧૦૦૦-૫૦૦-૧૦૦-શ્રી દેવીનું ૨ માપમg-મહાહિમવંત ઉપર-૨૦૭૦-૧૦૦૦-૧૦૦ હી દેવીનું રૂ સિનિદર-નિષધ ઉપર -૪૦૦-૨૦૦૦-૧૦૦ ધી દેવીનું ૪ -શિખરી ઉપર -૧૦૦૦-૫૦૦-૧૦o લક્ષ્મીદેવીનું ૬ મહાપુર-કિમ ઉપર -૨૦૦૦-૧૦૦૦-૧૦૦ બુદ્ધિદેવીનું ક સિદ-નીલવંત ઉપર -૪૦૦૦–૨૦૦–૧૦૦ કીતિ દેવીનું ઉપર કહેલી દેવી પરિવાર સહિત મુખ્ય કમળામાં નિવાસ કરી રહે છે. તેનું સ્વરૂપ જાણવા જેવું છે, ૧. લધુહૂદ. नालवंत उत्तरकुरु निषध देवकुरु सुरप्रभ सुलस ત્રિમ : દેવકુશમાં છે, ઉત્તરકુરૂમાં છે. अरावत माल्यवंत આ પાંચહાને ભેદીને વીનોદા આ પાંચ હૃદાને ભેદીને હીરા નદી વહે છે, તેથી તેઓના ! નદી વહે છે, તેથી તેઓના બબે ભાગ પડી જાય છે. | બએ ભાગ પડી જાય છે. આ દશેય રા પ મહદની પ્રમાણે લાંબા, પહેળા, ઊંડા છે, અને તે તે નામનાજ દેવો તેમાં રહે છે. મહાવિદેહની અત્તરનદીઓ જેમ ગંગાસિંધુ કરતાં મોટી છતાં તે મુખ્ય ન હોવાથી મહાનદીમાં ગણાતી નથી. તેમજ લધુહદો પદ્મહદ સરખા પ્રમાણના હોવા છતાં મહાદોમાં ગણાતા નથી બ્રોકર એ અહીં પર્યાય શબ્દો છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નદીઓ પા गंगा सियू रत्ता, रत्तवई चउ नईओ पत्तेयं चउदसहिं सहस्सेहिं, सेमगं वच्चति जलाहिंमि ॥२१॥ સંસ્કૃત -અનુવા. गङगा सिन्धू रक्ता रक्त रत' पतसो नद्यः प्रत्येकम् । चतुर्दशभिः सहस्रः समकं ब्रजन्ति जलधौ ॥ २१ ॥ અન્વય સહિત ૫છે. ગાથાવ-પરંતુ શાસ્ત્ર તિ શબ્દાર્થ : imeગંગાનદી જf=ચૌદ િસિંધુ નદી સદë=હજાર ૪r=રતા નથી મ=સહિત રક્તવતી નદી વપત્તિ=જાય છે જો નદીઓ છે. | ગઢ મિ=સમુદ્રમાં ગાથાથ ગંગા, સિંધુ, રક્તા, ર ને રક્તવતી એ ચાર નદીઓ દરેક ચૌદ ચૌદ હજાર સાથે સમુદ્રમાં જાય છે પારલા વિશેષાર્થ :ભરતક્ષેત્રમાં ગંગા અને સિંધુ એ બે મહાનદીઓ લધુ હિમવંત ઉપરના પહદમાંથી નીકળી ચૌદ હજાર બીજી નાની નવીઓ સાથે અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ તરફ વહી લવણસને મળે છે. તેમજ અરાવત ક્ષેત્રમાં રક્તવતી અને રક્તા શિખરી પર્વત ઉપરના પુંડરીક હદમાંથી નીકળી ચૌદ ચૌદ હજાર બીજી નાની નદીઓ સાથે અનુક્રમે પશ્ચિમ ( ત્યાંના સૂર્યોદયની અપેક્ષાએ પૂવ) અને પૂર્વ (ત્યાંના સૂર્યોની અપેક્ષાએ પશ્ચિમ) તરફ વહી લવણ સમુદ્રને મળે છે. ૧. છપાયેલી પડીમાં રાજા અને છપાયેલી સટીક પ્રતમાં સમજ મૂળમાં છે, અર્થ પણ સમાજ કરે છે. માટે અહિં પણ સમજી શબ્દ ઠીક સંબંધવાળે થવાથી જો છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ પર લધુસંગ્રહણી નદીઓના પરિવાર एवं अभितरिया,* चउरो पुण अट्ठवीससहस्सेहिं पुणरवि छप्पन्नेहि, सहस्सेहिं जति चउ सलिला ॥२२॥ સંસ્કૃત અનુવાદ एवमाभ्यन्तरिकाश्चतस्नः पुनरष्टाविंशतिसहस्रः । पुनरपि षट्पञ्चाशता सहसै र्यान्ति चतस्रः सलिलाः ॥२२॥ અન્વય સહિત પદ છે पुण एवं अम्भितरिया चउरो अट्ठवीस सहस्सेहि पुण अवि चउ सलिला उत्पन्नेहिं सहसा जंति ॥२२॥ શબ્દાર્થ – અજિતરિયા=અધ્યક્ષેત્રની સહૂિ હજાર નદીઓ વચાર નદીઓ ઢિા=નદીએ (મધ્ય ક્ષેત્રની) શરીર=અઠ્ઠાવીસ ગાથાર્થ :તથા એ પ્રકાર અંદર પ્રદેશની ચાર અઠાવીશ અટઠાવીશ હજાર સાથે, અને ચાર નદીઓ છે પન્ન છ૫ન્ન હજાર સાથે જાય છે. વિશેષાર્થ – હિમવંત, હિરણયવંત, હરિવર્ષ, અને રમ્યક એ ચાર ક્ષેત્ર અભ્યન્તર ક્ષેત્રો છે, કેમકે-ભરત, અરવત [અરાવત] બાહ્ય ક્ષેત્રો છે, મહાવિદેહ મધ્ય ક્ષેત્ર છે, બાહ્ય અને મધ્યની વચ્ચે આવેલ હોવાથી તે અભ્યન્તર ક્ષેત્રો કહેવાય છે. અને તેમાંની નદીઓ પણ અભ્યત્તર નદીઓ કહેવાય છે. તા- હિમવંત ક્ષેત્રમાં પૂર્વમાં વહે છે ૨૮૦૦૦ પશ્ચિમમાં વહે છે, ૨૮૦૦૦ સુવાકુઢા- હિરણ્યવત ક્ષેત્રમાં પૂર્વમાં વહે છે ૨૮૦૦૦ કથા પશ્ચિમમાં વહે છે ર૮૦૦૦ સિદ્ધિા- હરિવર્ષ ક્ષેત્રમાં પૂર્વમાં વહે છે. પ૬૦૦૦ બજાર – એવો પણ પાઠ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ નદીઓ ૫૩ हरिकान्ता પશ્ચિમમાં વહે છે ૫૬૦૦૦ Rારતા- રમ્ય ક્ષેત્રમાં પૂર્વમાં વહે છે પ૬૦૦૦ રાજar- - પશ્ચિમમાં વહે છે. પ૬૦૦૦ આ આઠેય નદીઓ પરિવાર સાથે લવણસમુદ્રને મળે છે. ૧૪૦૦૦+ ૧૦૦+૧૦૦+૧૦૦+૧૧ર૦૦૦+૨૨૪+૧૨ મુખ્ય નદીઓ = ૩૮ર૧૨ નદીઓ અહીં સુધી સમજવી. મહાવિદેહ ક્ષેત્રની નદીઓ कुरुमज्झे चउरासी-सहस्साइ तह य विजयमोलससु । વસાન ન, સસરસારું (6) રરૂા. સંસ્કૃત અનુવાદ. कुरूमध्ये चतुरशीतिसहस्राणि तथा च विजयषोडशसु ।। द्वात्रिंशतो नदीनां, चतुर्दशसहस्राणि प्रत्येकम् ॥ २३ ॥ અન્વય સહિત પદદ कुरु मज्झे चउरासी सहस्साई तह य विजय सोलससु । बत्तीसाण नईणं पत्तेयं चउदस सहस्साई ॥ २३ ।। શબ્દાર્થ:કુમકુર (ઉત્તરક૨) ક્ષેત્રમાં વાળ=બત્રીશ જાણો ચોરાશી સહસ્તારૂં હજાર તારું =હજાર ગાથાર્થ - કુરૂમાં ચોરાશી હજાર, તથા સોલ વિજયની બત્રીશ નદીઓમાંની દરેકને ચૌદ ચૌદ હજાર નદીઓ છે. કુરૂમાં પરિવાર વિજયોનો પરિવાર સીતોદા– ૮૪ooo + ૧૬૪૨ = ૩ર X ૧૪૦૦૦ = ૪૮૮૦૦૦= કુલ પરિવાર = પ૩ર૦૦૦ તોr રી નિષધ પર્વત ઉપરના તિગિછ હદમાંથી ૧ જંબૂ.સંગ્રહણીની વૃત્તિમાં આ ગાથા કેવળ પૂર્વ મહાવિલ ક્ષેત્રના અંગેજ (સીતા નદીના સંબંધમાં જ) વર્ણવી છે, પરંતુ આ ગાથા બને નદીના સંબંધમાં અને બન્ને મહાવિદેહના સંબંધમાં ઘટી શકે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૫૪ લઘુ સંગ્રહણી નીકળી સીતાના પ્રવાહમાં પડી દેવકુરૂમાં વહી મેરૂ પાસે વાંકી વળી– દેવફરૂમાં ૮૪૭૦ ના પરિવાર સાથે ૧૬ પશ્ચિમની દરેક વિજયની ૨ નદીઓનો પરિવાર X ૧૪૦૦=૨૮૦૦ * ૧ = ૪૮૦૦૦ ૫૩૨૦૮) અંતરનદીઓ – + ૬ કુલ પ૩ર૦૬ ના પરિવાર સાથે પશ્ચિમ તરફ વહી લવણસમુદ્રને મળે છે. એજ પ્રમાણે– નીના નદીની લવંત પર્વતના કેસરિ હદમાંથી નીકળી સીતા પ્રપાતમાં પડી ઉત્તર કુરમાં વહી મેરૂ પર્વત પાસે વાંકી વળી ઉત્તર કુરૂમાં –- ૮૪oo) ના પરિવાર સાથે અને ૧૬ પૂવ વિજયની ૨ નદીઓના પરિવાર « ૧૪૦૦૦ = ૨૮૦૦૦ x ૧૬=૪૪૮૦૦૦ અંતરનદીઓ – ૫૩૨૦૦૬ ના પરિવાર સાથે પૂર્વ તરફ વહી લવણસમુદ્રને મળે છે. બનેયનો પરિવાર ૧૦૬૪૦૧૨ + ૬૪ [ ૩ર વિજયની × ૨ મુખ્ય નદીઓ] = ૧૦૬૪૦૭૬ + ૨ (સીતા–સીદા) = ૧૦૬૪૦૭૮ પ્રથમની ૩૮૨૦૧૨ ૧૦૬૪૦૭૮ ૧૮૫૬૦૯ નદીઓ. વિજયોની ૬૪ નદીઓ, કચ્છ વિગેરે ૮ વિજમાં તથા પદ્મ વિગેરે ( ૧૭ થી ૨૪) ૮ વિ. માં ગંગા અને સિંધુ એ નામની અને બાકીની વિજમાં રક્તા અને રક્તવતી નામની નદીઓ છે. તેને પ્રવાહ, ઉંડાઈ વિગેરે ભસ્ત અને અરાવત ક્ષેત્રની પ્રમાણે જ છે. ૮ ગંગા. ૮ સિંધુ નદીઓ * * Page #182 -------------------------------------------------------------------------- ________________ પપ महात्मा ૮ રકતા અને ૮રક્તવતી એ સર પશ્ચિમ તરફ વહનારી નદીઓ નિષધનીલવંતના હદોમાંથી નીકળી ચૌદ ચૌદ હજારના પરિવાર સાથે સીતાદા મહાનદીમાં મળે છે. અને બાકીની સીતા નદીમાં મળે છે. *મહાવિદેહની ૧૨ અનરનદીઓ. પ્રવાહની પહેળાઈ ૧૨૫ યોજન, રા જન ઉડી. આ પણ નિષધ તથા નીલવંતમાંના તે તે નદીના નામના કઢામાંથી નીકળી પશ્ચિમ તરફની છ નદીએ સીતારામાં અને પૂર્વ તરફની છ નદીઓ સીતામાં મળે છે. શરૂઆતથી છે. સુધી સરખા પટની આ નદીઓ પરિવાર વિનાની છે. મતાન્તરથી તેને પણ પરિવાર છે. જે આગળની મતાનર ગાથામાં સમજાશે. સીતા-સીતાદાના પરિવારના સ્થળને મતાન્તર. चउदससहस्सगुणिया, अडतीस नईओ विजयमझिल्ला । सीओयाए निवडति तय सीयाई एमेव ॥२४॥ સંસ્કૃત અનુવાદ चतुर्दशसहस्रगुणिता, अष्टात्रिंशन्नधो विजयमध्यकाः । सीतोदायां निपतन्ति, तथा च सीतायामेवमेव ॥ २४ ॥ અવય સહિત પહોદ. विजय मझिल्ला अडतीस नइओ चउदस सहस्स गुणिया सीओयाए निवडति तह य सीयाई एवं एव ॥ २४ ॥ શબ્દાર્થ નિ=માહેની, માંની વા=સીતા મહાનદીમાં સમાપસીતાદા મહાનદીમાં પહં એ પ્રમાણે. નિતિ પડે છે, મળે છે. * પૂર્વ મહાવિદેહમાં ગ્રાહતી તસજલા કવતી મરજલા પકવતી ઉન્મત્ત જલા પશ્ચિમ મહાવિદેહમાં ક્ષીરેદા ઉન્માલિની સિંહસ્રોતા ફેનમાલિની અન્તવાહિની ગંભીરમાલિની WWW.jainelibrary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ લધુ સંપ્રહણ ગાથાર્થ – ચૌદ હજારે ગુણેલી વિજયોમાંની આડત્રીશ નદીઓ. સીતાદામાં પડે છે. અને એ જ પ્રમાણે સીતામાં પણ રજા વિશેષાર્થ – સમજવા જેવું એ છે કે અહિં કુરૂક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓને બદલે ૬ અત્તરનદીઓના પરિવારની ૮૦૦૦૦ નદીઓ ગણી, જેથી ઘણા જિનો સુધી કરૂક્ષેત્રમાં થઈને એ બંને મહાનદીઓ નિકળવા છતાં (કુરૂક્ષેત્રમાં એક પણ નદી એ નદીઓને મળતી નથી એવો અભિપ્રાય પ્રગટ થાય છે, અને તે જ માત્ર છે. આ મતાન્તરનો મુદ્દો એ છે કે-૨વકુરૂક્ષેત્ર તથા ઉત્તર કુરૂક્ષેત્રની ચોરાશી રાશી હજાર સંખ્યા ક્યા મુદ્દા ઉપર લેવી ? દરેકની ૧૪૦eo ગણતાં છ છ અંતર નદીએની ચાસણી હાર સંખ્યા મળી રહે. બીજી રીતે વિચાર કરતાં એ અંતર નદીઓને વિજયેની ચૌદ ચૌદ ચૌદ હજારના પરિવારની બે નદીઓ લઈએ. તો પછી તે અંતર નદીઓને જરા, પરિવાર કયાંથી આવ્યો ? તેજ રીતે કુરૂઓમાંને પરિવાર પણ કયાંથી આવ્યું ? પાંચ લાખ, બત્રીસ હજારની બાબતમાં બન્નેય મો. સરખા છે. માત્ર ચોરાસી હજારની સંખ્યા કઈ રીતે પૂરી થાય? તેની બાબતમાં મતભેદ છે.* છે ૨૪ सीया सीओयावि य, बत्तीससहम्मपंचलक्खेहि । सव्वे चउदसलक्खा, छप्पन्नसहस्स मेलविया ॥२५॥ * કુરૂની રાશી હજારવાળો મત વધારે ઠીક લાગે છે કેમકે અંતર નદીઓના પટ એક સરખા કહેલા છે, જે તેમાં બીજી નદીઓ મળતી હોય તો તેને પટ પહોળે થતો જાય , વળી તે નદીઓ વૈતાઢયની પેઠે બે વિજયેની મર્યાદામાં છે. વિજયમાંની ચૌદ ચૌદ હજારના પરિવારની બન્નેય નદીઓ સીધી ઉત્તર-દક્ષિણ વહીને સીતા–સીદામાં મળે છે. એટલે તે અંતરનદીના પરિવાર રૂપે ખરી રીતે નથી. વળી વિજયની નદીમાં પરિવાર મળી ગયા પછી અંતરનદીઓને મળવાને ન પરિવાર સંભ નહિ, તથા બને કુરૂઓના મોટા પ્રદેશમાં મોટી નદીઓને મળનારી નાની નદીઓ ન હોય એ સંભવિત લાગતું નથી પછી તે કે િગમ્ય. Page #184 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત અનુવાદ सीता शीतोदाऽपि च द्वात्रिंशत्सहस्राधिकपञ्चलक्षः ॥ सर्वाश्चतुर्दशलक्षाणि षट्पञ्चाशत्सहस्राणि मेलिताः ||२५|| અન્વય સહિત પ૭૪ सोया य सीओया अधि पंच लक्खेहिं बत्तीस सहस्त सod मेलविया चउदस लक्खा छप्पन्न सहस्स ||२५| મેત્રિય મેળવતાં રીચાસીતા નદી સીોયા=શીતાદા નદી નદીઓ. (તે બન્ને ય મતાથી) પાંચ લાખ, મંત્રીશ હજાર સાથે સીતા અને શીતાદા (જાય છે.) સર્વેના સરવાળા ચૌદ લાખ, છપ્પન હજાર થાય છે. ારા નદીઓના મૂળ તથા મુખને વિસ્તાર. छज्जोयणे सकोसे, गंगासिंधूण वित्थरो मूले | दसगुणिओ पज्जेते, इय दुदु गुणणेण सेसाणं ॥ २६ ॥ સંસ્કૃત અનુવાદ पदयोजनानि सकोशानि, गङ्गासिन्ध्वोविंस्तरो मूले ॥ गुणितः पर्यन्ते इति द्विट्टिगुणनेन शेषाणाम् ||२६|| અન્વય સહિત પટ્ટ છેલ 3 मूले गंगा सिंधूण वित्थरो सकोसे छज्जोयणे उज्जते दस गुणिओ, इय सेसाण दुदु गुणणेण ॥ २६ ॥ ૫૭ 5 ૧૦૯૪ મી ગાથા મતાન્તરની છે, અને તે એક જ ગાથામાં મહાવિદેહની નદીએ સંપૂર્ણ ગણાય છે, માટે ૨૩ મી ગાથા સાથે ૨૫ મી ચાને સબધ જોડવે. અથવા અન્ધેય સાથે પણ સબંધ ડીક લાગે છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ લધુ સંગ્રહણી શબ્દાથ :– ==સહિત Trળો દશ ગુણે જોરે એક કેશ, એક ગાઉ વનંતે પર્યન્ત, છેડે (નદી જ્યાં ગંગા નદીને સમુદ્રને મળે છે ત્યાં સિંધુળ=સિંધુ નદીનો ફશ એ પ્રમાણે વિથો વિસ્તાર, પહોળાઈ કુટુ=બે બે મૂ-મૂળને વિષે (જ્યાંથી નદી મુખપત્રગુણવાવડે, ગુણે નિકળે છે ત્યાં) સેનાલશેષ (બાકીનીને) ગાથાર્થ ગગા અને સીંધુને વિસ્તાર મૂળમાં એક ગાઉ સાથે છ એજન, અને છેડે દશ ગુણે છે. એ પ્રકારે બમણે બમણે બાકીની નદીઓને છે. ૨૬ . વિશેષાર્થ – ગંગા-સિંધુ-રક્તા-રાવતી એ બાહ્ય ક્ષેત્રની ૪ નદીઓ જ્યાં સરોવરમાંથી નીકળે છે, ત્યાં પ્રારંભમાં દા યોજન પહેળા પ્રવાહવાળી છે, અને ત્યાર બાદ ૧૪૦૦૦ નદીનું પાણી ભેગુ થતાં અનુક્રમ વધતી વધતી જ્યાં સમુદ્રને મળે છે. ત્યાં ૬રા જન જેટલા મોટા પ્રવાહ (પટ) વાળી છે. તથા હિમવત અને હિરણયવંત ક્ષેત્રની ૪ નદીઓ પ્રારંભમાં ૧રા જન અને અને # એ ૬રા જન પ્રવાહ અને એ ચારે નદીનું નિર્ગમ (નીકળવાનું સ્થાન) ઈત્યાદિ ઉપર કહેલું ગંગા-સિંધુનું કોઈપણ ઉતકૃષ્ટ સ્વરૂપ વર્તમાનકાળઆથતી નથી, પરંતુ અવસર્પિણીના પહેલા અને ઉત્સપિંગી છેલા આ આશ્રયી એ નદીઓનું સ્વરૂપ છે. અને હિમવંતાદિ ક્ષેત્રની ૧૦ મહાનદીઓનું પૂર્વોક્ત સ્વરૂપ તે સદાકાળને માટે એક સરખું છે. માટે વર્તમાનકાળની ગંગા -સિંધુ નદીનું સ્વરૂપ વિલક્ષણ દેખીને પૂર્વોકત સ્વરૂપ ખાટું માનવાનું સાહસ ન કરવું. ભરત અને એરાવત એ ૨ ક્ષેત્રોમાં કુદરતી રીતે જ ક્ષેત્રો અને કાળના એવા મોટા વિલક્ષણ ફેરફાર થઈ જાય છે, કે જેથી કેઈ સ્વરૂપ નિયમિતપણે લખી શકાય નહિ, ર ક્ષેત્રોમાં નિયત સ્વરૂપવાળો કેવળ વૈતાઢ્ય પર્વત અને ૧ નવભકટ Page #186 -------------------------------------------------------------------------- ________________ પતાના રગા અને પ્રમાણેા. ૧૨૫ ચાજન હેાળા પઢવાળી છે. તથા હરિવષ અને રમ્યક્ ક્ષેત્રમાંની ૪ નદીએ પ્રાર્ભમાં ૨૫ યાજન અને યન્તે ૨૫૦ યાજન પઢવાની છે. તેમજ શીતાદા અને સીતા ની પ્રારંભમાં ૧૦ ચેાજન અને તે ૫૦૦ યાજન હેાળા પ્રવાહવાળી છે. પ્રશ્ન:-નદીઓના પઢ-વિસ્તાર કહ્યો, પરંતુ ઉંડાઈ કેટલી ? ઉત્તર:-ઉ"ડાઈ જો કે ગાથામાં કહી નથી, તાપણ દરેક નદી પાતાના પ્રવાહુથી દરેક સ્થાને પચાસમા ભાગ જેટલી ઊંડાઈવાળી જાણવી, જેથી ગંગા વગેરે ૪ નદી પ્રાર્ભમાં ના ગાઉ ઉંડી છે, અને પતે ૫ ગાઉ ઉડી છે, એ રીતે શેષ નદીઓની ઉંડાઈ પણ પૂર્વ યન્ત્રમાં કહી છે, ત્યાંથી જાણવી. | ૨૬ ॥ પવ તાના પ્રમાણ તથા ર્ગા, जोयणसयमुच्चिट्ठा, २, कणयमया सिहरिचुल्ल हिमवंता । रुप्पि महाहिमवंता, दुसउच्चा रुष्पकणयमया ||२७|| સંસ્કૃત અનુવાદ. । योजनशतमुच्छ्रितौ, कनकमयौ शिखरिनुलहि હોમમદત્તિમયનો દ્વિશતોશો, થાનમાઁ || ૨૭ || અન્વય સહિત પછે, सिहरि चुल्लहिमवंता सयं जोयण उच्चिट्ठा कणयमया रुपि महाहिमवंता दुसय उच्चा रुपकणयमया ॥। २७ ॥ પહે પર્વત અને ૨ નદીઓના પ્રપાતકુંડ છે, પરંતુ તે સ્થળે જઇ શકવાને! અભાવ છે. પુન: ગોંગ દિ ચારે નદીના પ્રવાહ જધન્યથી રચપચ પ્રમાણ (ગાંડાભાગ જેટલા) અને ઉંડાઇ પણ બહુ છાછરી કહી છે. ૧ શાસ્ત્રમાં દરેક સ્થળે જે નિયમિત પ્રવાહ અને ડાઇ કહી છે તે મૂળ અને મુખને અનુસરીને કહી છે તેથી કાઇ કાઈ સ્થાને હીન બેંક પ્રવાહ અને ઉ‘ડાર્ક ન જ હોય એમ ન જાવું. ૨ છપાયેલી પ્રતમાં થ્વિના પાઠ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ – રા=ઊંચા મfમવંતા=મહાહિમવંત v=કનક, સુવર્ણ પર્વત માના, રૂપ, મેય. સ()=શત, સો સિદ-શિખરી પર્વત ૩ =ઉચા ગુરુકુલ, લધુ મિતા=હિમવંત પર્વત q=રૂપું (=રૂપાના) દવિ કિમ પર્વત. રૂપી ગામા-કનકમય. સુવર્ણ પર્વત, મય. (સુવર્ણના) ગાથાર્થ:શિખર અને ચુલ્લ હિમવંત સે જન ઉચા સેનામય છે. ફિલ્મ અને મહાહિમવંત બસે જન ઊંચા અને અનકમે ચાંદી ને સેનામય છે. પારણા चत्तारि जोयणसए उच्चिट्ठो निसढ नीलवंतो अ । निसढो तवणिज्जमओ, वेरुलिओ नीलवंतगिरि ॥२८॥ સંસ્કૃત અનુવાદ જવાર કરાતાજુતિ નિવઘો નીકa | निषधस्तपनीयमयो, वडूर्यको नोलवान् गिरिः ।। २८ ।। અન્વય સહિત પદછે. निसढो अ नीलवंतो चनारि सए जोयण उच्चिट्ठो निसढो तवणिजमओ नीलवंत गिरि वेरुलिओ ।। २८ ।। ૬ સુવર્ણ પાંચ વર્ષનું હોવા છતાં પીળા વર્ણનું મુખ્ય હોવાથી અહીં પી. વર્ગનું લેવાનું છે. છપાયેલી જ અંધણી તથા બ૦ ક્ષેત્રમાસમાં તો પાઠ છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પર્વતોના રંગે અને પ્રમાણે શબ્દાર્થ : રાનિ=ચારે સપત્ર ખ્યિકો ઉો નિદ્ર=નિષધ પર્વત નીહોત્રનીલવંત પર્વત =વળી, અને નિરોનિવધ પર્વત | તળિજ્ઞ=ોપનીય જાતિનું રત સુવણ. (=અતિ લાલ વણનું સોનું) મનોમય, રૂપ, ને રેસ્ટો ડર્ય રત્ન (=પાનાં, પન્ના) ને નઝવંતત્રનીલવંત (નામ) Ifmf=પર્વત ગાથાથ :– નિષધ અને નીલવત ચાર યોજન ઊંચા છે. નિષધ તપનીયમય છે, અને નીલવત પર્વત પૂર્ય રત્નમય છે. ૨૮ પવની ભૂમિમાં ઉંડાઇ सव्वेवि पव्वयवरा, समयक्खित्तम्मि मंदरविहूणा । धरणितले उवगाढा, उस्सेहचउत्थमायंमि ॥२९।। સંસ્કૃત અનુવાદ सर्वेऽदि पर्वतवराः, समयक्षेत्रे मन्दरविहीनाः धरणितले उवगाढा उत्सेधचतुर्थभागे ।। २९ ।। અવય સહિત પદદ समयक्खितमि मंदर विहूणा, सव्वे अवि पञ्चयवरा उस्सेह चउत्थ भायंमि धरणितले उवगाढा ॥२९) Page #189 -------------------------------------------------------------------------- ________________ લધુ સંગ્રહણ શબ્દાર્થ:– દારુ પર્વત | તાલમાં, અંદર જા=શ્રેષ્ઠ કવઢિા=અવગાહેલા, દટાયેલા, સાત્તિન્નિ=સમયક્ષેત્રમાં. ઉડા ગયેલા. અંદર રહેલા. અઢી દ્વીપમાં, મનુષ્ય ક્ષેત્રમાં મંર=મેરુ પર્વત કg=ઉસેધ, ઉંચાઈ નથી) વિકૃપા વિના, સિવાય શરથ ચોથા વળિ પૃથ્વી મામ=ભાગે ગથાર્થ :સમયક્ષેત્રમાં રહેલા મેર સિવાયના સર્વે મુખ્ય પર્વત ભૂમિમાં ઊંચાઈને એથે ભાગે દટાયેલા છે. ૨૯ વિશેષાથ:સૂર્ય-ચન્દ્રની ગતિથી (રા દ્વીપની બહાર સ્થિર સૂર્યાદિ હોવાથી તે સમયક્ષેત્ર નથી. ) ઉત્પન્ન થયેલ સમય એટલે (સમય, આવલિ, મુહર્તા ઈત્યાદિ અનેક ભેદવાળે ) કાળ જે ક્ષેત્રમાં પ્રવ છે તે સમય= ર દ્વીપ પ્રમાણ અને તે ૪૫૦000o (= પીસ્તાલીસ લાખ ) જન પ્રમાણ છે. એનું બીજું નામ 'મનુરાગ પણ છે. એ સમયક્ષેત્રના મેરુ સિવાયના સર્વ - ૧ લાખ જનને સંપૂર્ણ જંબૂદીપ, તેને ફરતે ૨ લાખ એજનને લવણુ સમુદ્ર, તેને ફરતો ૪ લાખ જનને સંપૂર્ણ ધાતકીખંડપ, તેને ફરતે ૮ લાખ યોજનને કાલોદધિ સમુદ્ર, અને તેને ફરતા (સેળ લાખ જનના પુષ્કરવર દીપને અધ ભાગ એટલે) ૮ લાખ યાજનને અર્ધ પુષ્કરવરદીપ એ પ્રમાણે બે સમુદ્ર સહિત રા દીપ છે. ત્યાં જંબૂ. ૧ લાખ જન અને તેની બે બાજુએ (બે સમુદ્ર સહિત ૧ાા દ્વીપને વિસ્તાર) ૨૨ લાખ ૨૨ લાખ જન ગણતાં મનુષ્યક્ષેત્રના ૪૫ લાખ જન થાય ૧ અઢીદી માંજ મનુષ્યોની વસતી, જન્મ અને મરણ છે. અને અઢી દીપથી બહાર લબ્ધિવંત મનુષ્યનું ગમનાગમન છે. પરંતુ જન્મ, મરણ અને નિવાસ નથી માટે રા દ્વીપનું નામ મનુષ્યક્ષેત્ર છે. ૨. કારણ કે જંબૂદીપના મેરૂની ઉંચાઈ ૯૯૦૦ એજન અને ઉંડાઈ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૬ ઉપસંહાર અને કર્તાનું નામ, પર્વતો ( તથા ઉપલક્ષણથી ભૂમિકૂટ પર્વતો પણ) પિાતપિતાની ઉંચાઈથી ચોથા ભાગ જેટલા ભૂમિમાં ઉંડા-દટાયેલા છે. તે પ્રશ્ન –ઉંડાઈ અને ઉચાઈના જન જુદા ગણવા કે એકત્ર ગણવા ? ઉત્તરઃ–પર્વતની ઉંડાઈ અને ઉંચાઈના યોજન જુદા ગણવા તેથી જે પર્વત ૧oo યોજન ઊંચો કર્યો હોય તે ભૂમિમાં ૨૫ જન ઉડે જાણો. કારણ કે શાસ્ત્રમાં મેરૂ સિવાયના પર્વતની ઉંચાઈ મૂળ ભાગથી નહિ પરંતુ ભૂમિની ઉપરની સપાટીથી ગણેલી છેએરલા ઉપસંહાર અને કર્તાનું નામ खंडाईगाहाहिं, दसहिं दारेहिं जवूदीवस्स। संघयणी सम्मत्ता, रइया हरिभद्दसूरीहिं ॥३०॥ ૧૦૦૦ એજન છે (જેથી તે સંપૂર્ણ ૧ લાખ જનને છે) અને બીજા બે દ્વીપના ૪ મેરની ઉંચાઈ ૧૦૦૦ એજન ઉંડાઈ સહિત ૮૫૦૦૦ એજન. (૧૦૦૦+૮૪૦૦૦) છે. ૧ ગાથામાં “સમયક્ષેત્રના પર્વતો ” કહેવાથી સમયક્ષેત્રથી બહારના પર્વ તેની ઊંડાઈ ઉંચાઈના ચોથા ભાગ જેટલી નિયમિત નથી એમ જાણવું. કારણ કે પ્રથમ તો સમયક્ષેત્રથી બહાર (સમયક્ષેત્રવત્ અનેક પર્વતે ન હોવાને અભાવે) પવીતે છે નહિં એમ જ કહ્યું છે, અને માનુષોત્તર, કંડલ, રૂચક, અંજનગિરિ, દધિમુખ રતિકર તથા ઇન્નોના ઉત્પાત પર્વત વિગેરે જે પર્વતે કલા છે, તેમાં માનુષોત્તર, રતિકર અને ઉત્પાત પર્વતે ચેથા ભાગની ઉંડાઈવાળા, અને શેષ ૧૦૦૦ એજન ઉંડાઈવાળા છે. અને કુંડલ, રૂચક તથા અંજનગિરિઓ ચાર મેરવત મૂળથી ૮૫૦ ૦૦ એજન ઉંચા છે, અને દધિમુખ ૫તે મૂળથી ૬૫૦૦૦ જન ઉંચા છે. ઈત્યાદિ રીતે વિશેષતા હોવાથી “મજૂરિHળા કવિતા ક્ષે મા”િ એ વાકય સમયક્ષેત્રમાં જ સંભવે માટે માથામાં રજા રાત પદ છે. ૨ નાદાર એ તૃતીયા એકવચનાત પાઠ પણ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જગૃહીંપ સંગ્રહણી. સંસ્કૃત અનુવાદ. खण्डादिगाथाभिर्दशभिरि जम्बूद्वीपस्य संग्रहणी समाता रचिता हरिभद्रसरिभिः ||३०|| અન્વય સહિત પદ છેદ. खंड आई गाहाहिं दसहि दारेहिं हरिभद्दरिया जंबूदीवस्स संघयणी सम्मत्ता ॥ ३० ॥ શબ્દાર્થ : હા =ખંડ વિગેરેની (અથવા મુન્ડા લોયણ વાસા ત્યાદિ) જ્ઞાğિ=ગાથાઓ વાળાં (=== શાસ્ત્રામાં કહેલાં) શિ rtft=61-193 નમ્નટીયર્સ-જ બૂઢીપની સંગ્રહણી (સંગ્રહ-પદ્ધતિ) સમ્મેત્તા=સમાપ્ત થઇ =રચેલી મિંદસૃઔદિ=શ્રી સૂરિએ ગાથા :— ચંદા વિગેરે ગાથાએવડે દશ દ્વારાથી શ્રી હરિમંદ્રસૂરિની એ રચેલી જ મૂઠ્ઠીપની સંગ્રહણી પૂરી થઈ ૫૩ા વિશેષા : એ કહેલા ૬૦ પદાર્થા સિવાય બીજા પણ અનેક શાવત પદાર્થો આ જમૂદ્રીપમાં છે, તેનું સ્વરૂપ બીજા ગ્રંથી જાણવા ચામ્ય છે ૫૩ના હરિભક જ બૂઢીપ સંગ્રહણી પ્રકરણના અર્થ લખવામાં મતિદેષ વિગેરે કારણથી જે કઈ ભૂલ ચૂક થઈ હોય તે ક્ષમા કરી સુધારી વાંચવું, એવી સજ્જતા પ્રત્યે અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે. परिशिष्ट બીજા પણ કેટલાક શાન્ધત પદાર્થા અહિં ૧. જંબુદ્રીપમાં ૨ સૂર્ય ૨ ચન્દ્ર આપ્યા છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ, ત્રીજે દિવસે ઉગે છે. દરેક ચન્દ્રને ૨૮ નક્ષત્ર ઈત્યાદિ પરિવાર હોવાથી બમણો પરિવાર (૫૬ નક્ષત્ર. ૧૭૬ ગ્રહ, ૧૩૯૫૦ કેડાકેડી તારા) જંબુદ્વીપમાં છે. ૨. જંબુદ્વીપની ગતી અને ૪ દ્વાર આ દ્વીપને ફરતો ૧ કોટ છે જે મૂળમાં ૧૨ જન પહોળા, ઉપર ૪ યોજન પહોળો, ૮ જન ઊંચો અને દ્વીપની પરિધિ જેટલી લંબાઈવાળે વલયાકારે કહેલ છે. તેને કહે છે. તેને વિજય-વિજયંત-જયંત-અપરાજિત એ ચાર નામવાળાં (પૂર્વાદિક દિશામાં અનુક્રમે) ૪ મોટા ટાર (દરવાજા) છે. ૩. ૩૪ વૈતાઢયની ૧૮ ગુફા દરેક વતાય પર્વતની તમન્ના TET અને હસાવતા નામવાળી મોટી બે ગુફાઓ છે, કે જે ચક્રવત્તિના રાજ્ય વખતે ઉઘાડી રહે છે, અને તે સિવાયના વખતમાં સદાકાળ બંધ રહે છે. તે ગુફા ૧૨ જિન પહોળી, ૮ જન ઉંચી અને ૫ યોજન લાંબી હોય છે. ચક્રવત્તિ એક ગુફામાં થઈ કાકિણી રનથી બને બાજુએ ભી તે પ્રકાશમંડલે ચિતરી. બીજી બાજુ નીકળી, તે બાજીના ૩ અનાર્ય ખંડ જીતી, બીજી ગુફામાં થઈ તેમાં પણ તેજ પ્રમાણે પ્રકાશમંડલે ચિતરી પાછા વળી પિતાના ખંડમાં આવે છે. એ રીતે ગુફાઓમાં પ્રકારોમંડલોના પ્રકાશથી બીજી બાજુના ખંડમાં આવવા-જવાને વ્યવહાર સુલભ થાય છે. ૪ શૈતાઢયનાં ૧૪૪ બીલ. વૈતાઢયમાં દક્ષિણ બાજુ અને ઉત્તર બાજુએ ગંગા સિંધુ આદિ મહાનદીના બે બે પડખે નવ નવ બીલ હોવાથી એક વૈતાઢયમાં ૭૨ વીર એટલે નાની ગુફાઓ છે. જેથી ભારત-ઐરાવત ના બે વૈતાહત્યનાં મળી ૧૪૪ બીલ છે. અવસર્પિણીના દટા આરામાં જ્યારે અત્યંત તાપ અને ટાઢ વિગેરેના ઉપદ્રવોથી મનુષ્ય પશુઓને પ્રલય (સંહાર) - કાળ આવશે તે વખતે એ બીલોમાં ભરાઈ ગયેલા મનુષ્ય અને પશુઓ જ જીવતા રહેશે અને પુનઃ મનુષ્યની Page #193 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપ સંગ્રહણી. અને પશુઓની વૃદ્ધિ એ બીજા રૂપ મનુષ્યથી અને પશુઓથી જ શકો. ૫. ૪ અને ૩૪ તીર્થકર. પૂર્વ કહેલી ૩૪ વિજયોમાં ૧-૧ તીર્થકર ગણવાથી ઉત્કૃષ્ટ કાળે ૩૪ તીર્થકર હોય છે, અને જઘન્યથી ૪ તીર્થકર ભગવાન તે મહાવિદેહમાં તીર્થંકરપણે વિચરતા હોય. મનાતરે જઘન્યથી ૨ તીર્થકર પણ મહાવિદેહમાંજ કહ્યા છે. ૬. ચક્રવત્તિવાસુદેવ-બળદેવ ૪ અને ૩૦. મહાવિદેહમાં ઉત્કૃષ્ટથી ( ૨૮ વિજ્યમાં ) ર૮ ચક્રવત્તી અથવા ૨૮ વાસુદેવ-અને ૨૮ બળદેવ હોય છે, અને તે જ વખતે ભારત અરવતમાં પણ ચક્રવત્તિ આદિ હોય તો જબૂદ્વીપમાં ઉત્કૃષ્ટ કાળે ૩૦ ચક્રવત્તિ આદિ હોય છે. અન્યથા જઘન્યથી ૪ હેય તે. મહાવિદેહમાં જ હેય. વળી મહાવિદેહમાં ૨૮ વિજ જ્યારે ર૮ ચકવનિ યુક્ત હોય ત્યારે શેષ ૪ વિજયે ૪ વાસુદેવ તથા ૪ બળદેવ યુક્ત હોય છે. પરંતુ એક વિજયમાં ચક્રવર્તી અને વાસુદેવ બે ન હોઈ શકે, એ નિયમથી સર્વ ગણત્રી કરવી. ૭. પાંડુક વનમાં ૪ અભિષેક શિલા. મેરુ પર્વતના શિખર ઉપર પાંડક વન નામનું વન છે, તેમાં પ૦૦ યોજન લાંબી. રપ૦ જન પહોળી, ૪ જન જાડી ( ઉંચી), અને અર્જુન (4) સુવર્ણની ૪ મહાશિલાએ ચાર દિશામાં છે. તે શિલાઓ ઉપર તે તે દિશામાં જન્મેલા શ્રી તીર્થકર ભગવંતને જન્માભિષેક થાય છે. ૮, ૨ મહાવૃક્ષ. ભૂમિના વર્ણનમાં કહેલા ૧૪ અને ૧ શારી વૃક્ષ એમ ૨ વૃક્ષ છે, તેમાં ૧ ઉત્તર ક્ષેત્રમાં અને ૧ વરૂત્રમાં છે. તે દરેક ૮ યોજન ઉંચુ. મા યોજન ઊંડું અને ૮ જન વિતાવાળું છે. ત્યાં જંબૂવૃક્ષ ઉપર જંબદ્વીપના અધિપતિ અનાદત Page #194 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ. દેવ અને શામલી વૃક્ષ ઉપર ગરૂડદેવ રહે છે. બન્ને વૃક્ષ સ્વરૂપે પૃથ્વીકાયમય રત્નનાં છે, પરંતુ તેને આકાર વૃક્ષને છે અને શાશ્વત છે. પુનઃ એ દરેક વૃક્ષને ફરતાં બીજાં અનેક એવાંજ વૃક્ષો નાનાં-મોટાં છે. ૯. ૩૪ રાજધાની. ત્રીસ વિજયમાં અયોધ્યા ઈત્યાદિ (૩૪) નામવાળી ૩૪ મુખ્ય નગરી છે, તે (૩૮) રાજધાની કહેવાય. ૧૦, ૯૦ કુંડ. ૬૪ મહાનદીઓ જે જે પર્વત ઉપરથી નીકળી છે, તે તે પવતની નીચે તે તે નદીના નામવાળા પ્રપાતકંડ છે, કે જેમાં તે નદીને પડતો ધોધ એ કંડમાંજ પડીને બહાર નીકળે છે તે ૧૪, તથા મહાવિદેહમાંની ૬૪ વિજયગત નદીઓ અને ૧૨ અનનદીઓ નિષધ અને નીલવંત પર્વત પાસેના ફંડમાંથી નીકળે છે તે ૭૬, સવમળી ૯૦ કંડ છે. ૧૧ ૮ મહાવન, મહાવિદેહના છેડે બે બે વન જગતી પાસે રહેલાં છે તે ૪ વન અને મેર પર્વતનાં ભદ્રશાલ-નંદન–મનસ અને પાંડુકવન નામનાં ૪ વન મળી ૮ મહાવન છે. ૧૨. અનેક વેદિકા અને વનખંડ જબૂદ્વીપમાં જે જે શાશ્વત પર્વત-ટ-નદી-સરવર-કંડ-શ્રેણિમેખલા-મહાવૃક્ષ-શિલા-જગતી-દેવપ્રાસાદના તેમજ સિદ્ધાયતનના વિભાગે-તીર્થ વિગેરે અનેક પદાર્થોમાંના કેટલાક યથાયોગ્ય ૧ વેદિકા અને ૧ વનવડે તેમજ કેટલાક ૧ વેદિકા ૨ વનવડે, અને બે મહાવ અનેક વેદિકા અને અનેક વનવડે વીટાયેલાં છે. તે તેની ગણત્રીનું અહિં પ્રયોજન નથી ). ૧૩. ૩૦૬ મહાનિધિ : 1િ • : . * વિજયમાં રે આદિ નામવાળા - ૯ * : .ના મહાનદીના કિનાપાસ હાથ છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ લધુ સંગ્રહી જેમ ગંગે મહાનદીના પૂર્વ કિનારે ૯ નિધિ ભૂમિને વિષે છે. તે દરેક ૧ર યોજન લાંબી અને ૯ જન પહોળી તથા ૮ યોજન ઊંચી એવી મોટી પેટીઓના આકારવાળા, તથા મુવર્ણના બનેલા અને આઠ આઠ ચક ઉપર રહેલ. ( આગગાડીના ડબ્બા સરખા) છે. તેમાં દરેક સ્થિતિને દર્શાવનાર શાયત પુસ્તકો હોય છે, અથવા તે તે જાતના પદાર્થો તૈયાર મળી શકે એવા હોય છે. દરેક નિધિમાં પોતપોતાના નામ સરખા નામવાળા દેવ અધિપતિ હોય છે. પાંચમો ખંડ સાધીને ચક્રવર્તિ એ ૯ નિધિઓને પણ સાધે છે, અને ચક્રવત્તિ દિગ્વિજય કરી પોતાના નગરમાં આવે છે, ત્યારે તે નિધિઓ પણ પાતાલ માર્ગે ચક્રવત્તિના નગર બહાર આવી જાય છે, ૧૪. ૪ર૦ રત્ન. દરેક ચક્રવત્તિને ચક્ર-છત્ર-દંડ-ચમ-ખગ-મણિ-કાકિણી, એ ૭ જાય , તથા સેનાપતિ–ગાથાપતિ-વાધ કી–પુરેહત– અવ, હસ્તિ અને સ્ત્રી એ ૭ નંદ્રિા ન મળી ૧૪ રને હોય છે, જેથી ઉકષ્ટ કાળે ૩૦ ચક્રવર્તિ હોવાથી જ બૂદ્વીપમાં ૨૧૦ એકેન્દ્રિય રત્ન અને ર૧૦ પંચેન્દ્રિય રત્ન મળી ક૨૦ રન ચક્રવર્તિનાં હોય છે, એ જ મૂકીપના પ્રસિદ્ધ પદાર્થો કહ્યા, તે ઉપરાન્ત બીજા પણ કોટીશિલા વિગેરે અનેક પદાર્થો જંબુદ્વીપમાં છે તે બીજા ગ્રંથોથી સવિસ્તર જાણવા યોગ્ય છે. ।। इति जम्बूद्वीप संग्रहणी परिशिष्टम् ।। Page #196 -------------------------------------------------------------------------- ________________ || दंडक प्रकरण मूल ॥ १० नमिउं चउवीसजिणे, तस्सुतवियारलेसदेसणओ, दंडगपएहिं ते च्चिय, थोसामि सुणेह भो भव्वा ॥ | १ || नेरइया असुराई, पुढवाई" बेइन्दियादओ' चेव; गव्भयतिरिर्यमणुस्सा, वंतर' जोइसिये वेमाणी' ॥२॥ संखित्तयरी उ इमा, सरीरमोगाणा य संघयेणा; सुन्ना सठाणे कसाये, लेसिंन्दिर्य दु समुग्धाया ॥३॥ १० ११ १२ १३ १४ १५ १६ १७ १८ दिट्ठी दंसण नाणे जोगुवओगोववाय चवण ठिई; १९ २० २१ २२ २३ २४ पज्जत्ति किमाहारे, सन्नि गइ आगई वेए ॥२४॥ चउ गव्भतिरिय वाउसु, मणुआणं पंच सेस तिसरीरा; धावरचउगे दुहओ, अंगुलअस खभागत ||५|| सव्वेसि पि जहन्ना, साहाविय अंगुलस्सऽसख सा; उक्कोस पणसयधणू, नेरइया सत्तहत्थ सुरा ॥ ६ ॥ गन्भतिरि सहस जोयण, वणस्सई अहियजोयणसहस्सं; नर तेईदि तिगाऊ बेइंदिय जोयणे बार ॥७॥ जोयणमेग चउरिंदि - देहमुच्चत्तणं सुए भणियं; वेव्वियदेह पुण, अंगुल संख समारंभ ||८|| देव नर अहियलक्ख, तिरियाणं नव य जोयणसया इं; गुणं तु नारयाणं, भणियं वेउव्वियसरीरं ॥९॥ अंतमुहुत्त निरए, मुहुत्त चत्तारि तिरिय-मणएसु; देवे अद्धमासो, उक्कोस विडवणा - कालो ॥१०॥ - Page #197 -------------------------------------------------------------------------- ________________ ७० थावर सुर नेरइया, अस्सघयणा य विगल छेवट्ठा; संघयण-छग गब्भय-नर-तिरिएसु वि मुणेयव्वं ॥११॥ सव्वेसिं चउ दह वा, सन्ना सव्वे सुरा य चउरं सा; नर तिरि छस्संठाणा, हुंडा विगलिंदि-नेरइया ॥१२।। नाणाविह धय सूई, बुब्बुय वण वाउ तेउ अपकाया: पुढवी मसूरचंदा-कारा संठाणओ भणिया ॥१३।। सम्वेवि चउकसाया, लेस-छग गम्भतिरियमणुएसु; नारय तेऊ, वाऊ विगला माणिय तिलेसा ॥१४॥ जोइसिय तेउलेसा, सेसा सव्वेवि इति चउलेसा; इंदियदारं सुगम, मणुआण सत्त समुग्धाया ॥१५॥ वेयण कसाय मरणे, वेउव्विय तेयए य आहारे, केवलि य समुग्धाया, सत्त इमे हुति सन्नीणं ॥१६॥ एगिदियाण केवल-तेउ-आहारगविणा उ चत्तारि; ते वेउब्धियवज्जा, विगला सन्नीण ते चेव ॥१७॥ पण गम्भति रिसुरेसु, नारय वासु चउर तिय सेसे, विगल दु दिट्ठी थावर, मिच्छत्ति सेस तिय दिट्ठी॥१८: थावर बि तिसु अचरक्खु, चउरिदिसु तद्गं सुर भणियं; मणुआ चउदंसणिणो, सेसेसु तिगं तिगं भणिय ॥१९॥ अन्न्नाण-नाण-तिय तिय, सुरतिरिनिरए थिरे अनाणदुर्ग, नाणन्नाण दु विगले, मणुए पण नाण ति अनाणा ॥२०॥ सच्चेअर मीस असच्चमोस मण वय विउन्धि आहारे, उरलं मीसा कम्मण, इय जोगा देसिया समए ॥२१॥ इक्कारस सुर निरए, तिरिएसु तेर पन्नर मणुएसु, विगले चउ पण वाए, जोगतिगं थावरे होइ ॥२२॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ ७१ ति अनाण नाण पण चउ, दंसण बार जिअलक्खणुवओग इस वारस उवओगा, भणिया तेलुक्कदंसीहिं ॥२३॥ उवओगा मणुएसु बारस नव निरय-तिरिय देवेसु, विगलदगे पण छक्कं, चउरिदिसु थावरे तियगं ॥२४॥ संखमपखा समए. गम्भयतिरि-विगल नारय-सुरा य, मणुआ नियमा संखा, वणणंता थावर असंखा ॥२५॥ असन्नि कर असंखा, जह उबाए नहेव चवणेवि. वावीर बग ति दयाम सहस्म उक्किटु पुढवाई ॥२६।। तिदिगि निपललाऊ, नरतिरि मुरनिरय सागरतित्तीसा, वंतर पल्लं जोइम-रिसलक्वाहियं पलियं ॥२७॥ असुगण अहिय अय, देसूणदुपललयं नव निकाए, वारसवामणपणदिण, छम्मासुक्टुि विगलाऊ २८॥ पुढवाइ-दम पयाण, अंतमुहुत्त जहन्न-आउठिई. दससहसव रिमठिडआ, भवगाहियनिग्यवतरिया ।।। वेमाणिय-जोइसिया, पल्लतयग आउआ ति. सुरनरतिरिनिरएम. छ पज्जती थावरे चा ॥३.! विराट ऐच पजनी, छदिमि आहार और पवेसि. सण सपा भषणा, अ सन्नितिय भपिलानि ।।३: चविदरनिरिएर, निगाशु य दीहकालिनी ना. विगले हेला गन्नाच्या थिरा सव्ये ।।३।। भाग दहकानि, दिडीओवएसिआ कवि, गतिमि अचिय, चक्किदेवेसु गच्छति ॥३॥ ला: दि.-तिरियनरेलु तहेब पजत्न, मायनयोएएमु च्चिय सुरागमण ॥३४॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ पज्जत्तसखगभय-तिरियनरा निरयसत्तगे जति, निरयउवट्टा एएसु, उववज्जंति न सेसेसु ॥३५॥ पुढवी-आउ-वणस्सइ-मझे नारयविवज्जिया जीवा, सन्दे उववज्जति, निय-निय-कम्माणुमाणेणं ॥३६॥ पुढवाइ-दसपएसु, पुढवी-आऊ वणस्सई जति, पुढवाइदसपएहि य, तेउवाउसु उववाओ ॥३७॥ तेऊवाऊ-गमणं, पुढवीपमुहमि होइ पयनवगे, पुढवाइठाणदसगा, विगलाइतियं तहिं जति ॥३८॥ गमणागमणं गब्भय-तिरियाणं सयलजीवठाणेसु, सदस्थ जति मणुआ, तेऊवाऊहिं नो जति ॥३९॥ वेयतिय तिरिनरेसु, इत्थी पुरिसो य चउविहसरेस; थिरविगलनारएसु, नपुंसवेओ हवइ एगो ॥४०॥ पज्जमणु-बायरग्गी, वेमाणिय-भवण-निरय-वंतरिया; जोइस-चउ पणतिरिया, बेइंदि तेइंदि भू आऊ ॥४१॥ बाऊ, वणस्सइ च्चिय, अहिया अहिया कमेणिमे हुति; सम्वेवि इमे भावा, जिणा ! मए गंतसो पत्ता ॥४२॥ संपइ तुम्ह भत्तस्स, दंडगपयभमणभग्गहिययस्स, दंडतियविरय (इ) सुलह, लहु मम दितु मुक्खपय ॥४३॥ सिरि-जिणहसमुणीसर-रज्जे सिरि-धवलचदसीसेण; गल्मारेण लिहिया, एसा विन्नत्ति अप्पहिया ॥४४॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ 3 . ॥ जंबूद्वीप संग्रहणी मूल ॥ नमिय जिणं सव्वन्नु. जगपुज्जं जगगुरु महावीर, जबूद्दीवपयत्थे, वुच्छ सुत्ता सपरहेऊ ॥१॥ खंडा जोयण-वासा, पव्वय-कूडा य तित्व सेढीओ, ८८ १० विजय-दह-सलिलाओ, पिंडेसिं होइ संघयणी ॥२॥ णउअसयं खंडाणं, भरहपमाणेण भाइए लक्खे, अहवा "उअसयगुणं, भरहपमाणं हवह लक्ख ॥३॥ अहवेगखंडं भरहे, दो हिमवंते अ हेमवइ चउरो, अट्ठ महाहिमवते, सोलस खडाई हरिवासे ॥४॥ बत्तीसं पुण निसढे, मिलिया तेसट्टि बीयपासेवि, च उसडी उ विदेहे, तिरासिपिंडे उ णउअसयं ॥५॥ जोयणपरिमाणाई, समचउरसाई' इत्थ खडाई,, लक्खस्स य परिहीए, तप्पायगुणे य हुतेव ॥६॥ विक्खंभवग्गदहगुण-करणी वट्टस्स परिरओ होइ, विवभपायगुणिओ, परिरओ तस्स गणियपयं ॥७॥ परिही तिलक्ख-सोलस-सहस्स दोय सयसत्तवीसहिया, कोसतिगट्ठावीस, धणुसय तेरंगुलद्धहियं ॥८॥ सत्तेव य कोडिसया, गउआ छप्पन सयसहस्साइ, चउणउयं च सहस्सा, सय दिवड्दं च साहिय ॥९॥ गाउयमेगं पनरस-धणूसया तह धणूणि पन्नरस; सट्टि च अगुलाई, जंबूद्दीवस्स गणियपयं ॥१०॥ भरहाइ सत्त वासा, वियडा चउ चउरतिस पट्टियरेः Page #201 -------------------------------------------------------------------------- ________________ ७४ सोलस बक्खारगिरी, दो चित्त-विचित्त दो जमगा ॥११॥ दोसय कणय गिरीणं, चउ गयदंता य तह सुमेरु अ; छ वासहरा पिंडे, एगुणसत्तरि सया दुन्नी ॥१२॥ सोलसवक्खारेसु, चउ चउ कूडा य हुंति पत्तेयं; सोमणस गंधमायण, सत्तट्ट य रुप्पिमह हिमवे ॥१३॥ चउतीसवियड्ढेसु, विज्जुप्पह निसढनीलवंतेसु; तह मालवंत-सुरगिरि, नव नव कूडाई पत्तेयं ॥१४॥ हिमसिहरिसु इक्कारस, इय इगसटिगिरीसु कूडाण; एगत्ते सव्वधणं, सय-चउरो सत्तमट्टी य ॥१५॥ चउ-सत्त-अट्ठ-नवगे-गारसकूडे हिं गुणह जहसंख, सोलस-दुदु-गुणयालं, दुवे य सगसहि सय-चउरो ॥१६॥ चउतीसु विजएमुं, उसहकूडा अट्ट मेरुजबुम्मि; अट्ठ य देवकुराए, हरिकूड-हरिस्सहे सट्ठी ।।१७।। मागह वरदाम पभास तित्थ विजयेसु एरवयभरहे; चउतीसा तिहिं गुणिया, दुरुत्तरसयं तु तित्थाणं ॥