SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ દંડક-મકરણ | (બદલાઈ બદલાઈને પ્રાપ્ત થાય છે, અને ચેથી તે ભલેશ્યા તો વારે જ કે જ્યારે ઈશાનક૯પ સુધીમાંના તે વેશ્યાવાળા કેઈ દેવા બાદર લધપ પૃવીમાં અથવા બાદરપર્યાપ્ત અપમાં તથા બાપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય. ત્યારે આ પૃથ્વી આદિક ૩ દંડકના જીવોને ભના પહેલા અન્નમુહુર્તમાં તે વેશ્યા અપર્યાપ્ત અવસ્થામાં હોય છે, પર્યા'ત અવસ્થામાં તે આ ત્રણે દંડકને પહેલી 3 વેશ્યાજ હોય છે. છે ૨૪ દંડકમાં ૬ લેહ્યા છે ૧ તિર્યંચને છે , ૧ ગ૦ મનુષ્યને !. ૧ વૈમાનિકને ૩ (શુભ) ૧ નારકને ) ૩ (અશુભ) | ૧ અગ્નિકાયને | ૧ જ્યોતિષીને ૧ (તેજોલે.) ૧ વાયુકાય ૧૦ દંડકેને ૪ (પહેલા) ૩ વિકસેન્દ્રિયને ૩ (અશુભ) ર૪ દંડકમાં ઈન્દ્રિય દ્વાર પ સ્થાવરને એક સ્પશનેન્દ્રિય હોવાથી ૧ ઈન્દ્રિય છે. હીન્દ્રિયને સ્પશન અને રસના એ બે ઈનિદ્રય છે. ત્રીજિયને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય એ ૩ ઇન્દ્રિય છે. ચતુરિંદ્રિયને સ્પર્શન-રસના-ધ્રા અને ચશ્ન એ ૪ ઇન્દ્રિય છે. અને બાકીના ૧૩ દેવદંડક. ૧ નારક, ૧ ગર્ભજતિયચ અને ૧ ગર્ભજ મનુષ્ય, એ સર્વ મળી ૧૦ દંડને સ્પર્શન-રસના-પ્રણ-ચહ્ન અને શ્રોત્ર એ ૫ ઈન્દ્રિયો છે. એ પ્રમાણે આ ઇન્દ્રિયદ્વાર સમજવામાં અત્યંત સરળ છે. ૭ સમુદ્ધાતદાર ગર્ભજ મનુને સાતેય સમુદઘાત હોય છે. ત્યાં સંખ્યા વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગભજ મનુને જ યથાસંભવ ૭ સમુદદ્યાત છે, અને યુગલિકોને તે આહારક-ઐક્રિય–તૈજસ-અને કેવલિ સમુદદ્દાત નથી, કેવળ વેદના. કવાય. અને મરણ એ ૩ સમુદ્યાત છે. પુન: અયુગલિક ગભજ મનુષ્યોમાં પણ લબ્ધિ રહિત મનુષ્યને પહેલા ૩ સમુદઘાત, લબ્ધિવંત છદ્મસ્થને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy