SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ ક્ષે ૨૯ ૬ હેરણ્યવંત [શિખરી ૭ અરાવત -ટલાની સહેજ ભાંગેલી કેર જે » ર૧૦૫ ૧૫રસ્ટ ત્રણ બાજુ પર લવણુસમુદ્ર કુલ ૧,૦૦,૦૦૦ જેo ૧ ઉપર જણાવેલા પ્રમાણે-માપ ક્ષેત્રો અને પર્વતની ઉત્તર દક્ષિણ પહોળાઈના છે. લંબાઇમાં મહાવિદેહ ક્ષેત્ર ૧૦oooo લાખ યોજન લાંબું છે. તેની આ બાજુના ત્રણ ક્ષેત્રોમાં ત્રણ પર્વતે તથા તેની પેલી તરફના આ તરફ જેવાજ ત્રણ ક્ષેત્રો તથા ત્રણ પર્વતો છે, એની લંબાઈ એક સરખી નથી ૨. કર્મભૂમિ –-ભરત, ઐરાવત, મહાવિદેહ [દેવ રૂ. ઉત્તરાર સિવાય પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહી ૩ અકર્મભૂમિઓ–હિમવંત, હરિવર્ષ, રમ્યક હૈરમ્યવત ઉપર કહેલ ક્ષેત્રનાં નામો અનાદિકાળથી એજ પ્રમાણે સાધતભાવ નક્કી જ છે, અથવા તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના નામ ઉપરથી પણ એ નામ છે. અર્થાત તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના પણ નામો એજ પ્રકારના છે. ૧. અસિ. ( શસ્ત્રવ્યવહાર ) મણિ ( લેખનવ્યવહાર ) અને કૃષિ ( ખેતી વ્યવહાર ) એ ત્રણ મુખ્ય ક–કામ જેમાં ચાલતા હોય છે. ઉપરાંત રાજ્યવ્યવસ્થા, સમાજ ( વણું ) વ્યવસ્થા, સ્વામી-સેવક, લગ્ન, રસોઈ કરી ખાવું વિગેરે જેમાં ચાલતા હોય. ઉપરના કાર્યો તથા વ્યવહાર જેમાં ન ચાલતા હોય, ઉપરાંત જોડલે જન્મેલા ભાઈ બહેન જ પતિ-પત્ની ભાવથી રહેતા હોય, તે અકર્મભૂમિ કે ભોગભૂમિ. તેમાંના મનુષ્ય યુગલિક કહેવાય છે. તેઓના શરીર સર્વાગ સુંદર અને સુલક્ષણવંતા હોય છે. અને આ પ્રજા ખૂબ સુખી હોય છે. તેઓ પિતાના જીવનની, તેમજ ભોગ–ઉપભોગની સર્વ સામગ્રી કલ્પવૃક્ષો દ્વારા મેળવતા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy