SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ડકપ્રકરણ ( ઉપસંહાર ) તે ત્રણે પ્રકારના અશુભ યોગના ત્યાગ થાય તેા દંડકભ્રમણ સહાકાળને માટે નષ્ટ થાય, અને આત્મધમ પણ પ્રાપ્ત થાય. તે માટે એ નિશ્ચિત વાત છે કે મન વચન કાયાની વૃત્તિએ રાઢાય તે જ માણસુખની પ્રાપ્તિ છે. ૨ મોક્ષપદની રૂઆ—પૂર્વ કથા પ્રમાણે જીવને સર્વ સ્થાને વાસ્તવિક દુઃખજ છે, અને અનન્ત મુખનુ ધામ (સ્થાન) તેા કેવળ માણપાજ છે, માટે આત્મિક સુખના અભિલાષી જીવાને તા એ મોક્ષપદ જ ઈચ્છવા યાગ્ય છે. પ્રશસ્તિ—ગુરુ ક્રમ-સંબંધ. सिरि-जिणहंसमुणी सर-रज्जे सिरि-धवलचंदसीसेण । गजसारेण लिहिया, एसा विन्नत्ति अप्पहिया ॥ ४४ ॥ સંસ્કૃત અનુવાદ, श्रीजिनहं समुनीश्वर राज्ये श्रीधवलचन्द्रशिष्येण । गजसारेण लिखिता, पषा विज्ञप्तिरात्महिता ॥ ४४॥ અન્વય સહિત પદચ્છેદ सिरि जिणहंस मुणीसर (मुणि इसर) रज्जे सिरि धवलबंद सीसेण गज सारेण अप्प हिया एसा विन्नत्ति लिहिया ||४४ || શબ્દા : fit=શ્રી નળ=જિનસ નામના મુળીત=(મુનિના ઈશ્વર) - ચાય (ના) રĂરાજ્યમાં શાસનમાં fa=શ્રી વર્ણ==ધવલચંદ્ર મુનિના મીત્તે શિષ્યે સમારેળ=ગજસાર મુનિએ િિાલખી, ચી પા Jain Education International વિત્તિવિજ્ઞપ્તિ મહિયા=આત્મહિતવાળી અથવા પેાતાના હિતવાળી TET :~ આત્મહિત કરનારી આ વિજ્ઞપ્તિ શ્રી જિનહસ યુનીયરના રાજયમાં શ્રી ધવલચંદ્ર મુનિના શિષ્ય શ્રી ગજસાર મુનિએ લખી છે, ॥ ૪॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy