SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ દંડક-પ્રકરણ આ પ્રકરણના કર્તા શ્રી ગજસાર મુનિ શનિન નામના આચાર્યના રાજ્યમાં-શાસનમાં થયા છે. પ્રીજિનહરસુરિ ખરતરના આચાર્ય હતા, તથા શ્રી ગજસાર મુનિ શ્રી ધવઢવમુનિના શિષ્ય હતા. તેઓ સંવિગ્નપંડિત શ્રી મોરબી પાસે લાલન પાલન થયેલા (એટલે તેમની પાસે દીર્ઘકાળ રહેલા) હતા. તે સ્ત્રી જાતિ એ જ આ દંડક પ્રકરણના સ્વરૂપમાં શ્રી ર૪ જિતેન્દ્રોની સ્તુતિ-વપ્તિ વિનંતિ કરી છે અને તે વિજ્ઞપ્તિ અવશવ આત્મકલ્યાણકારી છે. કારણ કે પ્રસ્થરચનામાં પર જીવનું કલ્યાણ ભજનીય વિકપે (અનિયત) છે. અને સ્વકલ્યાણ તે અવશ્ય છે, તે માટે કહ્યું છે કે न भवति हि धर्मः श्रोतुः, सर्वन्यकान्ततो हितश्रवणात् अवतोऽनुग्रहबुख्या, वक्तुस्त्वेकान्ततो भवति ॥१॥ અર્થ -કલ્યાણવચનો સાંભળવાથી સવે શ્રોતાઓને ધર્મ થાય એ એકાન્ત નિયમ નથી, પરંતુ અનુમહ (ઉપકાર)-બુદ્ધિવડ કલ્યાણવચને કહેનાર વક્તાને તો ધમ થાય જ. એ એકાન્ત-નિયમ છે. . પુનઃ પ ક છે કે अस्तु वा मास्तु वा बोधः, परेशं कर्म योगतः नापि वक्तुम हती निर्जरा गदिता जिनैः ॥२॥ અર્થ-કમના રોગથે અન્ય જીવોને (શ્રેતાઓને) બાધ (જ્ઞાનપ્રાતિ-ધર્મપ્રાતિ) થાય અથવા ન પણ થાય, પરન્ત શ્રી જિનેશ્વરેએ “ધવચને કહેનારને તે અવશ્ય મહા નિર્જશ થાયજ એમ કહ્યું છે. રા ઉપર લખેલા દંડક પ્રકરણના અર્થમાં મતિષથી જાણવા અજાણયે સૂક્ષ્મ અથવા સ્કૂલ ભૂલચૂક રહી ગઈ હોય, તે સજજને સુધારીને વાંચશે, એવી અમારી ભામણ છે. રૂતિ શ્રી નારાઇઝરણાના ધfuદતિજकस्म महिसानाख्यनगरनिवासिनः श्रेष्ठिवर्यश्रीयुनः वेगिचन्द्रसुरचन्द्रस्य सत्प्रेरणातः श्रीयुतानुपचन्द्रमलुकचन्द्रस्य विद्यार्थिचंदुलाल हानचन्देन ક્રિતિ સંરચના જ સંશોષિત-વંતિ-વિકરીત: શ્રીજયાબविशेषाः समाप्तः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy