SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દંડક-પ્રકણ (૨૪ દ્વાર). ટ ૨૩ આગતિ કયા દંડકમાં ક્યા ક્યા દંડકના જીવો આવીને ઉત્પન થાય ? તે સંબંધિ નિયમ દર્શાવે તે જાતિ દ્વાર કહેવાય. ૨૪ વેદ-૩ વૈદ્ય એટલે (વિષયક્રીડા સબંધિ) અભિલાષ, તે ૩ પ્રકારને છે. ૧ સીવેદ, ૨ પુરુષવેદ, અને નપુસકવેદ, ૩ તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે – ? –પુરુષ સાથે વિજયદિડા મથવાને અભિલાષ. ૨ કુદરતી સાથે વિષયકીડા ભેગવવાનો અભિલાષ. રૂ મga –ી અને પુરુષ ઉભય સાથે વિષયકીડા ભગવાને અભિલાષ. એ ૩ વેદમાં પુરુષવેદ ઘાસના અગ્નિ સરખે શીધ્ર ઉત્પન થઈ શીધ્ર શાન્ત થનાર છે. સ્ત્રીવેદ અડાયા-છાણાના અગ્નિ સરખે જિલબે ઉત્પન્ન થઈ વિલંબે શાંત થાય છે. અને નપુંસકવેદ તો નગરદાહ (બળેલા મોટા નગરમાં અગ્નિ) સરખે શાંત થવા અરાજ્ય હોય છે, અને ઘણે ઉગ્ર હોય છે. જે જીપને જે વેદ હોય છે, તે જીવને તેનું લિંગ (બાહા નિશાનીઓ) પણ હોય છે. ત્યાં સાત ધાતુઓમાં જેને શુક્ર-વીય ધાતુ હોય, શરીરની કર્કશતા હોય, દઢતા હોય. પરાક્રમ (બળ), શિશ્ન (પુરુષચિનહ), અક્ષભતા [ી દેખી ખરે પુરુષ તરત ચંચળ ન બની જાય], ગંભીરપણું હોય, દાઢી-મૂછ હેય, છાતી આદિ સ્થાનમાં વાળ હોય. ઘેય હાય, ઈત્યાદિ બાહાલિંગા લક્ષણે હેય તે %િ (પુરૂષનાં ચિન્હ) કહેવાય. તથા યોનિ, સાત ધાતુમાં શુકને સ્થાને કામસલિલ: રજ-રૂધિર, શરીરની કેમળતા, મુખતા. સ્તન. ચંચળતા. અવિચારીપણ. માયા (કપટ). અધીરતા. ઇત્યાદિ લક્ષણે હોય તે -તિ કહેવાય તથા પુસપનાં અને સ્ત્રીનાં લક્ષણોને ભાવાભાવ હોય (એટલે પુરૂષપણાનાં કેટલાંક લક્ષણ હેાય અને કેટલાંક લક્ષણ ન હોય, તથા સ્ત્રીપણાનાં પણ કેટલાંક લક્ષણ હોય અને કેટલાંક લક્ષણ ન હોય, અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy