SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂદ્વીપ સંગ્રહણી પ્રકરણ, ૫ દરેક તીર્થ સમુદ્રના કિનારાથી ૧૨ યોજન દૂર માગધ વિગેરે તીર્થના દેવની રાજધાનીવાળા માગધ વગેરે દ્વીા છે. ૬ જ્યારે ચક્રવતિ દિગવિજય કરવા નીકળે છે, ત્યારે પહેલા જ ખંડ જીતતી વખતે માગધ તીથ પાસે જઈને છાવણને પડાવ નાંખે છે. ત્યાં અમને તપ કર્યા પછી ચાર ઘોડાવાળા રથમાં બેસી અડધા પૈડા ડુબે ત્યાં સુધી પાણીમાં જઈ પોતાના નામવાળું બાણ માગધ દ્વીપમાં કે કે છે. તે બાણ ૧૨ જન જઈ માગધદેવની સભામાં પડે છે કે તેને એકદમ ક્રોધ ચડે છે, પરંતુ ચક્રવતીનું નામ વાંચી નો ચક્રવતિ ઉત્પન્ન થયેલ જાણી શાંત થઈ ભેંટણું લઈને ચક્રવતિ પાસે આવે છે. હું તમારા ક્ષેત્રની હદમાં વસનારે દેવ તમારી આજ્ઞામાં છું” એમ કહી નમ્રતા બતાવે છે, ચક્રવર્તિ ભેટનું તથા બાણ લઈ સત્કારપૂર્વક તેને વિસર્જન કરે છે. એ પ્રમાણે વરદામ અને પ્રભાસ તીથને પણ વશ ૭. શ્રેણિ विज्जाहर-अभिओगिय, सेढीओ दुन्नि दुन्नि वेयड्ढे । इय चउगुण चउतीसा, छत्तीससयं तु सेढीणं ॥१९॥ - સંસ્કૃત અનુવાદ. विद्याधराभियौगिकश्रेण्यौ रे द्वे वैताढये । इति चतुर्गुणचतुस्त्रिंशत् पत्रिंशदुत्तरशतं तु श्रेणीमाम् ॥ १९ ॥ અન્વય સહિત પદ છેદ वेयड्ढे विज्जाहर अभिओगिय दुन्नि दुन्नि सेढीओ । इय चउतीसा चउ गुण तु सयं छत्तीस सेढीणं ॥ १९ ॥ ગાથાથવિડગા=વિદ્યાધર મનુષ્યોની | સુનિ દુનિ=બે બે મિનિચ=આભિયોગિક દેવની | છતાં એકસે છત્રીશ રેઢીયો એણિઓ, નગર- તેન–શ્રેણિઓની સંખ્યા), પંક્તિઓ શ્રેણિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy