SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દંડક-પ્રણ (૨૪ દ્વાર) ૩૫ હોય તે આયુષ્યકાળના નિયમ દર્શાવવે. આછામાં ઓછુ કેટલું આયુષ્ય હાય, તેના નિયમ કહેવા. તે ૧ નઘન્ય િિત દ્વાર અને વિશેષમાં વિશેષ કેટલું આયુષ્ય હોય તેનેા નિયમ કહેવા તે ૨ પગર સ્થિતિ દ્વાર કહેવાય. ૧૯ પર્યાપ્ત-૬ પર્યાપ્ત——પર્યાપ્ત વ્યાસાવાસ, ભાષા અને મન. જે જીવ સ્વાગ્ય પર્યાપ્તિ તે બ્ધિ અપર્યાપ્તા કહેવાય છે. પુરી કરાતા ન જ ડાય, અને જે જીવ સ્વયાગ્ય સ` પર્યાપ્તિ પુરી કરવાને જ હાય, તે લઘ્ધિ પર્યાપ્તા કહેવાય છે. શરૂઆતની ત્રણ પર્યાપ્તિ પુરી કરે અથવા તેમાંની કોઈ પણ એક્જ પુરી કરે, અથવા સ્વાશ્ય જે જે પુરી કરે, તેટલા પુરતા તે કર્ણ પર્યાપ્તા કહેવાય છે અને શરૂઆતની પણ પુરી ન કરી હાય અથવા તેમાંની જે જે પુરી ન કરી હોય અથવા સ્વયાગ્ય જે જે પુરી ન કરી હાય તેટલા પુરતા તે કર્ણ અપર્યાપ્ત કહેવાય છે. છ છે. આહાર, શરીર, ઇન્દ્રિય. આહાર્દિ પુદ્ગલાને પરિણામ કરવા માટે ઉત્પત્તિ સમયથી માંડીને દર્ સમયે સમયે મળતા પુદ્ગલાના સમૂહમાંથી આત્મા છ' પ્રકારની જીવન–ક્રિયાએ ચલાવવાને જે સાધના ઉભાં કરી લે છે, તે પર્યાપ્તિ કહેવાય છે, અને પર્યાપ્ત નામકમ કે અપર્યાપ્ત નામમના ઉદયથી તે પ્રાપ્ત થાય છે. એ સવિશેષ વિચાર નવતત્ત્વની ૬ ઠ્ઠી ગાથાના વિવેચનથી જાણવા, ૨૦ કિમાહાર-૪ Jain Education International જમ્મૂ ? આ :=કઈ દિશાના અથવા કેટલી દિશાના આહાર ? તે કિમાહાર દ્વાર્ અથવા ગાદાસ નામ પણ છે. ૧ કાઈપણ જીવને આચ્છામાં ઓછી ત્રણ દિશામાંથી આવેલા આહાર મળે છે, તેથી વધીને આહાર મળે છે. એમ ચાર, પાંચ, અને છ દિશાને! કિસાહાર દ્વાર ચાર પ્રકારનું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy