SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ટ્રુડક તથા લઘુસ બહુણીના વિસ્તારા'ના પુસ્તકની આ સાતમાંઆવૃત્તિ અમારા તરફથી પ્રસિદ્ધ થાય છે. પહેલાં આ વિસ્તારા સિનાર નિવાસી માસ્તર ચંદુલાલ ન્હાનચંદ પાસે લખાવવામાં માન્યેા હતેા. તેમાં દંડકમાં ણે ઠેકાણે, તેમજ લઘુસ ૨૬ણીનાં લગભગ સ રચળેાએ ફેરફાર કરીને આ આવૃત્તિ અમેએ છપાવેલ છે. દંડક પ્રકરણના અભ્યાસ કરવાથી કયા જીવમાં કયા કયા ગુણા, શક્તિ વગેર છે, તે જાણી શક્રાય છે. તે એક જાતનું પદ્ધતિસર પદાર્થવિજ્ઞાન છે. શ્રી ભગવતી સૂત્ર વગેરે પૂજ્ય આગમ ગ્રંથોમાં ધણા પદાર્થી-દ્વારા ઘટાવ્યા છે, તે ચાવીશ દંડક પદાની મર્યાદા બાંધીને તેના ઉપર ધટાવ્યા છે. એટલે આ પ્રાણના અભ્યાસથી એ વિષયમાં પ્રાથમિક વિદ્યાથી સારી રીતે પ્રવેશ કરી શકે છે, અને આગળના મોટા ગ્રંથામાં પહેલાથી આગળ વધી શકે છે. 4141 લધુસ ગ્રહણીમાં જૈન દૃષ્ટિ પ્રમાણેતે ક્ષેત્રવિચાર છે. જેને ભૂંગાળ કહે છે. હાલમાં જેમ ભૂંગળ-ખાળ વગેરે વિધરચનાના વિયે પણ જીવનમાં ઉપયોગી હાવાથી ભણવા જરૂરના છે, તેજ પ્રમાણે આન કલ્યાણના પરમ સાધનભૂત જૈન શાસ્ત્રોના અભ્યાસ માટે, અને તે દ્વારા પરપરાએ આત્મકલ્યાણમાં ઉપયાગી થાય માટે, આ વિષયનું ગાન કરવું અન્યન્ત આવશ્યક છે. આ ગ્રંથને અભ્યાસ કરવાથી આ વિષયના ધણા જ મોટા બોમ્બ ગ્રંથમાં હેલાથી પ્રવેશ કરી શકાય તેમ છે. ગ્રંથ નાત! છતાં ક્ષવિચારના પરાવિક શબ્દોનું જ્ઞાન કરવાને ખાસ ઉપયેાગી છે. હાલના અને જૈનશાસ્ત્રમાં બતાવેલા ક્ષેત્રવિચારમાં ઘણી બાબતોમાં પરસ્પર બ્રા મેળ મેસતો નથી. તે ઉપરથી જૈન શાસ્ત્રમાં બતાવેલ ક્ષેવિચાર કલ્પિત છે, એમ માનવાને જૈન ધમ તરફ આદર ધરાવનાર કોઇ પણ તૈયાર થઈ શકે તેમ નથી. હાલનું સાયન્સ હજુ શોધાય છે, તે શૅધા અપૂર્ણ છે, અને તેમ અનેક વિદ્વાનાના અનેક મતભેદ છે. તેમજ નક્કી થયેલા ભ્રષ્ણા સિદ્ધાંત પાછળથી તદ્દન જુદાજ સ્વરૂપમાં બદલાઇ ગયા છે. તથા પ્રથમની શોધ કેવ હાસ્યાસ્પદ જેવી થઇ પડવાના પણ ઘણા દાખલા છે. ત્યાં સુધી તે સાયન્સ સ ન થાય, ત્યાં સુધી તેની સાથે તુલના કરવીજ નકામી છે. પ્રત્યક્ષ-પ્રમાસિક જેવી ખાખતમાં પણ જુદુ જ દૃષ્ટિબિંદુ અને નવા મુદ્દાએ મળતાં આ!પ્રકારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy