Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 382
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् નયસ્થ શના २९७ भाष्य- अत्रोच्यते- नया: प्रापका: कारकाः साधका निर्वतका निर्भासका उपलम्भका व्यञ्जका इत्यनर्थान्तरम् ।। सूत्रे, नया इति यदभिधानं तस्यानेककारकसन्निधाने सति का प्रत्ययार्थो ग्राह्य इति संशयानः पृच्छति-तन्नया इति का पदार्थः ?। तदित्यनेन बहुवचनान्तमभिधानं नया इत्येतन्निर्दिशति, नया इति तु इतिशब्दः नया इत्यस्य पदार्थविपर्यासकृत्, नया इत्यस्य शब्दस्य कः पदार्थः ।। ननु च कोऽर्थ इति इयता सिद्धं, तत्र पदार्थ इति पदग्रहणमतिरिच्यते ?। उच्यते- शब्दस्य हि सिद्धोऽर्थो वाच्यो गम्यश्च, यथा गुड इत्युक्ते द्रव्यं वाच्यम्, माधुर्यादयस्तु गम्याः, एवमिहापि वाच्योऽर्थो यः कश्चित् कादिरूपः शेपस्तु गम्य इति, तत्रेह वाच्यमर्थ पदग्रहणेन प्रश्नयति, - હેમગિરા - ભાષ્યાર્થ:- ઉત્તર :- નયો, પ્રાપકો, કારકો, સાધકો, નિર્વર્તકો, નિર્માસકો, ઉપલબ્બકો, વ્યંજકો આ બધા એકાર્થિક છે. કહેવાયા તેમાં “નય” એવું નામ કયા અર્થમાં છે ? શંકાકારે આ પ્રશ્નમાં ‘ન' એવો બહુવચન પ્રયોગ કરીને એમ પૂછ્યું છે કે નય શબ્દમાં અનેક કારક વિભક્તિનું સન્નિધાન સંભવે છે તો પ્રસ્તુતમાં કઈ પ્રતીતિવાળો અર્થ લેવો? તન્નયા રૂતિ : પાર્થ ? એ વાક્ય સંશયકારનું છે આમાં જે ‘’ સર્વનામ છે તેનાથી બહુવચનાત એવા “નયા' (નયો) શબ્દનો નિર્દેશ કર્યો છે “નયા ની પછી રહેલ “નિ' શબ્દ એ નય શબ્દમાં પદાર્થ-વિમર્યાસ (શંકા)ને ઉત્પન્ન કરનાર છે. તે આ પ્રમાણે કે આ નય શબ્દનો શું પદાર્થ (અર્થ) છે? * ગમ્ય અર્થ અને વાચ્ય અર્ચના ભેદને સમજીએ # પ્રશ્ન :- નયા છોડર્થ આ રીતે પણ પ્રશ્ન થઈ શકે છે છતાં “નયા : પાર્થ' એ વાક્ય લખી અતિરિક્ત દ્ર'નું ગ્રહણ કેમ કર્યું ? જવાબ :- શબ્દના બે સિદ્ધ- અર્થ હોય છે (૧) વાચ્ય અર્થ અને (૨) ગમ્ય અર્થ. જેમ કે - “ગોળ” એમ કહેતાં ગોળને દ્રવ્યરુપ કહેવું તે એ (ગોળ)નો વાચ્ય અર્થ કહેવાય. તથા ગોળમાં રહેલા માધુર્ય આદિ એ ગમ્ય અર્થ કહેવાય છે. * આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ જે કોઈ કર્તાદિ રુપ અર્થ છે તે વાચ્ય અર્થ છે અને શેષ ગમ્ય (સ્વાદુગર્ભિત સાપેક્ષાદિ) અર્થ છે. 'પાર્થ'માં ‘પદ્ર'નું ગ્રહણ કરવા વડે વાચ્ય અર્થ અંગે પ્રશ્ન કરાયો છે તે આ પ્રમાણે કે નય એવા “પદનો વાચ્ય અર્થ શું છે ? આશય એ છે કે અહીં ‘’ એ વાચ્ય અર્થને સૂચવે છે, નહીં કે ગમ્ય અર્થને. જો ન કર્થ એટલું જ લખાય તો વાઓ કે ગમ્ય કોઈ પણ અર્થનો પ્રશ્ન હોઈ શકે પણ તે ઈષ્ટ નથી. ‘ના’ પદથી વાચ્ય અર્થો કયા છે તે જ પ્રશ્ન અહીં પ્રસ્તુત છે. માટે પ્રશ્નમાં કર્થ ન લખતાં : પાર્થ લખ્યું. ૨. કોડર્થ ચત્તા સિદ્ધ ? મુ.(મ.)T

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462