________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• उद्देशलक्षणं निष्टङ्कितम्. भाष्य- शास्त्रानुपूर्वीविन्यासार्थं तूद्देशमात्रमिदमुच्यते । वक्ष्यमाणं, तत्र सम्यगिति प्रशंसाओं निपात इत्यादिकं सक्षेपमाश्रित्य वक्ष्यमाणो विस्तीर्णोऽभिमतस्तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनं इत्यादिरतो विस्तरेणेत्याह । उपदेक्ष्याम इति भणिष्यामः स्वपरानुग्रहार्थम् । यदि तं हि लक्षणविधानाभ्यामुत्तरत्रोपदेक्ष्यसि ततस्तमेव ब्रूहि किमनेनाद्यसूत्रोपन्यासेन सक्षेपार्थाभिधायिनाऽनर्थकनेति नोदितः प्रत्याह- शास्त्रानुपूर्वीत्यादि । ।
मुख्यपुरुषार्थसाधनसाध्याव्यभिचारशासनात् शास्त्रमिष्टं प्रमाण-प्रमेयसिद्धिनिरूपणं च, तस्यानुपूर्वी= क्रमः परिपाटी, तस्या विन्यासो-रचना, तत्प्रयोजनार्थम्, तु शब्दाल्लाभक्रमप्रदर्शनार्थं च । शुश्रुपूणां चादरप्रतिपादनार्थमिदमुच्यते । अविशिष्टपदार्थाभिधानं उद्देशः, तन्मात्रमिदं सम्यग्दर्शनादिसूत्रमभिधीयते सङ्ग्रहप्रतिज्ञानात्, एतत् कथयत्यादौ सम्यग्दर्शनं लक्षण-विधानाभ्यां निर्धारयिष्यामि, ततो ज्ञानं, ततश्चारित्रमित्येषा वक्ष्यमाणरचनेति प्रतिपद्यस्व । अयं च लाभक्रमः सम्यग्दर्शनादीनां, पूर्वं सम्यग्दर्शन
– હેમગિરા ભાષ્યાર્થ :- અહીં તો શાસ્ત્ર અનુપૂર્વી (ક્રમ, પરિપાટી)નો ન્યાસ કરવા ઉદ્દેશ માત્ર કરાય છે. ઈત્યાદિ સૂત્રમાં કહેવાના છીએ. અર્થાત્ સ્વ પરના અનુગ્રહ માટે અમે વિસ્તારથી સમ્યગદર્શનને કહીશું.
# પ્રથમ ઉદેશ સૂત્રનું પ્રયોજન * ' શંકા - જો ખરેખર આગળનાં સૂત્રમાં લક્ષણ, વિધાન થકી સમ્યગ્દર્શનને વિસ્તારથી કહેવાના જ છો તો તે સૂત્રનો જ પ્રારમ્ભ કરો, વિસ્તારમાં સંક્ષેપ આવી જશે. આ સંક્ષેપ અર્થને કહેનારા પ્રથમસૂત્રની રચના વડે શું ? અર્થાત્ આ સૂત્ર વ્યર્થ છે. - સમાધાન :- ભાષ્યકારશ્રીએ શાસ્ત્રીનુપૂર્વાવિન્યાસાર્થ... ઈત્યાદિ પદોથી ઉપરોક્ત શંકાનો જવાબ આપ્યો છે એને જ ટીકામાં સ્પષ્ટ કરતાં કહે છે કે મુખ્ય-મોક્ષ પુરુષાર્થરૂપ સાધનોથી સાધ્ય(મોક્ષ)નું અવ્યભિચાર અનુશાસન કરાતું હોવાથી આ શાસ્ત્ર તરીકે ઈષ્ટ છે. (ભાવાર્થ એ છે કે આ શાસ્ત્રનિર્દિષ્ટ દર્શનાદિ ત્રણે અવશ્યમોક્ષના સાધક છે તેથી અવ્યભિચારી છે) તેમજ વિભિન્ન પ્રત્યક્ષાદિ પ્રમાણો અને પ્રમેયની સિદ્ધિનું નિરૂપણ પણ આ (તત્ત્વાર્થી શાસ્ત્રમાં કર્યું છે. એવા આ શાસ્ત્રમાં પરિપાટી = ક્રમ પૂર્વકની રચના જરૂરી છે. આ ક્રમ પૂર્વકની રચનાના પ્રયોજન માટે તેમજ ('તું' શબ્દ વડે) સમ્યગ્દર્શનાદિનો પ્રાપ્તિ ક્રમ દેખાડવા માટે તથા જિજ્ઞાસુ શ્રોતાઓને આદર ઉત્પન્ન થાય તે માટે સંક્ષેપમાં આ પ્રથમ (ઉદેશાત્મક) સૂત્ર કહેવું જરૂરી છે. તેથી સર્વ પ્રથમ ઉદેશાત્મક સૂત્ર રચવામાં આવે છે.
ઉદ્દેશ :- સામાન્ય રીતે તત્ત્વ (પદાર્થ)ને કહેવું છે. અહીં પ્રથમ સૂત્રમાં સમ્યગ્દર્શનાદિને સામાન્યથી કહેલા છે. કારણ કે આ સૂત્ર સમ્યગ્દર્શનાદિનું સંગ્રહ-પ્રતિજ્ઞા સૂત્ર છે. આજ સૂત્રના પ્રારંભમાં કહેલા સમ્યગ્દર્શનને લક્ષણ અને વિધાનથી આગળ કહીશું, ત્યારબાદ જ્ઞાનને, ત્યારબાદ