Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 371
________________ २८६ સાશનયમેલા છે तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ સૂત્ર તત્ર ગાંઘી સિમેવા-રૂ भाष्य- आद्य इति सूत्रकमप्रामाण्यान्नैगममाह। स द्विभेदो-देशपरिक्षेपी सर्वपरिक्षेपी चेति। शब्दस्त्रिभेद:- साम्प्रतः, समभिरूढः, एवम्भूत इति।। अधुनैषां यथासम्भवं भेदप्रतिपिपादयिषयाऽऽह- तत्र आद्यशब्दावित्यादि। तत्र नैगमादिषु पञ्चसु यौ आद्यशब्दौ तौ यथासङ्ख्यं द्वित्रिभेदौ भवतः, आद्यौ च तौ शब्दौ चेति समानाधिकरणसमासाशङ्कायामाह- आद्य इति सूत्रक्रमेत्यादि । आदौ भव आद्यः इत्यनेन सूत्रकारः कमाह ? | उच्यते- नैगम, कुत इति चेत् ? सूत्रक्रमप्रमाण्यात् अर्थसूचनात् सूत्रं नैगमादि क्रमः परिपाटी तस्य प्रामाण्यमेवमाश्रयणं तस्मान्नैगमनयं ब्रवीति, स आद्यो नैगमो द्विभेदो द्वौ भेदावस्येति द्विभेदः, तौ च भेदावाचप्टे- देशपरिक्षेपी सर्वपरिक्षेपी च। देशो विशेषः परमाण्वादिगतस्तं परिक्षेप्तुं. शीलमस्येति देशपरिक्षेपी, विशेषग्राहीत्यर्थः । सर्वपरिक्षेपी सर्व सामान्यम् एकं नित्यं निरवयवादिरूपं तत् परिक्षेप्तुं - હેમગિરા - સુત્રાર્થ - આદ્ય નૈગમ નય બે ભેદે છે અને શબ્દનય ત્રણ ભેદે છે. તે ૧-૩૫ / ભાષ્યાર્થ - સૂત્રમાં બતાવેલ ક્રમ જ પ્રમાણ ભૂત ગણાય તેથી રૂ૪માં સૂત્રમાં લખેલા ક્રમના અનુસારે ‘બાઘ'થી નૈગમનય લેવો. આ નૈગમનય બે ભેદે છે. દેશપરિક્ષેપી, અને સર્વપરિક્ષેપી. શબ્દનય ત્રણ ભેદે છે. સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત. • પાંચમાં પ્રથમના ચાર નો અર્થપ્રધાન હોવાથી અર્થ તન્ન (=અર્થને આધીન) નય કહેવાય છે. પણ પાંચમો શબ્દનય અર્થની ઉપેક્ષા (ગૌણ) કરનાર અને શબ્દને પ્રધાન રાખનારો હોવાથી શબ્દ તન્ન રુપ છે. ૩૪ હવે આ નયોમાં યથાસંભવ ભેદ પ્રતિપાદન કરતાં કહે છે. # નયોના ભેદોને પિછાણીએ . નૈગમાદિ પાંચમાં જે પ્રથમ નૈગમ અને પાંચમુ શબ્દનય છે તે યથાક્રમે બે અને ત્રણ ભેટવાળા છે. ‘બાઘરો' પદમાં લઈ ઘ તો શબ્દ ઘ આવા વિગ્રહ દ્વારા સમાનાધિકરણ (કર્મધારય) ૫ સમાસની આશંકા કોઈ ન કરે તેથી તા ૨ શદ્ધ વે એવા દ્વન્દ સમાસના વિગ્રહ મુજબ ભાષ્યકાર અર્થ જણાવે છે. આદિમાં થનાર તે આઘ. પ્રશ્ન :- આ આદ્ય પદથી સૂત્રકાર કોને કહે છે? જવાબ :- આદ્ય પદથી નૈગમ નય સમજવો. પ્રશ્ન :- આદ્યથી નૈગમ જ કેમ લઈ શકાય? જવાબ :- નૈગમાદિ અર્થના સૂચક એવા ૧/૩૪ સૂત્રમાં સૂચવેલા ક્રમને પ્રમાણ રાખીને તે ક્રમ મુજબ આઘથી નૈગમનયનું ગ્રહણ કર્યું છે. આ આદ્ય નૈગમનય બે પ્રકારે છે. ૧. દેશપરિક્ષેપી - દેશ એટલે પરમાણું આદિમાં રહેલ જે “વિશેષ' તે. આ ‘વિશેષને જાણવાનો સ્વભાવ છે જેનો તે નય દેશપરિક્ષેપી નૈગમ ના કહેવાય. આને “વિશેષગ્રાહી' પણ કહેવાય ૨. સર્વપરિપી :- સર્વ એટલે સામાન્ય; એક, નિત્ય, નિરવય વગેરે આને જાણવાનો સ્વભાવ '.. તંત્રિતો મુ. પુસ્તકે ન દૃષ્ટ, (મે.વોમ.) પર રીવારે ગૃહીત: ૨. વિમાદિ ? . - 2 1 1

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462