१८॥ विज्जाहर अभिओगिय, सेढीओ दुन्नि दुन्नि वेयडढे; इय चउगुण चउतीसा, छत्तीससयं तु सेढीणं ॥१९।। चक्किजेअव्वाइ, विनयाई इत्थ हुति चउतीसा; महहह छप्पउमाई, कुरुसु दसगंति सोलसगं ॥२०॥ गंगा सिंधू रत्ता रत्तवई चउ नईओ पत्तेय; चउदसहि सहस्सेहि, समगं वच्चति जलहिम्मि ॥२१॥ एव अभितरिया, चउरो पुण अट्ठवीससहस्सेहिं; पुणरवि छप्पन्नेहि, सहस्सेहिं जति चउ सलिला ॥२२॥ कुरुमज्मे चउरासी-सहस्साई तह य विजयसोलससु; Page #202 -------------------------------------------------------------------------- ________________ ૫ बत्तीसाण नईण, चउदससहस्साई पत्ते (य) ॥२३॥ चउदससहस्सगुणिया, अडतीस नइओ विजयमझिल्ला, सीओयाए निवडंति तय सीयाइ एमेव ॥२४॥ सीया सीओयावि य, बत्तीससहस्सपंचलक्खेहि सव्वे चउदसलक्खा, छप्पन्नसहस्स मेलविया ॥२५॥ छज्जोयणे सकोसे, गंगासिंधुण वित्थरो मूले; दसगुणिओ पते, इय दुदु गुणणेण सेसाण ॥२६॥ जोयणसयमुच्चिट्ठा, कणयमया सिहरिचुल्लहिमवंता; हप्पि महाहिमवंता, दुसउच्चा रुप्पकणयमया ॥२७।। चत्तारि जोयणसए उच्चिट्ठो निसढ नीलवतो अ; निसढो तवणिज्जमओ, वेरुलिओ नीलवंतगिरी ॥२८॥ सव्वेवि पव्वयवरा, समयक्खित्तम्मि मंदरविहणा; धरणितले उवगाढा, उस्से हचउत्थभायंमि ॥२९॥ खंडाईगाहाहिं, दसहि दारेहिं जंबुद्दीवस्सः संघयणी सम्मत्ता, रइया हरिभदसूरीहिं ॥३०॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર સાર્થ બે પ્રતિ. મૂળ (ગુજ.) બે પ્રતિ. હિન્દી બે પ્રતિ. સાર્થ પંચ પ્રતિ. મૂળ (ગુજ.) પંચ પ્રતિ. હિન્દી પંચ પ્રતિ. સાર્થ જીવ વિચા૨ સાર્થ નવ તત્ત્વ સાર્થ ધાર્મિક પુસ્તકોની યાદી આનંદધન ચોવીશી સાર્થ દ્રવ્યગુણ પર્યાય રાસ જિનગુણ પઘાવલી સમકિત ૬૭ બોલ સજાય યોગવિંશિકા જૈન તત્ત્વપ્રકાશ યોગશતક કર્મવિપાક કર્મસ્તવ ગ્રાહકોને સૂચનાઃ ૩-૦૦ 00-2 ૧૧-૦૦ ૨૨-૦૦ ૧૮-૦૦ ૧૮-૦૦ ૪૪-૦૦ ૧૯-૦૦ ૧૪-૦૦ ૨૫૦૦ 20-00 ૩૫-૦૦ ૨૦-૦૦ ૨૧-૦૦ ૩૨-૦૦ દંડક-લઘુસંગ્રહણી ભાષ્યત્રયમ્ સાર્થ કર્મગ્રન્થ ભા. ૧લો (૧-૨) કર્મગ્રન્થ ભા. રજો (૩-૪) કર્મગ્રન્થ ભા. ૩જો (૫-૬) તત્ત્વાર્થાધિગમ સૂત્ર (આચાર્યશ્રી રાજશેખર વિ.મ.) પંચાશક ભા. ૧ પંચાશક ભા. ૨ પંચાશક ભા. ૩ પંચ પ્રતિ. સૂત્રો (વિવેચક પં. પ્રભુદાસભાઇ) ૨૦૦-૦૦ ૮-૦૦ ૬-૦૦ ૩૦-૦૦ આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુ સંગ્રહ અભક્ષ્ય અનંતકાય વિચાર ૨૫-૦૦ ૩૧-૦૦ ૪૧-૦૦ ૪૦-૦૦ ૩૫-૦૦ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ, મહેસાણા (ઉં. ગુજરાત) પીન.:૩૮૪૦૦૧ * પંડિત ધીરજલાલ ડાહ્યાલાલ મહેતાનાં પ્રકાશનો જૈન પારિભાષિક શબ્દકોષ જૈન પ્રશ્નોત્તર માળા બંધ સ્વામિત્વ ગુજરાતી હિન્દી સમાસ સુબોધિકા સિદ્ધહેમ રહસ્યવૃત્તિ પહેલી ચોપડી ધર્મોપદેશ તત્વજ્ઞાન મુકિતકે પથ પર તત્વાર્થભા. ૧ વિવેચક -પ્રભુદાસભાઇ તત્ત્વાર્થ ભા. ૨ (વિવેચક - પ્રભુદાસભાઈ) 5-00 1-00 ૧૧-૦૦ ૨૬-૦૦ ૧-૦૦ ૧૭-૦૦ ૨૪-૦૦ ૪-૦૦ ૬-૦૦ ૨-૫૦ ૦-૨૫ ૧-૦૦ 00-02 ૨૨૫-૦૦ (૧) પુસ્તકો અગાઉથી નાણાં મળ્યા પછી કે વી. પી. થી મોકલી શકાય છે. (૨) પોસ્ટેજ પેકીંગ વગેરે ખર્ચ અલગ સમજવાનું છે. પ્રાપ્તિસ્થાન ૩૦-૦૦ ૩૦-૦૦ ૩૫૦૦ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તળેટી રોડ, પાલીતાણા (સૌરાષ્ટ્ર) પીન. ૩૬૪૨૭૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ હે છે ? * = " == t El *ી e છે, 5.5 | =='TI it. המפו שון Sve મ કેન 1 _ = ક આ પપિમ ખંડ- ક૨વી . * HR - 'પથિન|| પાન ડીખ: Hફળ BE ષ્ટિ > - જ છે ધાતકીમડું 'A' કે : E 32 - 21 2 3 - ૨ 11શન I ૪ ની TET રૂ ફી ghee SS S ss: YEદ રે સુદન - : , છે , EY INTO 'sulh - » | શયળનાં પ્રભાવ) -રી - AA AAAહિ, Eles બિલ અડધ તર ' ર ખંડ.૩ - કે _અરયા કિટા પહાતીરૂS ના તાલ કt/her/ લઘRI ER . (O VIEામ - 3.3 | Sમલ્પિત મકાઈ અO * * - - - - -~-~જિક Sધાપાતો - સિલિલાની SS લાગી છે ) . - વેલકર કે 9 ૧૪ જક ખેડ૩ હS & ખંડ ૫ ILK ક ૨ S / R ay / િ. તો gિ : = = Sલમ 2) ખડું K + t ( T મક કલર્સ IDર્ષત કરૂં Ile+ હીર) Iધાત કી ખડં ITS!'RTI, 'I]S૧રીષ્ઠા A re NSS લાં હિલ fધાતકીખ૬. પુછવપીરાઈ, પશ્વિમભરતી/://પમિલન ગઈડ્ડા પર્વતH Fઈકા૨પર્વત a ક કરું ? S - 5 નહી _ 1 અંક ૬ She Antro? * F** . C જ, મમતા સવિતરફડતર જાણે S છે પti છે અઢી કીપનો નકશો =ો . . કાકડ-વક અમૃતલાલ પુરૂષોત્તમ " e Lain Education International rive Page #205 -------------------------------------------------------------------------- ________________ આપના બાળકોને શ્રદ્ધાળુ જ્ઞાનવાના અને ચારિત્રસંપન્ન બનાવવા મહેસાણા પાઠશાળામાં દાખલ કશે. પ્રવેશપત્ર મંગાવી ભરી મોકલો શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ઠે. સ્ટેશન રોડ મહેસાણા (ઉ. ગુ.) ૩૮૪ ૦૦૧ www.alary.org