________________
૩૨૬
,
જ્ઞાનીજ્ઞાનેગુ નવિવાર
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- एवं सर्वभावेषु नयवार्दानुगमः कार्यः ।। अत्राह- अथ पञ्चानां ज्ञानानां सविपर्ययाणां कानि को नयः श्रेयत इति ?। 'उच्चारितानेतान्' विकल्पान् गृह्णन्ति तच्छीलाश्च सर्वाकारितग्राहिण इति। सम्प्रति ग्रन्थगौरवं मन्यमान एकत्र च विकल्पानां दर्शितत्वादन्यत्र सुखेन ज्ञास्यतीत्येतदतिदिशति- एवं सर्वभावेष्वित्यादिना । सर्वभावेषु सर्वार्थेषु धर्मास्तिकायादिषु नयावादानुगम इति नयवादेनानुगमो अनुसरणं निभालनं कार्य तत्त्वान्वेषिणा पुंसा ।। ___ एवं तावत् प्रमेयेण नयानां विचारः कृतः। सम्प्रति प्रमेयपरिच्छेदकेषु प्रमाणेषु को नयः कथं प्रवर्तते इत्यस्मिन्नवसरे पर आह- अथ पञ्चेत्यादि । अथेत्येतस्माद् विचारादनन्तरं पञ्चानां मत्यादीनां ज्ञानानां ज्ञेयस्वतत्त्वतया ग्राहकाणां सविपर्ययाणामिति सह विपर्ययेण अज्ञानस्वभावेन यानि वर्तन्ते तेषां सविपर्ययाणां कानि मत्यादीनि को नयो नैगमादिः श्रयते- अभ्युपगच्छति ?। " अत्रोच्यते-नैगमादिनयास्त्रया नैगम-सङ्ग्रह-व्यवहाराः सर्वाणि निरवशेषाणि, कियन्तीति चेदुच्यते
- હેમગિરા - ભાષ્યાર્થ :- આ પ્રમાણે સર્વ ભાવોમાં નયવાદનો અનુગમ કરવો. પ્રશ્ન :- પાંચે સવિપર્યય જ્ઞાનોમાં કયા જ્ઞાનનો સ્વીકાર કયો નય કરે? નયોનું અર્થઘટન જીવાદિમાં કર્યું, તે રીતે ધર્માસ્તિકાય વગેરે સર્વ ભાવોમાં નયવાદ વડે અર્થઘટન તત્ત્વશોધક પુરુષોએ કરી લેવું. આ પ્રમાણે નયોનો વિચાર પ્રમેય (જીવ, અજીવાદિ) વડે કરાયો.
* ૫ જ્ઞાન + ૩ અજ્ઞાન આધ ત્રણ નયને સ્વીકૃત . હવે પ્રમેયના બોધક એવા જે પ્રમાણો છે તેને વિશે નય કઈ રીતે પ્રવર્તે છે. તેના અનુસંધાનમાં અન્ય કોઈ પ્રશ્ન કરે છે પ્રશ્ન :- શેય પદાર્થોને પોતપોતાના વિષય તરીકે ગ્રહણ કરનારા આ પાંચ મતિ વગેરે જ્ઞાનો જે અજ્ઞાન સ્વભાવરુપ વિપર્યય સહિત કુલ આઠ છે. તેમાંથી કયા જ્ઞાનનો સ્વીકાર આ નૈગમાદિ નયો કરે છે ? જવાબ :- નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નય સર્વજ્ઞાન તથા અજ્ઞાનને અર્થાત મતિજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત જ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિજ્ઞાન, વિભંગ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન તથા કેવળજ્ઞાનને સ્વીકારે છે. કારણ કે આ નયો આઠેયના અર્થનો બોધ કરવા સમર્થ છે. તેથી આઠેનો આશ્રય આ ત્રણ નયો કરે છે.
# ૪ જ્ઞાન + ૨ અજ્ઞાન હજુસૂત્ર નયને સ્વીકૃત . વળી મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન સિવાયના છનો આશ્રય ઋજુસૂત્ર કરે છે. પ્રશ્ન :- મતિ અજ્ઞાન સહિત મતિનો આશ્રય ઋજુસૂત્ર નય કેમ નથી કરતો ? જવાબ :- આનું કારણ એ છે કે મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન એ સવિપર્યય એવા શ્રુતજ્ઞાનનો આશ્રય કરીને જ ઉપકારક ૨. ઉધામ છે. ૨. પંડ્યાનાં સપિ મુ(m) 1 રૂ. સનાયતયત- મુ. (જે,વા)' '.'. તિિહનતાને મુ. તો ન કૃE:\ ( મા )