________________
દંડક-પ્રકરણ (૨૨-૨૯મું રન-રમગતિ દ્વાર)
સંજ્ઞિ દ્વાર ચાલુ, ૨૨-૨૩ ગતિ'–આગતિ દ્વાર मणुआण दीडकालिय, दिहिवाओवएसिआ केवि. पनरणतिरिमाणुअञ्चिय चउविहदेवेसु गच्छति ॥३३॥
સંસ્કૃત અનુ દ मनुजानां दीर्घकालिकी, दृष्टिवादोपदेशिकाः केऽपि पर्याप्तपञ्चेन्द्रियतियग्मनुजा एव चतुर्विध-देवेषु गच्छन्ति ::३॥
અન્વય સહિત પદ છેદ मगुआण दीहकालिय, के दिहिवाओवएसिआ अवि पज पण तिरि मणुअ च्चिय; चउविह देवेसु गच्छन्ति ॥३३॥
શબ્દાથ બ્રિસ્ટિય દીર્ઘકાલિકી
જે કેટલાએક દિવાલો દષ્ટિવાદ
વિ=પણ પદેશિકી સંજ્ઞા
દન્તિઃ જાય છે
ગાથાર્થ :મનુષ્યોને દીઘ કાર્તિકી સંજ્ઞા હોય છે, અને કેટલાક તો દષ્ટિવાદ્યપદેશિક સંજ્ઞાવાળા હોય છે. પર્યાપ્ત પંચેદ્રિય-તિયો અને મનુષ્યોજ ચારેય પ્રકારના દેવામાં જય છે.
વિશેષાર્થ :મનુષ્યોને વિશિષ્ટ મને વિજ્ઞાન હોવાથી દીર્ઘકાલિકી સંજ્ઞા તો છે જ, પરંતુ તે ઉપરાંત કેટલાક મનુષ્યોને દષ્ટિવાપરેશિકી સંજ્ઞા પણ છે, કારણ કે મનમાંના કેટલાક સમ્યગદષ્ટિ હેઈન સુતજ્ઞાનના વિકાષ્ટ ક્ષયોપશમવાળા હોય છે, તેથી હારશાંગીનું
૧દ્વારાના અનુક્રમમાં પ્રથમ ગતિદાર અને ત્યારબાદ આગતિદાર કહ્યું છે. પરંતુ અહિ કારાવતારના પ્રસંગમાં સર્વત્ર દરેક દંડક પહેલી આગતિ અને પછી ઘતિ કહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org