SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વ્યવહારમાં આપણે જે જે અનેક પ્રકારના “આવો. બેઝ વગેરે કામ પુસ્તાં વાકયે જે વિચાચ્છી બોલીએ છીએ, તથા પશુઓ વગેરે અસ્પષ્ટ વિચાર કરે છે, તે દરેક આચયા પ્રકારમાં આવી શકે છે. ૨ વચનાગ ૪ ઉપર પ્રમાણ ૪ પ્રકારે વચનગ પણ સમજવો. ૩ કાગ ૭ ૧. રવિ વન– દારિક શરીરની ગમનાહિક ચેષ્ટા વખતે આત્મામાં પ્રવર્તતા વ્યાપાર. ૧. કેટલાક આચાર્યો- શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં સુધી મિશ્રેગ માને છે. અને કેટલાક આચાર્યો પર્યાપ્તિ સંપૂર્ણ થતાં સુધી મિત્રયોગ માને છે. એટલે કેટલાક શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દારિકાદિકાયયોગ માને છે. અને કેટલાક સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ થયા પછી દારિકાદિ કાયયોગ માને છે. , કમમંથને મત–વેદિય અને આહારક શરીરની રચના વખતે અને સંરણ વખતે બેકિયમિત્ર અને આહારકમિત્ર કહે છે. સિદ્ધાંતને મત–માત્ર સંરણ વખતેજ ક્રિયમિત્ર અને આહારકમિશ્ર માને છે. ૩ ઔદરિમિગ-૧. મનુષ્ય અને તિર્યંચોને ઉત્પત્તિ વખતે કાર્પણ સાથે મિશ્ર હેય છે. ૨. ઉત્તર ગૅક્રિય શરીર રચતી વખતે, પ્રારંભમાં વેકિય સાથે મિશ્ર હોય છે. ૩. આહારક શરીર રચતી વખતે પ્રારંભમાં આહાર સાથે હોય છે. ૪. કેવલી ભગવંતને કેવલી સમુદ્ધાતના ૨, ૬, , મા સમયે હેવ છે. ૪ વયિમિશ્ર–દેવ-નાકને અપર્યાપ્ત અવસ્થામાં અને ઉત્તરક્રિય કરતી વખતે, તથા મનુષ-તિર્યંચ અને વાયુને ક્રિય રારી કરતી વખતે દેય છે-અને સિદ્ધાંતને મને સંહરણ વખતેજ હોય છે. ] ૫. આહારમિત્રએજ પ્રમાણે આહારક શરીર રચતી વખતે આતમાં અને સિદ્ધાંતના મતે હરણ વખતે હેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy