SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સંભૂમિ મનુષ્ય અને તિર્યંચાને ૨૪ દ્વાર. ૧૫ - - (૨૦) = -- શાનદ્વારમાં કહ્યા પ્રમાણે સિદ્ધાન્તને મ–મતિ-જ્ઞાન શ્રતજ્ઞાન-મતિઅજ્ઞાન–શ્રુતજ્ઞાન-ચક્ષુદાન અને અચલદાન એ ૬ ઉપયોગ હોય, અને કર્મગ્રન્થમતે-૨ જ્ઞાન રહિત ૪ ઉપગ હોય. (ત્યાં ૬ ઉપગ અપર્યા અવસ્થામાં જ હોય અને પર્યાપ્ત અવસ્થામાં ૪ ઉપયોગ હાય.) તથા સમ્મe મનુષ્યોને તો ઉભયમતે ૪ ઉપગ જ હોય. (૨) ૩૦ -અક સમયમાં જઘન્યથી ૧-૨-૩, અને ઉત્કૃષ્ટથી અસં ખ્યાત ઉ૫ન થાય. (૨) એક–એક સમયમાં જઘન્યથી ૧-૨-૩, અને ઉત્કૃષ્ટથી અસ ખ્યાત મરણ પામે. વિદુ--સમ્મતિ પંચેન્દ્રિયના ૫ ભેદમાંના પ્રત્યેક ભેદમાં જઘન્ય વિરહ ૧ સમય, તથા ઉત્કૃષ્ટ વિરહ અન્તમુહૂર્ત છે, અને સન્મુ. મનુબેને જઘન્ય વિરહ ૧ સમય તથા ઉo વિરહ ર૪ મુહૂત્ત છે. (૨૮) રિતિ-- સમૂ૦ જલચરનું આયુષ્ય ૧ પૂર્વ ક્રિોડ વર્ષ, ચત પદનું ૮૪૦૦૦ વર્ષ, ઉર:પરિસનું પ૩૦૦૦વર્ષ, ભુજપરિસર્પનું ૪૨૦૦૦ વર્ષ, અને ખેચરનું ૭ર૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તથા એ સર્વેનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્ત છે. તથા સમ્મe મનુષ્યનું તો જાન્ય અને ઉત્કૃષ્ટ બનેય પ્રકારનું આયુષ્ય અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. (૨૨) ૫-સર્વને મન પર્યાપ્તિ વિના ૫ પર્યાપ્ત છે, પરન્તુ તફાવત એ છે કે-સમૂ૦ તિપચે પાંચે પર્યાપ્તિ પૂર્ણ કરી શકે છે, અને સમૂહ મનુષ્ય ૫ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના (પ્રાય: ૩ પર્યાપ્તિઓ પૂર્ણ કરીને) મરણ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy