SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ દેડક-પ્રકરણ (૨૪ ટાર) મારીએ, અને જેવી મજબૂતી થાય, તેના જે મજબૂત હાડકાનો બાંધો-તે વજઋષભનારા સંઘયણ. ર ભિનારાચ-વજઃખીલી વિના] મર્કટબંધ ઉપર પાટે હોય એવી મજબૂતીવાળે હાડકાનો બાંધો. ૩ રાવ-માત્ર મર્કટબંધની મજબૂતી જેવી મજબૂતીવાળે હાડકાન બાંધે, ૮ અ નારાજ-અરધા મર્કટબંધની મજબૂતી જેવી મજબૂતીવાળે હાડકાનો બધો. ૫ દાદા-મટબંધ વગરના બે સાંધા ઉપર આપાર ખીલે ઘાલેલો હોય. તેના જેવી મજબૂતી જે મજબૂત બાંધો, છેતસ્કૃષ્ટ અથવા સેવાર્ત-સંધિસ્થાને સામસામા આવેલ છે છેડા ખાંડણીમાં રાખેલા મુશળની પેઠે એક છેડાની બેભાણમાં બીજા છેડાને બેઠે ભાગ સહેજ ઉતરીને-સ્પશીને રહેલ હોય છે, માટે છે : (=અસ્થિના બે છેડા વડે સ્પર્શેલ) સંઘયણ કહેવાય છે. અથવા જે સાંધા તેલાદિકના મનરૂપી સેવાથી માત્ર એટલે પીડાયા છતાંજ (એટલે મનાદિકથીજ) દઢ રહે છે. તેથી વાર્તા કહેવાય છે. તથા આત્તિ અથવા વૃત્ત (છેદ એટલે અસ્થિના પવન્ત ભાગ. તે વડે વૃત્ત-વર્તનારૂં તે) એવાં પણ નામ છે. ૪ સંજ્ઞા ૪-૬-૧૦-૧૬ સંar | જીવની ચેતના જેથી જાણી શકાય. તે સંજ્ઞા-ચતના. તે બે પ્રકારની છે. મતિજ્ઞાન આદિ ૮ જ્ઞાન. તે જ્ઞાનસંજ્ઞા, અને મેહનીય આદિ કર્મના ઉદયથી અથવા થોપશમથી ઉત્પન્ન થએલ. તે નમવર્નસ ૪-૬-૧૦ અને ૧૬ પ્રકારની છે. તે આ પ્રમાણ એ પ્રમાણે ખાંડણીમાં મુશળવત્ પશ ને રહેલ હોવાથી જ હાડને તાણુતાં અથવા પડી જતાં બાભણમાંથી નિકળી આવેલા હાડને “હાડ કતરી ગયું” એમ કહેવામાં આવે છે. સિદ્ધાતોમાં અનુવાવસના માટે સંજ્ઞા એટલે મનીષ અર્થ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy