SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દડ-પ્રકરણ સંજ્ઞાઓ કયા કમના ઉદયથી ? ૧ આરા-ખાવાની ઈચ્છા અશાતા વેદનીયના ઉદયથી . ૨ મા-બીક ભય મેહનીયના ઉદયથી ક મૈથુન-વિષયસેવનની ઇચ્છા વેદ શાહનીયના ઉદયથી ૪ પરગ્રહ-સંગ્રહની ઇચ્છા લોભ મોહનીયના ઉદયથી ૫ ગોચરંજ્ઞા- ૧ પૂર્વસંસ્કાર મતિ જ્ઞાનાવરણીયના તથા ૨ મોઘમ-મુંગું ૩ સામાન્ય દર્શનાવરણીયના ક્ષયોપશમથી શબ્દ-અર્થનું ભાન ૮ ( દશનોપયોગ ) છોકરંજ્ઞા-૧ લોકવ્યવહારને અનુસરવાની વૃત્તિ ૨ શબ્દઅર્થનું વિશેષજ્ઞાન ૩ ( જ્ઞાનોપગ ) ૭-૮-૯-૧૦ શોધ, માન, માવા, लोभ પાયમહનીયના ઉદયથી ૧૧ મો-મમત્વ મહનીયના ઉદયથી ૧ર ધમ-ધમ કરવાની વૃત્તિ મોહનીયના લયાદિથી ૧૩ નુ-સુખની-આનંદની રિત મોહનીયના ઉદયથી લાગણી ૧૪ -દુ:ખની લાગણું અરતિમોહનીયના ઉદયથી ૧૫ ગુના-કંટાળાની લાગણી જગસા મેહનીયના ઉદયથી ૧૬ શા-દિલગીરીની લાગણી શોકમેહનીયના ઉદયથી જીવ જે સંજ્ઞિ અથવા અસંજ્ઞિ કહેવાય છે. તે આ અનુભવસંસાથી નહિં પણ આગળ કહેવાતી દીર્ઘકાલિકી આદિ સંજ્ઞાઓથી છે. ૧ વેલડીઓ સપાટ જમીન છોડી ભાત, વૃક્ષ અથવા વંટી દત્યાદિ ઉપર ચડે છે, તે (અથવા બાળક જન્મતાં જ સ્તનપાન કરે છે) ઈત્યાદિ કવોલંક્ષા છે. ૨ કૃતરા યક્ષ છે, કૃતર મને દેખે છે. બ્રાહ્મણો દેવ છે, કાગડા ઋષિ અથવા પૂર્વજ છે, મયૂરીને મોરની પાંખના વાયુથી અથવા મોરનાં આંસુ ચાટવાથી ગર્ભ રહે છે. કર્ણ કાનમાંથી થયો, અગત્ય ઋષિ સદ્ધ પી ગયા. ઈત્યાદિ અનેક લૌકિક કલ્પનાઓ તે સંજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy