________________
૬૮
દંડક પ્રકાર સંસ્કૃત અનુવાદ स्थावरद्वित्रिष्वचक्षुश्चतुरिन्द्रियेषु तद्विकं श्रुते भणित मनुजाचतुर्दशनिनः शेषेषु त्रिकं त्रिकं भणित ॥१९॥
અન્વય સહિત પદ છેદ सुए थावर बि तिसु अचक्खु, चउरिदिसु तदुर्ग भणियं मणुआ चर दंसणिणो, सेसेसु तिग तिग भणियं ॥ १९॥
શબ્દાર્થ :તિયુeત્રીદ્ધિને વિષે
મળચં કહ્યાં છે કરવુ=અચક્ષુ દર્શન
વચાર તત્તે (દર્શન)
સંકળિખા=દર્શનવાળા
તાં ત્રણ દર્શન સુર સિદ્ધાંતમાં, શ્રતમાં
તિeત્રણ દર્શન
ગાથાથ:સિદ્ધાન્તમાં સ્થાવર, દ્વીદ્ધિ, અને ત્રીન્દ્રિયોને અચક્ષુ દેશન, અને ચતુરિદ્રિયને બે દશન, કહ્યાં છે, મનુષ્ય ચાર દાનવાળા છે, અને બાકીનાઓને ત્રણ ત્રણ દશન કહ્યાં છે. ૧૯
વિશેષાર્થ :પાંચ સ્થાવર, દ્વીન્દ્રિય, અને ત્રીન્દ્રિય, એ ૭ દંડકમાં ૧ અચક્ષુ: દશન જ હોય છે. તે અચક્ષુ દાન સ્પશન, રસના, ઘાણ, શ્રોત્ર અને મનના ભેદથી ૫ પ્રકારનું છે. તેમાં પાંચ સ્થાવરમાં
સ્પર્શન-ઈન્દ્રિયન સામાન્ય ઉપયોગ એ જ અચકું દર્શન, દ્વાદ્રિયમાં પશન અને રસના એ બે ઇન્દ્રિયો દ્વારા સામાન્ય ઉપપગ રૂ૫ અચક્ષુ દશન: ત્રીન્દ્રિયને સ્પર્શન. રસના અને ઘાણ એ ૩ ઇન્ડિયા દ્વારા સામાન્ય ઉપયાગરૂપ અચક્ષુ દર્શન હોય છે.
પ્રશ્ન :- કોઈ જીવ દર્શન રહિત હોય કે નહીં?
ઉત્તર :- કોઈ કાળે કોઈ પણ જીવ દશન ગુણ રહિત ન જ હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org