SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ દંડ પ્રકરણ ને યથાસ લવ ૧૨ ઉપયોગ હોય છે. નારકના દંડકમાં મન પર્યાવજ્ઞાન, વિજ્ઞાન અને કેવળશન રહિત ૯ ઉપગ હોય છે, તેમ જ કાભજ તિયચમાં અને દેવના ૧૩ દંડકમાં પણ એજ ઉપયોએ હોય છે. દીન્દ્રિય અને ત્રીન્દ્રિય એ બે વિકલક્રિયામાં ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન અને ૨ અચલું દર્શન એ ૫ ઉપયોગ છે, ચતુરિન્દ્રિયમાં એ જ ૫ ઉપગ ઉપરાંત ૧ ચક્ષુદશ ન સહિત ૬ ઉપયોગ છે, અને સ્થાવરના પાંચેય દંડકમાં ૨ અજ્ઞાન અને ૧ અચકુંદન સહિત ૩ ઉપગ છે. અહિં કયું જ્ઞાન તથા કયું અજ્ઞાન હોય, તે જ્ઞાન અજ્ઞાનદ્વાર પ્રસંગે ૨૦ મી ગાથામાં કોવાઇ ગયું છે, તથા એક જીવને સમકાળે કેટલા ઉપયોગ હોય ? તે પણ ૧૮ મી તથા ૨૦ ગાથાના અથમાંથી સમજી લેવું. છે ૨૪ દંડકમાં ૧૨ ઉપયોગ છે ૧ ગo મનુષ્યને ૧૨ / ૧ હીન્દ્રિયને રે ૧ ત્રીન્દ્રિયને છે ૧ નારકને ? ૧ ચતુરિન્દ્રિયને ૧ વગo dય વન છે , ૧૩ દેવહકમાં 5 જૈ ! ૫ સ્થાવરને ૧૬ ઉપપાત, संखमसंखा समए गम्भतिरि विगल नारय सुरा य । मणुआ “नियमा संखा, वणणंता, थावर असंखा ॥२५॥ સંસ્કૃત અનુવાદ संख्येया असंख्येयाः समये गर्भजतिर्यग्विकलनारकसुराश्च । मनुजा नियमात्संख्येया. वना अनन्ताः, स्थावरा असंख्येयाः ॥२५॥ અન્વય સહિત પદદ समए गम्भ तिरि विगल नारय य सुरा संखं असंखा । મણુક થયમાં સંવ, વા મળતા, થાવા અસંહા રજી. શબ્દાથ :સં=સંખ્યાત સંવા=સંખ્યાતજ કલા અસંખ્યાત, અસંખ્ય વળ વનસ્પતિ છે સમપ એક સમયમાં અનંતા અનત ત્તિના નિયમથી, નિશ્ચય અક્ષણા=અસંખ્યાત, અસંખ્ય ૧ ૨૦ તિય ( Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy