SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુદ્વીપ સંગ્રહણી. અને પશુઓની વૃદ્ધિ એ બીજા રૂપ મનુષ્યથી અને પશુઓથી જ શકો. ૫. ૪ અને ૩૪ તીર્થકર. પૂર્વ કહેલી ૩૪ વિજયોમાં ૧-૧ તીર્થકર ગણવાથી ઉત્કૃષ્ટ કાળે ૩૪ તીર્થકર હોય છે, અને જઘન્યથી ૪ તીર્થકર ભગવાન તે મહાવિદેહમાં તીર્થંકરપણે વિચરતા હોય. મનાતરે જઘન્યથી ૨ તીર્થકર પણ મહાવિદેહમાંજ કહ્યા છે. ૬. ચક્રવત્તિવાસુદેવ-બળદેવ ૪ અને ૩૦. મહાવિદેહમાં ઉત્કૃષ્ટથી ( ૨૮ વિજ્યમાં ) ર૮ ચક્રવત્તી અથવા ૨૮ વાસુદેવ-અને ૨૮ બળદેવ હોય છે, અને તે જ વખતે ભારત અરવતમાં પણ ચક્રવત્તિ આદિ હોય તો જબૂદ્વીપમાં ઉત્કૃષ્ટ કાળે ૩૦ ચક્રવત્તિ આદિ હોય છે. અન્યથા જઘન્યથી ૪ હેય તે. મહાવિદેહમાં જ હેય. વળી મહાવિદેહમાં ૨૮ વિજ જ્યારે ર૮ ચકવનિ યુક્ત હોય ત્યારે શેષ ૪ વિજયે ૪ વાસુદેવ તથા ૪ બળદેવ યુક્ત હોય છે. પરંતુ એક વિજયમાં ચક્રવર્તી અને વાસુદેવ બે ન હોઈ શકે, એ નિયમથી સર્વ ગણત્રી કરવી. ૭. પાંડુક વનમાં ૪ અભિષેક શિલા. મેરુ પર્વતના શિખર ઉપર પાંડક વન નામનું વન છે, તેમાં પ૦૦ યોજન લાંબી. રપ૦ જન પહોળી, ૪ જન જાડી ( ઉંચી), અને અર્જુન (4) સુવર્ણની ૪ મહાશિલાએ ચાર દિશામાં છે. તે શિલાઓ ઉપર તે તે દિશામાં જન્મેલા શ્રી તીર્થકર ભગવંતને જન્માભિષેક થાય છે. ૮, ૨ મહાવૃક્ષ. ભૂમિના વર્ણનમાં કહેલા ૧૪ અને ૧ શારી વૃક્ષ એમ ૨ વૃક્ષ છે, તેમાં ૧ ઉત્તર ક્ષેત્રમાં અને ૧ વરૂત્રમાં છે. તે દરેક ૮ યોજન ઉંચુ. મા યોજન ઊંડું અને ૮ જન વિતાવાળું છે. ત્યાં જંબૂવૃક્ષ ઉપર જંબદ્વીપના અધિપતિ અનાદત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy