Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

View full book text
Previous | Next

Page 337
________________ २५२ • pi નારિ રે સર્વ જ્ઞાતિ तत्त्वार्थाधिगमसूत्रम् १/२६ भा० अत्राह- उक्तं मनःपर्यायज्ञानम् । अथ केवलज्ञानं किमिति ? अत्रोच्यते- केवलज्ञानं दशमेऽध्याये वक्ष्यते-मोहक्षयात् ज्ञान-दर्शनावरणान्तरायक्षयाच्च केवलमिति (१०-१)।।२६।। पर्यायान् जानाति कदाचित् सङ्ख्येयान्, जघन्येन चतुरो रूप-रस-गन्ध-स्पर्शानिति, न पुनरेकैकस्य परमाणोरनन्तान् ज्ञातुं प्रत्यर्लः स्यात् पर्यायानिति, यदि च सर्वानव जानीयात् केवल्येवासौ स्यात् ।। “ને જ નાપતિ તે સā નાપતિ” (ને સબ્ય નાગતિ સે જ નાતિ) રૂતિ (લીવાર .રૂ, उद्दे.४, सू.१२२) आगमात् ।। अतोऽसर्वपर्यायेषु अवधेः-अवधिज्ञानस्य विषयनिबन्धः-विषयगोचर इति । मनःपर्यायज्ञानस्य तु रूपिद्रव्याणि न सर्वाणि विषयः, यतस्तेषामवधिज्ञानिज्ञातानां द्रव्याणामनन्तभागीकृतानां य एकोऽनन्तभागस्तस्मिन् मनःपर्यायज्ञानस्य विषयनिबन्धः तस्मादतीन्द्रियत्वे तुल्येऽपि विशुद्ध्यादेर्भेदोऽवधि-मनःपर्याययोरिति ।। __ अत्रावकाशे ब्रवीति-प्रतिपादितं मनःपर्यायज्ञानं, तदनन्तरं केवलज्ञानमुद्दिष्टं, तत् किंस्वरूपंमिति प्रश्नयति- केवलज्ञानं किंस्वरूपमिति । उच्यते-क्रमागतमपीह न भण्यते, यस्मात् केवलज्ञानस्योत्पत्तिः ज्ञानावरणीयादीनां घातिकर्मणामात्यन्तिकक्षयात्, स चात्यन्तिकक्षयः संवरेण प्राप्यते, संवरश्च नवमे – હેમગિરા - ભાષ્યાર્થ - પ્રશ્ન –- મન:પર્યાયજ્ઞાન તો કહેવાયું. હવે એ કહો કે કેવળજ્ઞાન શું છે? જવાબ - કેવળજ્ઞાનને દશમા અધ્યાયમાં વિશેષથી કહીશું અ.૧૦ સૂ.૧માં મોહનીયના ક્ષયથી અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાયકર્મના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે એ વાત કરી છે. ર૬ll જાય, આ વાત આચારાંગ (સૂત્ર ૩/૪/૧૨૨)માં કહી છે. તે આ પ્રમાણે કે “જે એક વસ્તુને તેના અનંત (સમસ્ત) પર્યાયપૂર્વક જાણે તે સર્વને જાણે છે.” આ કેવલીના માટે જ શક્ય બને, છદ્મસ્થ માટે નહીં તેથી અવધિજ્ઞાનના વિષય અસર્વપર્યાય છે. મન:પર્યાયજ્ઞાનીને તો રૂપી દ્રવ્યો પણ સર્વ નથી જણાતાં. અર્થાત્ સર્વ દ્રવ્યો તેમના જ્ઞાનના વિષય ન બને કારણ કે અવધિજ્ઞાનીને જણાતા દ્રવ્યોના અનંતા ભાગમાંથી એક અનંત ભાગ જેટલા વિષયને જ આ મન:પર્યાયજ્ઞાની જાણી શકે. તેથી પૂર્વપક્ષી એ કહ્યા પ્રમાણે અતિન્દ્રિયતા તુલ્ય હોવા છતાં વિશુદ્ધિ આદિ થકી અવધિ અને મન:પર્યાયજ્ઞાનમાં ભેદ છે. આ અવસરે કોઇ પૂછે છે કે - મન:પર્યાયજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેના પછીના ક્રમે આવતું કેવળજ્ઞાન શું છે? તે કહો ? જવાબ :- મન:પર્યાય પછી કેવળજ્ઞાનનો ક્રમ છે. છતાંય આ કેવળને અહીં નથી વર્ણવતાં કારણ કે આ કેવળજ્ઞાન જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મના આત્યંતિક ક્ષયથી થાય છે. અને તેનો આત્યંતિક ક્ષય સંવરથી પ્રાપ્ત થાય છે. આ સંવરનું વિવેચન નવમા અધ્યાયમાં કરાશે. ત્યાર છે. પ્રત્યતં મુ.(મ) | ૨. “ધિજ્ઞાનાનાં મ... રૂ. વરાીિનાં માં ઉં. ૪. “ત્તિવાત ક્ષયાત માં ઉં. .

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462