SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ દંડ-પ્રકરણ (૨૮ દ્વાર) ૧૫ ३ आहारक -આમ પધિ વગેરે લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિમહાત્માજ ખાસ કરીને આહારકવગણાના પુદ્દગલાનું આહરણ-ત્રણ કરીને મનાવે છે. માટે-તેનુ નામ આહારકુ શરીર કહેવાય છે. આ શરીરની રચના કરવાનું પ્રયા જન એ હાય છે કે-તે પૂર્વે ધર પુરુષોને કે!ઇ પણ જાતને સંશય પડે, ત્યારે શરીર બનાવીને દુર કે નજીક વિચરતા કેવળી ભગવા કે તીર્થંકર ભગવંતા પાસે એકલવા, તથા તીર્થંકર ભગવાની સમવસરણાદિક ઋદ્ધિ જોવા. એક હાથ જેવડું [મૂડી વાળેલા એક હાથનુ], વૈક્રિય શરીર કરતાં અતિશય દીષ્યમાન શરીર બનાવી માર્કો છે. ત્યાંજ વાદિક કરી પાછુ આવી આત્મપ્રદેશે। મૂળ ઔદારિક શરીરમાં દાખલથતાં તુરતજ વેરાઇ જાય છે. આ શરીર વખતે ઉત્તરક્રિય શરીરની જેમ મૂળ અને બનાવેલા અને ય શરીર વચ્ચે આત્મપ્રદેશોની લાંખી શ્રેણી થાય છે. આ શરીરની વણા વૈક્રિયશરીરની વણા કરતાં સૂક્ષ્મ અને તેજસ્વી હેાય છે. આ શરીર આખા સંસારચક્રમ ૪ વાર્જ કરી શકાય છે. ૩ તૈલસ શ—રોજર્ વગણાના પુદ્ગલેામાંથી આ શરીર રચાય છે. શરીરમાં અને જઠરમાં જે ગરમી જણાય છે, તે આ શરીરની છે. તપશ્ચર્યાં વગેરેથી આ શરીરને એવું તૈયાર કરી શકાય છે કે—જેથી બીજાને ક્રોધથી શાપઆપી ખાળી શકાય છે, અથવા અનુગ્રહબુદ્ધિથી ખીન્ન ખળતા પદાર્થાને ઠંડક આપી મુઝાવી પણ દઇ શકાય છે. તે વખતે તેનું નામ તેજોલેશ્યાની લબ્ધિ અને શીતલેશ્યાની લબ્ધિ કહેવાય છે. આ શરીર કામણ શરીર સાથે અનાદિકાળના સંબધ ધરાવે છે, અને આહારક શરીરની વગણા કરતાં આ રારીની આમી ધિ એટલે શરીરમાં કે તેના કોઈપણ અવયવમાં એવી લબ્ધિ ઉત્પન્ન થાય છે કે જેના સ્પર્શ માત્રથી જ સર્વે ગા નાશ પામે છે. + આ લબ્ધિઓ વિના તથા ચૌદ પૂર્વધર વિના આહારક લબ્ધિ હૈતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy