Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

View full book text
Previous | Next

Page 412
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् મલિના સ્વીકૃતજ્ઞાનાનિ • ३२७ भाष्य- अत्रोच्यते- नैगमादयस्त्रयः सर्वाण्यष्टौ श्रयन्ते, ऋजुसूत्रनयो मतिर्ज्ञान-मत्यज्ञानवर्जानि घट् ।। अत्राह- अथ कस्मात् मतिं सविपर्ययां न श्रयत इति ?। अत्रोच्यते- श्रुतस्य सविपर्ययस्योपग्रहत्वात्, शब्दनयस्तु द्वे एव श्रुतज्ञान-केवलज्ञाने श्रयते।। अष्टौ = मतिज्ञानं, मत्यज्ञानं, श्रुतज्ञानं, श्रुताज्ञानं, अवधिज्ञानं, विभङ्गज्ञानं, मनःपर्यायज्ञानं, केवलज्ञानमष्टमम् । एतान्यष्टावपि यतोऽर्थं परिच्छिन्दन्ति, अतोऽभ्युपगच्छन्त्यष्टावपि। ऋजुसूत्रः पुनः षडेषां मध्ये श्रयते, मतिज्ञान-मत्यज्ञानवर्जानि षट्, मतिं मत्यज्ञानं च नाभ्युपैति ।। अत्राहअथ कस्मात् मतिं सविपर्ययामिति मत्यज्ञानसहितामित्यर्थः न श्रयते नेच्छतीति ?।। ___ अत्रोच्यते- यस्मान्मति-मत्यज्ञाने श्रुतज्ञानस्य सविपर्ययस्येति श्रुताज्ञानसहितस्य उपग्रहं कुरूतः । कथमिति चेदुच्यते-यदेतदिन्द्रियजं चक्षुरादिभ्य उपजातं तद् हि अवग्रहमात्रेण प्रवर्तमानं न वस्तुनो निश्चयं कर्तुमलम्, यदा श्रुतज्ञानेनासावालोचितोऽर्थो भवति तदा यथावन्निश्चीयते इति, तस्मात् तदेवाभ्युपगन्तव्यं श्रुतज्ञानं, किं मतिज्ञानेन ? इत्येवं श्रुतस्योपग्रहकरत्वात् न मतिज्ञानं सविपर्ययमाश्रीयते । शब्दनयस्तु भावार्थावलम्बी द्वे एव नान्यत् ताभ्यामित्युक्तम्, के ते ? उच्यते श्रुतज्ञान-केवलज्ञाने । - હેમગિરા ભાષ્યાર્થ - જવાબ કનૈગમાદિ ત્રણ નયો આઠેયનો આશ્રય કરે છે. ઋજુસૂત્ર નય મતિજ્ઞાન અને મતિ-અજ્ઞાનને છોડી છનો આશ્રય કરે છે. પ્રશ્ન :- ઋજુસૂત્ર સવિપર્યય એવા મતિનો કેમ આશ્રય નથી કરતા? જવાબ :-વસ્તુ બોધના નિશ્ચય, અનિશ્ચયમાં સવિપર્યય શ્રત જ ઉપકારી છે. શબ્દનય તો શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન બેનો જ આશ્રય કરે છે. બને છે. શંકા - કઈ રીતે શ્રત સહિત જ મતિ ઉપકારક છે ? ' જવાબ :- જે આ ચક્ષુ આદિથી ઉત્પન્ન થનારું ઈન્દ્રિય જન્ય મતિ જ્ઞાન છે તે અવગ્રહ માત્રથી પ્રવર્તમાન હોવાથી વસ્તુનો નિશ્ચય કરવા સમર્થ નથી. પરંતુ જ્યારે અવગૃહીત અર્થ શ્રુતજ્ઞાન વડે આલોચિત અર્થવાળું બને અર્થાત્ ત્યારે જ યથાવત્ વસ્તુનો નિર્ણય કરાવી શકે. તેથી શ્રુતજ્ઞાનનો જ સ્વીકાર કરવો ઉચિત છે, મતિજ્ઞાન વડે શું? આ પ્રમાણે મતિને શ્રુત ઉપગ્રાહક (સહાયક) હોવાથી સવિપર્યય મતિજ્ઞાનનો આશ્રય આ ઋજુસૂત્ર નય નથી કરતો. * શબ્દનયને અભિમત બે જ્ઞાન & | ભાવાત્મક પદાર્થનો અવલંબી એવો શબ્દ નય શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન આ બેનો જ આશ્રય કરે, અન્યનો ન કરે. આ શબ્દ નય અંગે કોઈક અસૂયા થકી એમ પૂછે છે કે- શબ્દનય ઈતરજ્ઞાનઅજ્ઞાનોને કેમ નથી માનતો ? જવાબ :- મતિ, અવધિ અને મન:પર્યાય જ્ઞાનોને આગમરૂપ શ્રત જ ઉપકારક છે. કારણ કે આ મત્યાદિ જ્ઞાનો મુંગા હોવાથી સ્વ આલોચિત અર્થને સ્વયં ૨. નવ " મુ (બં,માં,A) I

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462