SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દંડકપ્રકરણ (અવગાહના) દંડકપમાં ઔદારિકની મૂળ અને ઉત્તર વયિની અવગાહના તથા ઉત્તર વૈક્રિયને કાળ કહ્યો છે, અને આહારક શરીરની અવગાહના તથા કાળ અને તૈo કાશરીરની અવગાહના કહ્યાં નથી, પરંતુ તે આ પ્રમાણે છે – આહારક શરીરની જઘન્ય અવગાહના પ્રારંભ સમયે પણ ઉત્તર ક્રિયવહૂ અંગુલને સંખ્યાતમો ભાગ નહિ, પરંતુ કિંચિત જૂન ૧ હસ્ત પ્રમાણ કહી છે, અને ઉત્કૃષ્ટ અવગાહના સંપૂર્ણ ૧ હસ્ત પ્રમાણ છે. તથા કાળ-જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અત o પ્રમાણ છે, ત્યાર બાદ આહાર શરીર વિલય પામે છે, અને આત્મપ્રદેશો ઔદામાં પ્રવેશે છે. તથા તૈ૦ કoની અવગાહના જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ એટલે સમવનસ્પતિના દાવ શરીર જેટલી છે, તથા ઉત્કૃષ્ટ અવગાહના સાધિક ૧ લાખ જન પ્રમાણુ ઉત્તર દેહની અપેક્ષાએ છે, અને કેવલિ સમુદ્રઘાતની અપેક્ષાએ સંપૂર્ણ કાકા પ્રમાણ છે. સંઘયકાર, थावर सुर नेरइया, अस्संघयणा य विगल छेवट्ठा, । संघयण-छग्गं गन्भय-नर-तिरिएसु वि मुणेयव्यं. ॥११॥ સંસ્કૃત અનુવાદ. स्थावरसुरनरयिका असंहननाच, विकलाः सेवार्ता: संहननषट्कं गर्भ जनरतिय स्वपि ज्ञातव्यम् ॥ ११ ॥ અન્વય સહિત પદ છે. यावर सुर नेरइया,अस्संषयणायविगल छेवट्ठा । गम्भय नर तिरिपसु अवि छगं संघयण मुणेयव्वं ।। ११ ।। શબ્દાર્થ – અપળા=સંઘયણ રહિત | પંચ=સંઘયણ, સંહનન શિ=વિકસેન્દ્રિય છત્રછ દા=સેવા સંઘયણવાળા | Tય વં=જાણવું, જાણવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001119
Book TitleDandak Prakarana tatha Jambudweep Sangrahani
Original Sutra AuthorJinhanssuri, Haribhadrasuri, Gajsarmuni
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1997
Total Pages207
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Principle, & Geography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy